સીનિયર સિટિઝનને લક્ષમાં લેવા જેવું

‚સ્તમ આજે ૭૫ વર્ષ વટાવી ચુકયા હતા. બેન્કમાં નોકરી કરતા હતા એટલે પેન્શન તો આવતું જ હતું. એમણે એમના બાળકોની પરવરીશ પણ ઘણી જ સારી રીતે કરી હતી. સવારે ગાર્ડનમાં જ્યારે તેઓ અને તેમના મિત્રો જમા થતા ત્યારે એક દિવસ એમણે હસી ને કહ્યું,  જુઓ, ભાઈ, મારા આ બંને પુત્રો રોજ મારાં ખબરઅંતર પૂછવા આવે છે. આમ તો હું મા‚ં બધું કામકાજ કરી લઉં છું. પણ ક્યારેક જ‚ર પૂરતું કામ હું એમને પણ સોંપું છું. બંને દીકરા ભૂલ્યા વિના મેં સોંપેલું કામ અચૂક કરી આવે છે. હવે જો હું એમણે મારા માટે કરેલો ખર્ચ ચૂકવી ન આપું તો વહેલામોડા ક્યારેક એમના મનમાં એવો ભાવ પેદા થાય ખરો કે દર વખતે પપ્પા મને જ કામ સોંપે છે અને મારે જ ખર્ચ કરવો પડે છે. બીજા ભાઈ પણ પપ્પાના ખર્ચનો આવો ભાર ઉપાડવો જોઈએ, એવો ભેદભાવ એના મનમાં પ્રગટે, મારી પાસે પૂરતા પૈસા છે એટલે જો હું એને એણે ખર્ચેલી રકમ પાછી આપું તો દર વખતે મા‚ં સોંપેલું કામ કરવામાં બંનેમાંથી એકેયના મનમાં કોઈ પ્રકારનો આવો ભાવ પેદા જ ન થાય. બંને હોંશપૂર્વક મા‚ં કામ કરે. અને અંતે હું એમને જે કંઈ આપું છું એ મારી હયાતી પછી એમનું જ છે ને! એ રકમ એમને પહેલાં મારા ખર્ચના માટે આપું છું એમાં ખોટું શું છે?

‚સ્તમે પોતાના વ્યવહારિક વર્તનથી જે બોધપાઠ શીખવ્યો છે એ એમના વર્ગમાં આવતા તમામ વરિષ્ઠ નાગરિકોએ ધ્યાનમાં લેવા જેવો છે. આપણને ગમે કે ન ગમે, પરિવારમાં હોવું એક વાત છે અને માનવ પ્રકૃતિની મર્યાદા સમજવી એ બીજી વાત છે. એવા સંખ્યાબંધ કિસ્સાઓ આપણે જાણીએ છીએ કે દીકરાના લગ્ન થતાં બાપ અને દીકરા વચ્ચે થોડું અંતર તો આવી જ જાય છે અને કયારે કયારે સંબંધો એટલા વણસે છે કે પરસ્પર એકબીજાનાં મોં જોવાનું પણ પસંદ કરતા નથી. આ સમયે બધા જ પક્ષો જૂના સુસંવાદિતાનાં કાળમાં પોતે કેટલું જતું કર્યું હતું, પોતે કેટલું સહન કર્યું હતું  આવી અનેક નાની મોટી વાતો હક્કદાવાપૂર્વક યાદ આવતી હોય છે. પરતું બાપ હમેશા પોતાના પુત્રને સુખી જોવા માંગે છે જે તકલીફો તેણે સહન કરી હોય છે તે નથી ચાહતો કે પોતાના દીકરા પણ તકલીફો ભોગવે.

વૃદ્ધોનાં ચિત્તને પીડિત કરે એવી બીજી એક અવસ્થા એમની નવરાશ છે. તમારે હવે શું કામ છે? ત્યારે એનો અર્થ તો એટલો જ થતો હોય છે કે તમારી પાસે હવે કશું કામ નથી. તમારી પાસે કરવા જેવું કંઈ કામ નથી. આ વાત સાચી નથી. આર્થિક વળતરની અપેક્ષા વિનાનાં કેટલાંય કામો કરવા જેવાં છે, આર્થિક વળતર આપણને એક જાતનો સંતોષ પ્રેરે છે. જો સંતોષ કે આનંદ એ જ અંતિમ ઉદ્દેશ હોય તો આર્થિક વળતરની અપેક્ષા વિના પણ એ મેળવી શકે છે અને ખ‚ં કહીએ તો અહીંથી જ કામની શ‚આત થાય છે.

