જરથુસ્ત્ર: માનવજાતના મસીહા

Dasturji Dr. Manekji Naserwanji Dhalla
Dasturji Dr. Manekji Naserwanji Dhalla

અહુરા મઝદાએ મહાન જરથુસ્ત્રને સમગ્ર માનવજાની ઉપર મુકયા. તેઓએ ચમકીલા-ગૌરવશાળી તિશ્ટ્રયની જેમ જ જીવનના પથ પર દીવાદાંડી સમાન કાર્ય કર્યુ. તેઓએ હમેશા સત્ય સચ્ચાઈ અને ભલાઈનો જ રાહ લીધો.

જરથુસ્ત્રે ધ્રુવના તારા સમાન માનવની શોધ છે. તેઓ માનવીના જીવનના પ્રકાશ સમાન છે. તેઓ સતત પ્રભાવ પાથરીને ઉજાસને વધારે છે. તેઓ આનંદ-શાંતિ-આશા અને જીવનનો શાશ્ર્વત બોધ આપે છે. એ એક પથ્થર છે જેના થકી જીવનનૈયા મનુષ્ય પાર કરે છે. તેઓ સચ્ચાઈને પ્રેરે છે જેમાં ઘાતકીપણાનો પડછાયો પાછળ રહી જાય છે. અર્પૂણ જગતમાં તેઓ એક આદર્શ સંપૂર્ણત્વ છે. તેઓ સર્જનની પરિપૂર્ણતા અને દ્રષ્ટાંત છે. જીવનની શ‚આત અને અંત છે. તેઓ માનવજાતના સર્વોચ્ચ અને આદર્શ છે.

જરથુસ્ત્રને જેઓ જુએ છે તેઓ અહુરા મઝદાને જુએ છે. તેઓને ઓળખે છે તે જ તેમને પિછાણે છે. તેમને સમજવા એટલે તમોને સમજવા તેમને અનુસરવા એટલે તમોને અનુસરવા તમોને ચાહવા એટલે તેમને ચાહવા.

જરથુસ્ત્રના બોધને હું મારા જીવનમાં ઉતારીશ. હું તેમને સમર્પિત રહીશ. હું તેમને મારા જીવન માટે દ્રષ્ટાંત‚પ માનીશ મારા મનમાં તેમની છાપ અંકિત રહેશે કે જરથુસ્ત્ર મારા માટે માર્ગદર્શક છે. શક્તિ આપે છે અને મારી ઈચ્છાને વાળે છે, કોઈ ડર વગર હિંમતથી તેમને અનુસરીશ. હું તેમને જ અનુસરીશ મારા જીવનના દરેક તબકકે હું તેમને માનીશ.

હું તેમના પગલાને અનુસરીશ. હું તેમના માટે જીવીશ, હું મારા કાયમી સાથીદાર તરીકે જરથુસ્ત્રને મારા પયગમ્બર, મારા મિત્ર મારા માર્ગદર્શક, મારા વાલી, મારી આશા, મારી જિંદગી, મારો પ્રકાશ, અહુરા મઝદા.

Similar Posts

  • પ્રિત કરે પુકાર

    દેવાંગે સેક્ધડ એ.સીના ડબ્બામાં ચારે બાજુ નજર ફેરવી લીધી છેલ્લા સાત વર્ષના અનુભવના આધારે એને ખ્યાલ આવી ગયો કે પહેલા કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બહેનની પર્સમાં સારા એવા પૈસા છે. પણ એ બહેનની જાગૃત સ્થિતિ છે એટલે એ પર્સ લેવામાં ઘણી મહેનત કરવી પડે. અમદાવાદથી સુરત સુધીમાં વાત જામે નહીં! એ કમ્પાર્ટમેન્ટમાં બીજી બે બહેનો પણ હતી…

  • શિરીન

    ‘પણ…પણ ફિલ, તેમાં મારા ભાઈનો શું વાંક?’ ‘વેલ, હંમેશ એકની શિક્ષા બીજાને ખમવી પડતી હોવાથી, હું મારા પૈસાનાં જોરે તથા લાગવગથી જ‚ર જ એને પકડાવી આપી જેલમાં ધકેલી આપીશ તોજ રહીશ.’ તે ગરીબ બાળા ડચકાંઓ ખાઈ રહી. તેણીનું કોમળ જિગર જ જાણે ભાંગીને ભૂકો થઈ જતાં માલમ પડયું. હાલમાં તેણીનો વહાલો ભાઈ તેણીને હૈયે આવી…

  • સુલતાન આહમદના રાજ્યમાં પ્રજા સુખી અને આબાદ બની!

    ઘરે આવી તેણે પરીનબાનુને વાત કરી પરીનબાનુ કહે અરે એમાં શું? એમ કહી એક દાસીને બોલાવી કબાટમાંથી એક ડાબલી લઈ આવવા કહ્યું. ડાબલી આવતાં પરીનબાનુએ તે ડાબલી આહમદના હાથમાં મૂકી કહ્યું, નલ્યો આ તંબુ! તમારા બાપને આપજો!થ આહમદે કહ્યું નશા માટે તું આજ આમ મારી મશ્કરી કરે છે? મારો બાપ જો જાણશે હું તેની મશ્કરી…

  • વધુ પડતું દ્રાક્ષનું સેવન લાવે છે ગંભીર બીમારીઓ!!

    ખાસ કરીને ઉનાળાની સીઝનમાં દરેક વ્યક્તિને દ્રાક્ષ ખાવાનું પસંદ હોય છે. આ સીઝનમાં મળતી દ્રાક્ષમાં એન્ટીઓકસીડેન્ટ, મિનરલ્સ, વિટામિન્સ, ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. કાળી દ્રાક્ષના સેવનથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે એનું એક માત્ર કારણ આ પણ છે. પરંતુ જો દ્રાક્ષનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવેતો તેની ઘણી બધી આડઅસર થઈ શકે છે. દ્રાક્ષનું વધુ પ્રમાણમાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    29th August – 04th September, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તમારા અટકેલા કામ ફરીથી શરૂ કરી શકશો. જે પણ કમાશો તેમાંથી ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારા કરેલા કામનો બદલો મળી જશે. મિત્રો તરફથી માન સન્માન સાથે સાચી…

  • ન જાણ્યું જાનકી નાખે

    ‘ચાલોને હવે આપણે અમરિકા જઈએ ‘શાહ સાહેબના પત્ની દિવ્યાબહેને પતિ સામે જોઈને માગણી મૂકી. તમે તો કહેતા હતા કે રિટાયરમેન્ટ પછી આપણે અમેરિકા બહેનના ઘરે જ રહીશું. ‘જઈશું’ શાહ સાહેબે પત્નીની માગણીને સ્મિતના થાળમાં મૂકીને પાછી વાળી, ‘પણ સમય આવે ત્યારે સમય તો આવી ગયો. દિવ્યાએ કહ્યું તમે રિટાયર્ડ થયા અને બે વરસ વીતી પણ…