પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

વડવાઓનાં નામ પાડવાથી ઉત્પન્ન થતો ભક્તિભાવ

આપણા પારસીઓમાં વડીલો અને પૂજ્ય વડવાઓનાં નામ રાખવાનો ચાલ સાધારણ છે અને આજ સુધી તે વડવાઓના નામ રાખ્યા કરવાથી જ નવાં નામોનો પારસીઓમાં ઉમેરો થતો નથી. સર જમશેદજીના ગુજરવા પછી તેવણના પુત્ર શેઠ ખરશેદજીને ત્યાં જે બેટાનો જન્મ થયો તેનું નામ જમશેદજી રાખવામાં આવ્યું, તે કાંઈ જમશેદ પાદશાહ ઉપરથી નહિ પણ સર જમોદજી ઉપરથી જ ઉપજેલુ છે. પરંતુ સર જમશેદજીનું નામ પણ આગલા વડીલો જમશેદજી થઈ ગયા તેના ઉપરથી લેવાયેલું છે. કોઈએ જમશેદ પાદશાહનાં મરણ પછી જમશેદ નામ ધરાવનારા ઈરાનીઓ તો હજારો બલકે લાખો થઈ ગયા છે.હવે વિચાર કરો કે સર જમશેદજીના છોકરા ખરશેદજીએ ઉમળકા અને ઉકમાઈથી પોતાના બાળકોનું નામ જમશેદજી, પોતાના બાપ જમશેદજી ઉપરથી પાડેલું હોવાથી તે બેટા ઉપર કેટલા માન કેટલા દરજ્જા અને કેટલા વિવેક અને પ્યારથી જોયું હશે! કેટલાં માનથી તે બચ્ચાંને બોલાવ્યું હશે! પોતાના બાપનું નામ પોતાના બચ્ચાંને આપનારો પિતા જ‚ર જ બચ્ચાંને જોતાં બોલવતા, રમાડતાં કે લાડ લડાવતાં પોતાના પૂજય પિતાની એકદમ યાદ મનમાં લાવી દઈ તે જ દરજ્જાથી તે બેટાની સાથે વર્તવાને ગુપ્ત અસર અને ગુપ્ત લાગણીથી બેશક દોરવાઈ જાય છે. એવાં જ કારણે બાપુભાઈ અને બાપુજી એ હિંદુ નામો પણ પારસીઓમાં પેઠા હતા.

Similar Posts

  • એપ્રિલ ફુલ

    કાર સર્વિસમાં આપી હોવાથી થોડા સમય પહેલા મારે એક રિક્ષામાં બેસવાનું થયું. વાતોડિયા રીક્ષા ચાલકે રીઅર-વ્યુ મિરરમાં જોઈને મારી સાથે સંવાદ શરૂ કર્યો, કોવીડના કેસીસ પાછા વધી રહ્યા છે, નહીં? માસ્કની પાછળ ઢંકાયેલા મારા મોઢામાંથી બહુ જ ઠંડો પ્રતિસાદ નીકળ્યો, હા. મેં કરેલી ઉપેક્ષા અને ઈનડિફરન્સની પરવા કર્યા વગર તેણે પોતાની વાત આગળ વધારી, ‘મારી…

  • મુસાફરીની તૈયારી

    આ સાંભળીને તેજ વેળા મારી વખતાર મેં બંધ કીધી અને મારૂં સર્વે કામ એક કોરે રાખીને હમામખાનામાં તેને હું લઈ ગયો અને મારી સંદુકમાં જે સરસ કપડા હતા તે તેને પહેરાવ્યા. મેં મારો હિસાબ તપાસ્યો તે ઉપરથી માલમ પડયું કે મારૂં ભંડોળ બેવડુ થયું હતું અને મેય મારી માલ મીલકતની કીંમત બે હજાર અશરફ ગણી…

  • પ્રેમનો બદલો પ્રેમ જ હોય

    સુનિલના ફાર્મહાઉસના બંગલામાં ખુબ સુશોભિત બેડરૂમમાં સોનાલીને બાહુપાશમાં જકડતા સુનિલે કહ્યું, ડાર્લિંગ તારા વિના અમેરિકામાં જરાય નહોતુ ગમતું, રિયલી આઈ લવ યુ…! જા જુઠ્ઠાડો…કયારેય ફોન પણ નહોતો કરતો ત્યાં પેલી ધોળીઓ પાછળ ફરતો હશે. અમે કયાંથી યાદ આવીયે. સોનાલીએ સુનીલના ગાલ ખેંચતા વહાલભરી રીસ વ્યકત કરી. ત્યાં મારી પાસે સ્ટડી અને જોબ સિવાય ટાઈમ જ…

  • સાઈટ મ્યુઝિયમ સાથે સસાનીદ યુગમાં પાછા ફરો – બેન્ડિયન કોમ્પ્લેક્સ –

    બેન્ડિયન કોમ્પ્લેક્સ, ઉત્તરપૂર્વ ઈરાનમાં સસાનીદ આર્કિટેકચર અને કળાથી ભરપૂર મ્યુઝિયમ, મુલાકાતીઓને 224 થી 651 સીઈ સુધી એટલે કે ચાર સદીઓથી વધુ સમય સુધી ટકી રહેલા સૌથી લાંબા સમય જીવતા પર્સિયન શાહી વંશમાં પાછા ફરવાની તક આપે છે. પુરાતત્વીય શોધ મૂળરૂપે અબીવર્ડના મધ્યયુગીન શહેર નજીક ખોરાસન રઝાવી પ્રાંતના દરગાઝ કાઉન્ટીમાં આવેલું ફાયર ટેમ્પલ હતું. આ પ્રાચીન…

  • આજની વાનગી

    મોહનથાળ સામગ્રી: 2 કપ કરકરો ચણાનીદાળનો લોટ, અડધો કપ માવો, થોડું દૂધ, 1 કપ ખાંડ, 1 કપ ઘી, 8-10 કેસરના તાતણાં, 3-4 એચલી વાટેલી, 2-3 ચમચી કાજુ, બદામ, પિસ્તાના કતરણ. રીત: સૌપ્રથમ એક વાસણમાં કરકરો ચણાનો લોટ લો, ત્યારબાદ તેમાં 3 ચમચી ઘી અને 3 ચમચી દૂધ ઉમેરી બધુ બરોબર મિક્સ કરો, બધું જ મિક્સ…

  • |

    જમશેદી નવરોઝ એક નવી જાગૃતિ

    નવ નો અર્થ નવો અને રોઝ નો અર્થ દિવસ છે, ત્યાંથી આપણને જમશેદી નવરોઝ શબ્દ મળે છે. તે સમપ્રકાશીય દિવસ હતો, જયારે દિવસ અને રાત સમાન હોય છે. દિવસની અને રાતની લંબાઈ લગભગ સરખી હોય છે. આ દિવસ વસંતઋતુની શરૂઆત પણ કરે છે જ્યારે પ્રકૃતિ પોતાને પુનજીવીત કરે છે. તેથી, પર્સિયનોએ તેનું નામ નવરોઝ રાખ્યું….