Similar Posts

  • આવાં અરદવીસુર અનાહિતાબાનુ, તેજસ્વી આવાં યઝદ

    કાલે આવાં રોજ છે. દાદાર અહુરામઝદાએ કરેલી રચના, બધા હમદીનો ભીખા બહેરામના કુવા પર જઈ પ્રાર્થના કરશે. આવાં અરદવીસુર અનાહિતા બાનુ જે આપણા વહેતા પાણીની રક્ષા કરે છે જે અન્ય માનવજાત, પ્રાણીઓ, ઝાડ-પાન તથા પ્રવાહી જીવનને ટકાવી રાખવા અત્યંત જ‚રી છે. આપણે જરથોસ્તીઓ પ્રકૃતિના તમામ સ્વ‚પો જે દૈવી ઉર્જા સાથે આવ્યા છે તેમની પ્રાર્થના દ્વારા…

  • ઝોરાસ્ટ્રિયન ફોલ ફેસ્ટિવલ

    ઝોરાસ્ટ્રિયન ફોલ ફેસ્ટિવલ, ફસલ (મોસમી) અથવા ફસલી કેલેન્ડર મુજબ, મહેર માહનો મહેર રોજ આ વર્ષે 2જી ઓક્ટોબર, 2022ના રોજ આવે છે અને ઉનાળાના અંત અને પાનખરની શરૂઆતની યાદમાં મેહરગાનના તહેવાર તરીકે ઉજવવામાં આવશે. ડો. સર જીવનજી મોદી માનતા હતા કે આદર્શ રીતે મહેરેગાનનું જશન પાનખર સમપ્રકાશીયના દિવસે થવું જોઈએ. માહ મહેર અને રોજ મહેર પર…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    02 June, 2018 – 08 June, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની કૃપાથી મનમાં શાંતિ રહેશે. તમે જે પણ ડિસીઝન લેશો તેમાં ચેન્જ નહીં કરો. તમે તમારા બધાજ કામ સફળ બનાવશો. મુસાફરીનો ચાન્સ મળશે. ચંદ્રની કૃપાથી ઘરની વ્યક્તિને જરાબી નારાજ થવા નહીં દો. 25મી જૂન સુધી થોડી રકમ બચાવી ઈનવેસ્ટ અવશ્ય કરજો. 101નામ…

  • યંગ રાથેસ્ટાર્સને અભિનંદન

    દર વર્ષે દાદર, મુંબઇના યંગ રથેસ્ટાર્ર્સ સમિતિના સભ્યો ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ જરથોસ્તી પરિવારોને મદદ અને ટેકો આપવા માટે પહોંચે છે. 1942માં સ્થપાયેલ એન જી ઓ – યંગ રથેસ્ટાર્ર્સ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં તેના વાર્ષિક અનાજ વિતરણ દ્વારા 30 વર્ષથી સતત ઉત્કૃષ્ટ પરોપકારી સેવા પૂરી પાડી રહી છે. તાજેતરમાં જ આ ભલા સમરટિયન્સો દ્વારા અનાજવિતરણ…

  • મેંગો કસ્ટર્ડ હલવો

    સામગ્રી: 1 વાટકી કેરીનાં પીસ, 1/2 વાટકી ખાંડ, 1/2 વાટકી કસ્ટર્ડ પાવડર 4 એલચી નો પાવડર, 6 કાજુ, 6 બદામ, 10 પિસ્તા, 15 કિસમિસ. રીત: પેલા ખાંડને મિક્સચરમાં પીસી લેવી હવે એમાં કેરીનાં પીસ નાખી ફરી પીસી લેવુ, હવે એમાં જ કસ્ટર્ડ પાવડર નાખી ફરી એક વાર પીસી લેવુ હવે તૈયાર પલ્પ ને કડાઈમાં લઇ…

  • ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

    ગુશ્તાસ્પે પોતાના બાપ લોહોરાસ્પ પાસે તખ્ત માંગવુ બાપની શીખામણના આ શબ્દોથી ગુસ્સે થઈ ગુશ્તાસ્પ દરબાર છોડી ચાલી ગયો. ત્યાંથી તે થોડાક સેપાહોને સાથે લઈ હીન્દુસ્તાન તરફ નીકળી ગયો. લોહરાસ્પને એ બાબે ખબર પડી ત્યારે તે ઘણો દલગીર થયો અને પોતાના બીજા બેટા જરીરને તેની પાછળ મોકલી ગુશ્તાસ્પને પાછો તેડાવ્યો. વળી થોડા વખતમાં ઉપલાજ ખ્યાલથી ગુસ્સે…