મેષ: અ.લ.ઈ.

૨૦ મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તેથી બુધ્ધિબળ વાપરી અઘરા કામને સહેલા બનાવી દેશો. કરેલા કામમાં સંતોષ મળશે. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય વ્યવસ્થા સારી રીતે કરી શકશો. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૨૭, ૨૮, ૧ ને ૨ છે.

વૃષભ: બ.વ.ઉ.

તમારી રાશિના માલિક શુક્રના મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી ૨૧મી ઓકટોબર સુધી તમારા કામમાં ફેરફાર કરી શકશો. હિસાબી કામને સરળતાથી કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાથી સાથ સહકાર મળી રહેશે. સરખી જગ્યાએ રોકાણ કરી ભવિષ્યનો પ્લાન કરી લેશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. ૨૯ થી ૧ છે.

મિથુન: ક.છ.ઘ.

૨૪મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી સ્વભાવમાં ચેન્જીસ આવશે. નાની બાબતમાં ચિડાઈ જશો. ફેમિલી મેમ્બર ઈરિટેટ કરે તેવી વાતો કરશે. બીજાના કામ સીધા કરવા જતા ઉલટા થશે. ગામ પરગામ જતા નુકસાન થશે. મંગળને કારણે તાવ-માથાના દુ:ખાવાથી પરેશાન થઈ જશો. ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો તેનાથી શાંતિ મળશે. શુકનવંતી તા. ૨૭, ૨૮ ને ૨ છે.

કર્ક: ડ.હ.

૨૬મી સપ્ટેમ્બર સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલશે. તેથી દરેક કામમાં અદ્રશ્ય મદદ મળી જશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ માટે મહેનત કરવી પડશે.  નવાકામમાં સફળતા મળશે. થોડીઘણી ઈન્કમ બચાવી સારી જગ્યાએ રોકાણ કરજો. ગામ પરગામ જવાનો મોકો મળે તો મુકતા નહીં. મનને મજબૂત બનાવવા ૧૦૧નામ ભણી લીધા પછી ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો. શુકનવંતી તા. ૨૮, ૨૯, ૩૦ ને ૩૧છે.

સિંહ: મ.ટ.

૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમારા માથાનો બોજો વધી જશે. સામે પડેલી વસ્તુ તમને દેખાશે નહીં. જન્મનો સૂર્ય ખરાબ હશે તો અંધારા જેવું વાતાવરણ થઈ જશે. અગત્યની ફાઈલો કે સરકારી કાગળો ઉંધા હાથે મુકાઈ  જશે. કોર્ટ દરબાર કે સરકારી કામથી દૂર રહેજો. સપ્ટેમ્બર સુધી કોર્ટના ફેસલા તમારા હકમાં નહીં થાય. ૯૬મુ નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો. શુકનવંતી તા. ૨૭, ૩૦, ૧ ને ૨ છે.

ક્ધયા: પ.ઠ.ણ.

૧૬મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મનની મુરાદો પૂરી થશે. અગત્યના કામો સહેલાઈથી પૂરા કરશો. વિ‚ધ્ધજાતિની વ્યક્તિનો સાથ મળશે અને નાણાકીય લાભ કેમ મળશે તેના સલાહ સૂચનો પણ મળશે. ગુસ્સા પર કાબુ રાખજો. સૂર્યને ઠંડો પાડવા ૯૬મુ નામ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૨૬ થી ૩ છે.

તુલા: ર.ત.

૧૬મી ઓકટોબર સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ રહેશે તેથી હાલમાં તમને જેવી તેવી વસ્તુ ગમશે નહીં. મોજશોખ પાછળ ખર્ચ વધુ રહેશે પરંતુ નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈની ભલાઈનું કામ કરી તેની દુવા મેળવી શકશો. મિત્રમંડળમાં તમા‚ં માન વધી જાય તેવા કામ કરશો. તમને ધનની કમી નહીં આવે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. ૨૮, ૩૧, ૧ ને ૨ છે.

વૃશ્ર્ચિક: ન.ય.

૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારી તબિયતની સંભાળ રાખજો. ખાવાપીવાથી થતી બીમારી થવાના ચાન્સ છે. એસીડીટીથી પરેશાન થશો. નાણાકીય બાબતમાં આ અઠવાડિયામાં દવાદા‚ પાછળ વધુ ખર્ચ થશે. મનગમતી ચીજવસ્તુ સાથે મનગમતી વ્યક્તિ પણ મળી જશે. અચાનક ધનલાભ થશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. ૨૭, ૨૯, ૧ ને ૨ છે.

ધન: ભ.ધ. ફ. ઢ.

૬ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. તેથી દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. નહીં જાણતા હો તેવી બાબતમાં ફસાઈ જશો. રાહુને કારણે વિચારશક્તિ ખરાબ રહેશે. દરેક બાબતમાં નેગેટિવ વિચાર આવશે.  પૈસાનો ખર્ચ પાણીની જેમ થશે. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૨૮, ૨૯, ૩૦ ને ૩૧ છે.

મકર: ખ.જ.

ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી તમે ધર્મ કે ચેરિટીજના કામો કરી શકશો. જાણતા અજાણતા કોઈની ભલાઈનું કામ થઈ જશે. તમારાથી નારાજ થયેલી વ્યક્તિને મનાવવામાં સફળ થશો. મિત્રો તમારા ફાયદાની વાત કરશે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન અને સેલરી વધવાના ચાન્સ છે. ઘરવાળાને નારાજ કરી કોઈ કામ નહીં કરો. ગુ‚ની કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. ૨૭, ૩૧, ૧ ને ૨ છે.

