આવાં અરદવીસુર અનાહિતાબાનુ, તેજસ્વી આવાં યઝદ

કાલે આવાં રોજ છે. દાદાર અહુરામઝદાએ કરેલી રચના, બધા હમદીનો ભીખા બહેરામના કુવા પર જઈ પ્રાર્થના કરશે. આવાં અરદવીસુર અનાહિતા બાનુ જે આપણા વહેતા પાણીની રક્ષા કરે છે જે અન્ય માનવજાત, પ્રાણીઓ, ઝાડ-પાન તથા પ્રવાહી જીવનને ટકાવી રાખવા અત્યંત જ‚રી છે. આપણે જરથોસ્તીઓ પ્રકૃતિના તમામ સ્વ‚પો જે દૈવી ઉર્જા સાથે આવ્યા છે તેમની પ્રાર્થના દ્વારા દાદાર અહુરામઝદાની પ્રાર્થના કરીએ છીએ આવા યઝદને ખાતરી છે કે આપણે સુરક્ષિત છીએ કારણ વહેતા પાણીમાં દાદાર અહુરમઝદની શક્તિઓ છુપાયેલી છે અને આપણે આપણા જીવનમાં આનંદ, સારા સ્વાસ્થ્ય, સમૃધ્ધિથી સુરક્ષિત છીએ. આવાં નીઆએશ કહે છે કે ‘હું અહુરા મઝદા, અરદવીસુરાના શક્તિશાળી બળનો રચનાર છું.’

આવાં શબ્દ એ અવેસ્તન શબ્દો ‘આપસ’ અને ‘આપમ’ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘પાણી.’

‘અરદવી’ વર્ણવે છે હિવાઈન દેવદૂતની ક્ષમતા જે આપણને આધ્યાત્મિક અને સંપૂર્ણ ભૌતિ તરફ દોરી લઈ જાય છે.

‘સુરા’ તેના હથિયારોનો ઉલ્લેખ કરે છે વહેતા પાણી જેમાં છલકાતા ઈલેકટ્રોમેગ્નેટિક દળોનો સમાવેશ થાય છે.

‘આવાં યશ્ત’ અથવા ‘આવાં નીઆએશ’ની માત્ર હાવન, રપીથવન અને ઉજીરન ગેહમાંજ પ્રાર્થના કરવી જોઈએ કારણ નકારાત્મકતા સમીસાંજ પછી પ્રાણીસ્ત્રોત નજીક પ્રવર્તે છે.

આવાં યઝદ જેમણે સોનાથી એમ્બ્રોઈડરી કરેલું આવરણ પહેરેલ છે જેના કાનમાં સોનાના ઈયરિંગ્સ છે જેના ચાર ખૂણાઓ છે. તે ચાર ઘોડાવાળા રથ એટલે કે પવન, વરસાદ, વાદળ અને કરાનો વરસાદવાળા રથ પર બીરાજમાન છે. અને તેમને આબોહવાના કોઈ તત્વોનો અવરોધ નડતો નથી.

અમા‚ં હૃદય આવાં યઝદ માટે  રાજમહેલ સમાન છે કારણ અમે જરથોસ્તી ધર્મનું પાલન કરનાર છીએ અને અમારા હૃદયમાં છે ફકત સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો જેનું અમે હંમેશા પાલન કરીએ છીએ.

Similar Posts

  • નવા વર્ષમાં કૃતજ્ઞતા!

    એક નવા દેખાવ અને ઉંડાણ પૂર્વક કૃતજ્ઞતા સાથે નવા વર્ષમાં ચાલો વધુ એક સકારાત્મક પગલું ભરીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યક્તિગત રીતે જાગૃતિ આવી છે. આપણી પસંદગીઓ આપણા પર્યાવરણ પર શું અસર કરે છે તેનાથી અજાણ રહીને આપણે જીવવાનું ચાલુ રાખી શકતા નથી. કુદરતી સંસાધનો એ આધારસ્તંભ છે જેના પર માનવજાતના ભવિષ્યનો આધાર રાખે છે. જેમ…

