જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ ઓકટોબરની ૨૯મી તારીખે થયો હોય તો…

તમે તમારી તર્કશક્તિ અને બુધ્ધિપૂર્વકની ઘડેલી યોજનાને અમલમાં મૂકવાથી પૈસો મેળવી શકશો. તમારી ભલમનસાઈનો લાભ બીજા ઉઠાવશે. પ્રવાસમાં તકલીફ થશે. પરદેશગમન એટલે કે ફોરેન ટ્રાવેલ થશે. એમાંથી ખૂબ સારો લાભ થશે. જે કાર્ય તમે હાથમાં લેશો એને પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરશો. બીજાના દુ:ખે દુ:ખી અને બીજાના સુથે સુખી એવો તમારો લાગણીવાળો સ્વભાવ છે. વિચારો સ્વતંત્ર ધરાવશો. મહત્વના નિર્ણયો વખતે ઉદાસ કે ગમગીન થઈ જતાં હશો અથવા તમારી ધારણા પ્રમાણે કાર્ય ન થતાં કે ફળ ન મળતાં તુરંત ગુસ્સો કે તિરસ્કાર આવી જતો હશે. એના પર કાબૂ રાખવાની જ‚ર પડશે. તમે પ્રેમ, લાગણી વગેરે તત્વોને ખૂબ સારી રીતે સમજશો, જેથી પ્રેમપ્રકરણની અસર તમારા જીવનમાં જ‚ર જણાશે. સાહિત્ય, કવિતા, ગઝતલ, સંગીત, પાણી-એકસપોર્ટ-ઈમ્પોર્ટ વગેરેથી ધનલાભ થાય. કપડાં તેમ જ મોજશોખના વ્યાપારથી પણ લાભ થાય. શારીરિક બાબતમાં આંખ, નાક, કાન, છાતીના રોગોથી તેમ જ શરદીથી સંભાળવું.

શુભરંગ: લીલો, આસમાની, શુભનંગ: મોતી, મૂનસ્ટોન

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૭, ૧૧, ૧૬, ૨૦, ૨૫, ૨૯, ૩૪, ૪૩, ૪૭, ૫૨, ૫૬, ૬૧, ૬૫, ૭૦, ૭૯.

– નુપુર

Similar Posts

  • ગોપાતશાહ સાહેબ

    જ્યારથી ઈરાનશાહને ઉદવાડા ખાતે તાજેતરમાં સમારકામ કરાયેલ અને નવીનીકરણ કરાયેલ મુખ્ય ઈમારતમાં પુન: ગાદી પર બેસાડવામાં આવ્યો છે ત્યારથી પવિત્ર આતશ બહરામના પ્રવેશદ્વારની રક્ષા કરતા પાંખવાળા, માનવ માથાવાળા બળદના મહત્વને સમજવામાં નવો રસ જાગ્યો છે. તારદેવ ખાતે બોયસ અગ્યારીના પ્રવેશદ્વાર પર પાંખવાળા માનવ-માથાવાળા બળદ પણ જોવા મળે છે. માણેકજી શેઠ અગ્યારી અને વચ્ચા અગ્યારી, બંને…

  • ભય: કોવિડ-19 કરતા વધારે ઘાતક છે

    આપણે એક રોગચાળાની વચ્ચે છીએ, જેમાં શહેરો નહીં પણ સમગ્ર દેશ બંધ છે. કેટલાક એવા વિસ્તારોમાં રહે છે કે જે કોરોનાવાયરસથી પ્રભાવિત છે અને તેને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે, તો બીજાઓ આગળ શું થશે તેના ડરથી જીવે છે. મોટાભાગના લોકો માટે, આ રોગચાળાની આસપાસની અનિશ્ચિતતાને નિયંત્રિત કરવી સૌથી મુશ્કેલ છે જો કુટુંબનો સભ્ય…

  • શાહનામાની સુંદરીઓ

    જાલેજરની બાનુ રોદાબે એવા વિચારમાં સામે પોતાના દરબારીઓની અને સેતારેશનાસોની એક મિજલસ બોલાવી અને તેઓની સલાહ લીધી. તેણે કહ્યું કે ‘આતશ અને પાણી જેવાં બે ગોહરોને હું સાથે મેળવું, તો તેનું પરિણામ કમબખ્તીમાં આવશે, કારણ કે ફરીદુન અને જોહાક વચ્ચેના લડાઈ જાણે કયામત સુધી ચાલશે. માટે સેતારાની ચાલ જોઈ મને સલાહ આપો.’ સેતારેશનાસોએ સેતારાની ચાલ…

  • હસો મારી સાથે

    એક મિત્રને વેલણથી બચવા માટે મેં સલાહ આપી કે, રોટીમેકર લઇ લે. 5-6 દિવસ પછી એનો ફોન આવ્યો વોશીંગ મશીન કઈ કંપનીનું સારું આવે છે? હવે તો ધોકા મારે છે. *** દર્દી: હું તો એટલો મોદી ભક્ત થઈ ગયો છું ને કે મારા શરીરમાં એક જગ્યાએ નાનું કમળ ઉગ્યું છે. ડોકટર: અરે ગધેડા, એ કમળ…

  • રંગોની ઉજવણી એટલે હોળી

    દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં  હોય છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની…

  • શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

    પેલા કરામતી ઘોડાની કિમ્મતના બદલામાં રાજકુંવરીના હાથની થયેલી વિચિત્ર માંગણી સાંભળી સૌ દરબારીઓ તેની મૂર્ખતા પર ખડખડ હસી પડયા! પણ બાદશાહનો શાહજાદો ફિરોઝશાહ તો, પોતાની બહેનના હાથની માગણી આવી નફફટાઈથી ભર દરબારમાં થયેલી જોઈ, ગુસ્સાથી લાલપીળો થઈ ગયો! તેને એમ લાગ્યું કે આ પરદેશીએ તો તેનાં રાજકુટુંબનું હડહડતું અપમાન કર્યુ હતું! અને આ કાંઈ હસી…