કુંભ: ગ.શ.સ.

આજથી ગુ‚ની દિનદશા શ‚ થયેલી છે તેથી ધીરે ધીરે તમારા દરેક કામમાં તમને જશ મળી જશે. મનની શાંતિ મળશે. અચાનક મુસાફરીનો ચાન્સ મળી જશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. કોઈ જગ્યાએ ફસાઈ જશો તો બહાર નીકળવાનો રસ્તો સરળતાથી મળી જશે. નવાકામ કરવા માટે મન ઉતાવળું થશે. પૈસાની બચત કરતા શીખી જશો. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો. શુકનવંતી તા. ૨૬ થી ૩૦ છે.

મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

૨૬મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી હાલમાં તમને નાના કે મોટા કામ પૂરા કરવામાં અડચણ આવશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. શનિને કારણે કોઈ પણ કામ સીધી રીતે પૂરા નહીં થાય. જૂના કામ પૂરા નહીં થાય ત્યાં નવા કામ આવશે. માનસિક તથા શારિરીક મુસીબતનો સામનો કરવો પડશે. હાલમાં મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૩૦ થી ૨ છે.

Similar Posts

  • પાદશાહ કયુમર્સ

    આ પાદશાહને અવસ્તામાં ‘ગયમરેથન’ અને પરેલવીમાં ‘ગયોમર્ત’ કહે છે. અવસ્તા પ્રમાણે તેમણે પહેલવહેલી દાદાર અહુરમઝદની શિખામણ સાંભળી હતી. તે ઈરાનનો સૌથી પ્રથમ રાજવી હતો. કેટલાક ગં્રથકારો તેને દુનિયાનો સર્વથી પ્રથમ માનવી (આદમ) તરીકે ઓળખે છે. જો કે ફિરદોસી તેને ઈરાનના પહેલા પાદશાહ તરીકે ઓળખાવે છે. કેટલાક તેને ‘ગીલશાહ’ પણ કહે છે. તે કયા જમાનામાં પેદા…

  • બાઈ મોટલીબાઈ માણેકજી વાડિયા

    ૨૪મી મે ૧૮૯૭માં જ્યારે મોટલીબાઈ માણેકજી વાડિયા મરણ પામ્યા ત્યારે જરથોસ્તી સમુદાયના ઈતિહાસમાં પહેલીવાર પંચાયતે હેવાલ માટે બેઠક બોલાવી હતી. ૧૮૧૧ની ૩૦મી ઓકટોબરે મોટલીબાઈનો જન્મ થયો હતો. ઓગણીસ બાળકોમાં ફકત તેઓજ જીવંત રહ્યા હતા. એમણે યુવાન વયે તેમના પિતરાઈ માણેકજી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ઉંમરના ૨૬માં વર્ષે જ તે વિધવા બન્યાં હતાં. તેમના બે…

  • |

    Your Moonsign Janam Rashi This Week – 11 June To 17 June

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી   ARIES | મેષ: અ.લ.ઈ. ૨૫મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી કોઈબી કામની અંદર મુશ્કેલી નહી આવે. બીજાના મદદગાર બની રહેશો. ચંદ્રની કૃપાથી બે-ત્રણ દિવસની મુસાફરીમાં જવાનો ચાન્સ મળશે. તેનાથી મનની શાંતિ મળી રહેશે. નાણાંકીય બાબતમાં રહેશે. તમારા મનની વાત ઈશારાથી બીજાને સમજાવી શકશો. ચંદ્રની વધુ કૃપા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07 August – 13 August 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ધનને ખુબ સંભાળીને ખર્ચ કરશો. ખોટા ખર્ચા પર કાપ મુકશો. રીસાયેલી વ્યક્તિને સમજાવી પટાવી પોતાી બનાવી દેશો. નાણાકીય ફાયદા પર તમારી નજર પહેલા જશે. સહી-સિકકાના કામો જલદીથી પૂરા કરી લેજો. કોઈ સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28th September, 2019 – 04th October, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી 21મી સુધી ફાયદાની વાત જાણવા મળશે.  નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સામાજીક કાર્ય કરવાથી આનંદમાં રહેશો. રોજના કામ વીજળીવેગે પૂરા કરશો. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરજો. આપેલા પ્રોમીસ પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. 29,…

  • નીરંગદીનનો ઈજેલો નીરંગ

    હવે આ બરજીસી (ભ્રેસ્પતી)ના ગૃહના શ્રેષ્ઠ આદર ફ્રોબાની અશોઈના બ્લુ સ્તોતથી ભરપુર ખાસ્તર (વીજળીક શક્તિ)ને લાંબો વખત એમની એમ આબેઝરમાં (ગઓ-મએચમાં)મર્જ થયેલી યાને સચવાયેલી અને જળવાયેલી રાખવાને વાસ્તે તથા બરશ્નુમ તથા નાહાન જેવી ક્રિયાઓ વખતે પીવાના ઉપયોગમાં લેવાને વાસ્તે વરસ્યાજીના આબેઝર ઉપર નીરંગ-દીનના નામે ખાસ ક્રિયા જે ઘણી મોતેબર ક્રિયા છે તે કરવામાં આવે છે,…