  • હસો મારી સાથે

    જંગલમાં એક સિંહ અને આખલા એ વાતોનો ડાયરો જમાવ્યો… વાતો કરતાં કરતાં રાત પડી ગઈ, સિંહ ઉભો થઈ ગયો ‘ચાલ હવે હું ઘરે જાઉં છું.’ આખલો કહે ‘અરે બેસ ને યાર, મહેફિલ ખુબ સરસ જામી છે.’ સિંહ કહે ‘તારે ઠીક છે તારા ઘરે ગાય છે, મારા ઘરે તો સિંહણ છે….છોતરા કાઢી નાખે.’ *** લાલુભાઈ હજામની…

  • Avaan Ardvisur Anahita Banoo, Glorious Avaan Yazad

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Tomorrow being Avan Roj, Hum Bandagi prayers will be recited at the Bhikha Behram Well to venerate Ahura Mazda’s creation, the Divine Angel Avan Ardvi Sur Anahita Banoo – the protector of flowing water and all other fluids essential for survival, that in the Aquatic bodies on Earth, in mankind, animals, foliage and…

  • |

    અરબાબ હોર્મોઝ હવેલીમાં ગ્રાફિક ડિઝાઇનનું ઈરાની મ્યુઝિયમ

    ગ્રાફિક ડિઝાઇનનું ઈરાની મ્યુઝિયમ એશિયાનું પ્રથમ મ્યુઝિયમ છે જે ગ્રાફિક ડિઝાઇનને સમર્પિત છે. તેહરાનપાર્સ, તેહરાનમાં અરબાબ હોર્મોઝ મેન્શનમાં સ્થિત, આ સંગ્રહાલયના સંગ્રહમાં ઈરાની ગ્રાફિક ડિઝાઈનના ઈતિહાસ સાથે સંબંધિત દરેક વસ્તુ છે. અરબાબ હોર્મોઝ બિલ્ડીંગની ઐતિહાસિક સુસંગતતા નોંધનીય છે કારણ કે તે હોર્મોઝ આરશ (ઉર્ફે અરબાબ હોર્મોઝ) નામના અગ્રણી ઝોરાસ્ટ્રિયન પરોપકારીનું અગાઉનું નિવાસસ્થાન હતું. પહલવી યુગ…

  • જરથુસ્ત્ર: માનવજાતના મસીહા

    અહુરા મઝદાએ મહાન જરથુસ્ત્રને સમગ્ર માનવજાની ઉપર મુકયા. તેઓએ ચમકીલા-ગૌરવશાળી તિશ્ટ્રયની જેમ જ જીવનના પથ પર દીવાદાંડી સમાન કાર્ય કર્યુ. તેઓએ હમેશા સત્ય સચ્ચાઈ અને ભલાઈનો જ રાહ લીધો. જરથુસ્ત્રે ધ્રુવના તારા સમાન માનવની શોધ છે. તેઓ માનવીના જીવનના પ્રકાશ સમાન છે. તેઓ સતત પ્રભાવ પાથરીને ઉજાસને વધારે છે. તેઓ આનંદ-શાંતિ-આશા અને જીવનનો શાશ્ર્વત બોધ…

  • દસ્તુરજી અસ્પંદિયાર દાદાચાનજીનું નિધન

    22મી ઓક્ટોબર, 2021ના રોજ, સમુદાયે તેના આદરણીય ધાર્મિક નેતા અને વિદ્વાન – દસ્તુરજી એરવદ અસ્પંદિયાર દાદાચાનજીને ગુમાવ્યા – જેઓ આપણા ગૌરવશાળી ધર્મ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને સેવા માટે જાણીતા હતા. પારસી વિદ્વાન અને ઇતિહાસકાર, નોશીર દાદરાવાલાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે એરવદ અસ્પંદિયાર દાદાચાનજીનું નિધન પારસી જરથોસ્તી સમુદાય માટે દુ:ખદ ખોટ છે. તેઓ પારસી ધર્મના ઉચ્ચ…