જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ ઓકટોબરની ૨૯મી તારીખે થયો હોય તો…

તમે તમારી તર્કશક્તિ અને બુધ્ધિપૂર્વકની ઘડેલી યોજનાને અમલમાં મૂકવાથી પૈસો મેળવી શકશો. તમારી ભલમનસાઈનો લાભ બીજા ઉઠાવશે. પ્રવાસમાં તકલીફ થશે. પરદેશગમન એટલે કે ફોરેન ટ્રાવેલ થશે. એમાંથી ખૂબ સારો લાભ થશે. જે કાર્ય તમે હાથમાં લેશો એને પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરશો. બીજાના દુ:ખે દુ:ખી અને બીજાના સુથે સુખી એવો તમારો લાગણીવાળો સ્વભાવ છે. વિચારો સ્વતંત્ર ધરાવશો. મહત્વના નિર્ણયો વખતે ઉદાસ કે ગમગીન થઈ જતાં હશો અથવા તમારી ધારણા પ્રમાણે કાર્ય ન થતાં કે ફળ ન મળતાં તુરંત ગુસ્સો કે તિરસ્કાર આવી જતો હશે. એના પર કાબૂ રાખવાની જ‚ર પડશે. તમે પ્રેમ, લાગણી વગેરે તત્વોને ખૂબ સારી રીતે સમજશો, જેથી પ્રેમપ્રકરણની અસર તમારા જીવનમાં જ‚ર જણાશે. સાહિત્ય, કવિતા, ગઝતલ, સંગીત, પાણી-એકસપોર્ટ-ઈમ્પોર્ટ વગેરેથી ધનલાભ થાય. કપડાં તેમ જ મોજશોખના વ્યાપારથી પણ લાભ થાય. શારીરિક બાબતમાં આંખ, નાક, કાન, છાતીના રોગોથી તેમ જ શરદીથી સંભાળવું.

શુભરંગ: લીલો, આસમાની, શુભનંગ: મોતી, મૂનસ્ટોન

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૭, ૧૧, ૧૬, ૨૦, ૨૫, ૨૯, ૩૪, ૪૩, ૪૭, ૫૨, ૫૬, ૬૧, ૬૫, ૭૦, ૭૯.

– નુપુર

Similar Posts

  • મહેરગાન

    2 ઓક્ટોબર, 2022 એ ફસલ (ફસલી) અથવા મોસમી કેલેન્ડર મુજબ માહ મહેરનો રોજ મહેર છે. મેહેરેગાન મેહેર યઝાતાની ઉજવણી કરે છે, જે અંધકારને દૂર કરે છે અને જીવનની શરૂઆત કરે છે. અવેસ્તામાં, મહેર યઝાતાને મિથરા તરીકે ઓળખવામાં આવે છે – શપથ, વચનો, કરારો, બોન્ડસ, મિત્રતા અને પ્રેમની અધ્યક્ષતા કરતી દિવ્યતા. બીજા શબ્દોમાં કહીએ તો, મિથરા…

  • હિંદમાં આગમન થયું, તેની અગાઉનાં બનાવો

    કુદરતમાં જે કાંઇ સાચુ હોય તેવુ જ્ઞાન મેળવવું તે કાંઇ ગુનાહ નથી. કારણ ઇનસાનનો એજ ખવાસ છે કે આદશ પછવાડે તે ખેંચાય પછી ભેલેને તે પૂર્ણ રીતે અમલમાં નહિ મુકાય. ધાર્મિક જ્ઞાન બે કીસમનાં હોઈ શકે છે: (1) ફકત જાણવા માટે (2)અમલમાં મુકવા માટે. ફકત જાણવા માટેનુ જ્ઞાન દીન યાને ધર્મ ઉપર આંધળો નહિ પણ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 June, 2018 – 15 June, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કોઈ કામમાં મુશ્કેલી નહીં આવે. મનને શાંત રાખીને કામ કરવામાં આનંદ આવશે. હાલમાં લીધેલા ડીસીઝન  ખરાબ સમયમાં સારૂં ફળ આપીને રહેશે. ઘરવાળાની વાત  ઈશારાથી સમજી લેશો. બીજાની ભલાઈનું કામ કરી દુવા મેળવશો. મુસાફરીનું આયોજન…

  • માં તે માં

    કાળ બદલાયો, કાળજું બદલાયું કે કિસ્મત બદલાયું… જે કહો તે, પણ.. જે સંસ્કૃતિમાં પિતાના એક વચને ’રામ’ રાજ્ય છોડી દે. એ જ દેશમાં, દીકરાએ બાપને રેમન્ડ છોડાવી દીધું. 12000 કરોડથીય વધુ રૂપિયાના રેમન્ડ ના વિરાટ સામ્રાજ્યને ઊભું કરનારા, વિજયપત સિંઘાનિયાને એમના દીકરાએ ઘર બહાર રખડતા, ને લારી પર પાઉંભાજી ખાતા, ને 300 રૂપિયાની ઓરડીમાં રહેતા…

  • મહેનત કરતા લોકોનો દોસ્ત ઉપરવાળો છે

    એક દિવસ હુ ઘરે એકલો હતો એટલે રાત્રે મેં કંઈક સારું ભોણું ખાવાનું વિચાર્યું, જેથી હું એક સારી રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો. મેનુ જોઈને મેં વેઈટર ને અમુક વસ્તુઓ ઓર્ડર કરી અને મોબાઇલમાં જોતો હતો ત્યા 20 મિનિટ બાદ અમુક લોકોનું એક ગ્રુપ આવ્યું અને તેઓએ પણ વેઈટર ને ઓર્ડર કર્યો. આશ્ચર્યની વાત એ હતી…

  • યાસ્મીન જાલ મિસ્ત્રીને મીસીસ વર્લ્ડ ઈન્ટરનેશનલનો તાજ પહેરાવ્યો

    5મી જૂન, 2022ના રોજ, વર્લ્ડ ઈન્ટરનેશનલ બ્યુટી પેજન્ટ મુંબઈમાં, ગતિશીલ અને ખૂબસૂરત બિઝનેસ વુમન અને ઉદ્યોગપતિ, જે આપણા સમુદાયમાં સમાજ સેવા પ્રત્યેના તેમના જુસ્સા માટે જાણીતા છે એવા યાસ્મીન જાલ મિસ્ત્રી જેમને પ્રતિષ્ઠિત મીસીસની 2022ની આવૃત્તિમાં મીસીસ વર્લ્ડ ઈન્ટરનેશનલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. પેજન્ટ જીતવા માટે તેમના સાથી 52 ફાઇનલિસ્ટને હરાવી, ફોટો જેનિક તાજ જીતવાની…