કર્જતમાં લાયનોની ઉમંગ

18 જુન, 2017 ના રોજ, લાયન્સ પર્સી માસ્ટર, કેટી પટેલ, સાયરસ સુરતી અને લાયનના 45 સભ્યોએ ઉમંગની મુલાકાત લીધી હતી. ઉમંગએ બાલ આનંદનું વિસ્તર છે અને વિશ્ર્વ ચિલ્ડ્રન કલ્યાણ ટ્રસ્ટ જે ભારત હેઠળ ચાલે છે. માનસિક રીતે અક્ષમતા ધરાવતા સોળ બાળકોનું આ ઘર છે જ્યા તેમને વિવિધ તાલિમ આપવામાં આવે છે.

 

Similar Posts

  • ખોરદાદ સાલ મુબારક!

    આજે, શનિવાર 21 ઓગસ્ટ 2021 એ ફરવરદીન માહ અને ખોરદાદ રોજ છે જેને આપણે પરંપરાગત રીતે ખોરદાદ સાલ તરીકે ઉજવીએ છીએ. તે અશો જરથુસ્ત્રનો જન્મદિવસ ઉજવવાનો ઉત્સવનો દિવસ છે તે સાથે અન્ય લોકોને ખુશ કરીને અને યોગ્ય પસંદગીઓ કરીને આપણા જીવનમાં અપૂર્ણતાને પૂર્ણ કરીને સુખ પ્રાપ્ત કરવાના તેમના કાલાતીત સંદેશ માટે આપણા જીવનને ફરીથી સમર્પિત…

  • પાઈનેપલ કેક કુકરમાં

    સામગ્રી: 1 નંગ પાઈનેપલ (7-8 પીસ), 1 વાટકો મેંદો, 1/2 કપ તેલ, 1 કપ દહીં, 1 કપ ખાંડ, 1 પેકેટ ઇનો, જરૂર મુજબ દૂધ, 2 ડ્રોપ પાઈનેપલ એસેન્સ 6-7 નંગ ચેરી, કેરેમલ સીરપ માટે 1 કપ ખાંડ. રીત: સૌથી પહેલા કેરેમલ સીરપ બનાવવા માટે તપેલીમાં ખાંડ લઇ ધીમી આંચ પર ગરમ મૂકો. ફકત ખાંડ લેવાની…

  • Navsari Heritage Walks Boost Cultural Legacy

    A couple of months ago, the ‘Navsari Heritage Walks’ initiative was launched, conducted by INTACH and ParZor, along with local support by the Parsi Cultural Division of Garda Collage Trust, Navsari, with the aim of providing better understanding of Navsari’s rich cultural legacy to the people. INTACH Navsari Co-convener – Ruzbeh Umrigar, who is also…

  • પતંગનો પર્વ એટલે ઉત્તરાયણ

    મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાંસ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે 14 જાન્યુઆરીની…

  • Tata Airline ‘Vistara’ Lands In London After Seven Decades

    Seventy-two years after JRD Tata was among the 35 who flew Air India‘s first flight to Mumbai in June 1948, another Tata Group airline – Vistara – landed in the British Capital of London, on the morning of 28th August, 2020, making its much-awaited medium haul launch.  Air India was nationalised in 1953 and had operated its first flight…