જીવતી જિંદગી દરમ્યાન શરીરમાં ચાલતું મનનું રાજ્ય

ઈન્સાનના જડ તેમજ સુક્ષ્મ તનનાં બંધારણમાં ‘ગવ’ અને ‘વોહુન’ એવાં બે તત્વો છે. ઉરવાનમાં જે ઉંચ નૂરી તત્વ પડેલું છે, તે જીવીને પોતિકા ઉતરતા ભાગને પોતાના જેવોજ ઉંચ નૂરી બનાવવા માંગે છે, તેને ‘ગવ’ કહે છે. ઉરવાનની સાથે જે ‘હોવીયત’ અંધકારી સરશોક-અહૂ તરફનું ભાન ભુલાવી દેનારો દએવ ગવની સાથે રહેલો છે, તે જ્યારે ઘટ ‚પ પકડીને નીસ્તી-ગેતીમાં શરીર ‚પે દેખાવ દે છે, ત્યારે તેને ‘વોહુન’ કહે છે. આ બન્ને તત્વોમાંથી તેઓ દરેકનાં દોરો નીકળે છે, જેઓ અંતકરશનાં દશમાં ચખ્રમાં એકમેકને મળી જઈને ‘મન’ નામની ચીજને ઉભી કરે છે. ત્યારે આ મનની ગતિ હમેશાં બે પ્રકારની હોય છે. તે ભલીગોસ્પંદી હોય તેમજ બૂરી ખ્રફસ્ત્રી પણ હોય. આપણો દરેકનો આ તો જાતિ અનુભવ છે કે કોઈક વખત આપણને ઘણા જ ઉમદા નેક અને ભલા વિચારો આવે છે, જ્યારે બીજી વખત નહિ ધારેલા બૂરા નુકસાનકારક વિચારો મનની અંદર આવે છે. આનું કારણ મનની અંદર થતા ગવ અને વોહુનના દોરોનું છે.

આપણા જેવા સાધારણ ઈન્સાનનાં તનમાં ‚વાન પોતે તો ઘણું ઘણું બચપણના પહેલા ૧૬ મહિના લગીથી તે ૪૮ મહિના લગી સચેત રહી શકે, પણ પાંચમા સાલથી આ ખાકી અનાસરી શરીરની ‘સમીયત’ (ઝેરી ખસ્તલ) વધયે, ‚વાનના હોશ ઉપર ‘બંદ-દરોશ’ની બેડી પડે છે, જેથી શરીરનાં રાજ્યનો કારોબાર ‚વાન મનને સોંપી તેને પ્રેસિહન્ટ નેમે છે અને તેને તાકીદ કરે છે કે ‘તારે વહીવટ કરતી વખતે કેબિનેટનાં બન્ને સાઈડનાં સભાસદોનું (ગવને લગતાં ગોસ્પંદી તત્વોનું તેમજ વોહુનને લગતાં ખ્રફસ્ત્રી તત્વોનું) મત લઈ પછી બેઓદાંગની પાસેથી તે માટેની બહાલી મેળવીને જ જિંદગીમાં વર્તવું. આવી સલાહ આપી ‚વાન પોતે ગફલતીની નિંદમાં પડે છે અને મન બધો વહીવટ કરે છે. બુરામાં બુરાં માણસને વટીક કંઈબી ખોટું કામ કરતાં અંતકરણમાં જે ડંખ થાય છે, તે મનની આવી કુદરતી બનાવટને લીધે છે. માટે આપણે ઈન્સાનોએ આ અંત:કરણના ડંખને સમજતા થઈને ખોટાં કામો કરવાથી જિંદગી દરમ્યાન બાઝ રહેવું જોઈએ. જો તેમ કરવામાં આવે નહીં અને મન વોહુનને લગતા ખ્રફસ્ત્રી સભાસદોની સલાહ અનુસાર જ વર્તયા કરે ગવને લગતા ગોસ્પંદી સભાસદોની સલાહ માન્ય ન રાખે, તો પછી તેઓ પોતાનું મત આપતા બંધ પડે છે, અને મન ઈન્સાનને બુરાઈ તરફ જ સદા દોરવ્યા કરે છે. આવી કંઈક વિગત મનને લગતી છે.

Similar Posts

  • આપણી ધાર્મિક વિધિઓને સમજીએ!

     ‘બોય’ આપવાનું મહત્વ શું છે અને કેબલામાં નવ વખત ઘંટડી કેમ વગાડવામાં આવે છે? એરવદ હરવેસ્પ: બોય આપવાની ક્રિયા એ ઘણી મહત્વની છે જેનાથી ખરાબ શક્તિનો નાશ થાય છે. બોય આપતી વખતે આતશ નીન્યાએશ ભણાય છે અને દુશ્માતા, દુઝુકતા, દુઝવરશ્તા (ખરાબ વિચારો, ખરાબ શબ્દો અને ખરાબ કર્મો) ભણતા દુષ્ટતા અને નકારાત્મક શક્તિને દૂર કરવા એક…

  • પારસી ન્યુઝ

    ડુંગરવાડીને શબવાહીનીનું દાન 12 મી ફેબ્રુઆરી, 2021 ના રોજ, પારસી અને ઈરાની જરથોસ્તીઓના શબનેે નિવાસસ્થાન / હોસ્પિટલોથી ડુંગરવાડી, મુંબઇ લઈ જવા માટે એક નવી શબવાહિની (ટાટા વિંગર બીએસવીઆઈ હાઈ રૂફ) દાનમાં આપવામાં આવી હતી. શબવાહિની મરહુમ શ્રી જમશેદ ખુરશેદ શેઠના (બોર્ડ ઓફ કોલગેટ પામોલિવ ઇન્ડિયા લિમિટેડના ભૂતપૂર્વ બિન-કાર્યકારી અને સ્વતંત્ર ડિરેકટર)ની પ્રેમાળ સ્મૃતિમાં દાન કરવામાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    31 December – 06 January 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં માથું ઠેકાણા પર નહીં રહે. રોજ બરોજના સીધા કામોને પુરા કરવામાં મુશ્કેલીઓ આવશે. ખાવા પીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જશે. માથા પરનો બોજો વધી જશે. લેણયાત તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. દરરોજ…

  • કુળ દીપક

    એકવાર કહી દીધું તે ફાઈનલ હવે વધારે દલીલ ના કરીશ પણ ડોકટરે એના પરિણામ વિશે પણ કહ્યું છે તે તમે બરાબર સાંભળ્યું? હું એવા પરિણામને ગણકારતો નથી. કાલે સવારે તારે અબોર્શન કરાવવાનું છે બસ. આ મારો આખરી નિર્ણય છે ‘સારૂં ત્યારે હું પણ તમને મારો આખરી નિર્ણય કાલે સવારે જણાવીશ કહી સુનિતા પડખું ફેરવી સુઈ…

  • નવસારી આતશ બહેરામની 252મી સાલગ્રેહની ઉજવણી

    2જી ઓકટોબર 2017ને દિને નવસારી આતશ બહેરામની 252મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારના જશનની ક્રિયા એરવદ ફ્રેડી પાલિયા અને બીજા દસ મોબેદો દ્વારા સવારે 9.30 કલાકે કરવામાં આવી હતી અને  લગભગ સો જેટલા જરથોસ્તીઓએ આ જશનમાં ભાગ લીધો હતો. સાંજના જશનની પવિત્ર ક્રિયા એરવદ ખુરશેદ દેસાઈ અને બીજા તેર મોબેદો દ્વારા સાંજે 7.00…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11th June – 17th July, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તબિયતની સંભાળ રાખજો. ખાવા-પીવામાં ધ્યાન આપજો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. કોઈ પણ મિત્ર કે સગા સંબંધી તમારી પાસે ધનની માગણી કરે તો તેમને મદદગાર થવાની ભૂલ કરતા નહીં. ઘરમાં ભાઈ બહેન નારાજ થશે. ગુસ્સા…