પૈસો અને સ્વાર્થ

માણસનો સ્વભાવ પહેલેથી જ લોભી છે. ‘લોભને થોભ નહીં’. લોભની સાથે સ્વાર્થ વધે છે, અને આ લોભ અને  વાર્થ મોટા ભાગે પૈસા માટે વધુ હોય છે. ‘પૈસા જોઈને મુનિવર ચળે’. તેમ દરેક માણસ પૈસાને માટે સ્વાર્થી બની ગયો છે. પૈસાને ખાતર સગા પણ

પારકા થાય છે. ‘મા જુએ આવતો અને બૈરી જુએ લાવતો’ એ કહેવતમાં હવે સાસુ-વહુ બંને સાથે ઊતરે છે. દેશાભિમાન કે કુટુંબ- પ્રેમપ્રત્યેની લાગણી ઘટીને હવે ‘મારું-તારુ’ વધી ગયું છે. ‘જર, જમીન અને જોરુ એ કજિયાના છોરું’ એ મુજબ પૈસાથી કજિયાકંકાસ વધે છે. ‘પૈસા હાથનો મેલ છે’ એમ સમજી દરેક માણસ પૈસાનો વધુ પડતો લોભ છોડી દેશે તો સ્વાર્થવૃત્તિ પણ નીકળી જશે અને સઘળે ઠેકાણે સુખશાંતિનું સામ્રાજ્ય સ્થપાશે.

Similar Posts

  • |

    8th World Zoroastrian Youth Congress Update

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] The World Zoroastrian Youth Congress is one of the most crucial platforms that brings together and reinforces the unity and strength of our Zarthosti youth from across the globe. Parsi Times is delighted to be associated with this noble endeavour, by publishing quarterly updates about the 8th World Zoroastrian Youth Congress, which…

  • ઉદવાડા મફત વાઈફાઈ સુવિધા મેળવે છે!

    પારસી ટાઈમ્સ ગુજરાત સરકાર દ્વારા ઉદવાડાને એક મોડેલ ગામમાં ફેરવવાના વિવિધ પગલાં અને સુધારણા વિશે સમુદાયને હમેશા જ જણાવતું હોય છે. 2014માં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલો ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ કાર્યક્રમમાં દરેક સંસદ સભ્યે એક ગામ પસંદ કરી અને તેને એક મોડેલ ટાઉનમાં રૂપાંતરિત કરવાનું હોય છે. આ યોજના હેઠળ,…

  • સુખનું સરનામું

    રોશન જે અતિ ધનવાન અને સ્વરૂપવાન છે તે તેના ધણી અદી સાથે મોટા બંગલામાં રહે છે. નવરોઝના દિને તેણે એક પાર્ટીનું આયોજન કર્યુ સાંજે બધાએ પાર્ટી એન્જોય કરી જતા રહ્યા. રોશન પાસે બધુંજ હતું પરંતુ તે ખુશ નહોતી. આજે નવરોઝના દિને પણ તેના મનમાં શાંતિ નહોતી. ખબર નહીં પણ નવરોઝના બીજા દિને રોશન મર્સીડીઝ ગાડીમાં…

  • ઉદવાડામાં પાક ઈરાનશાહ સાહેબનું નવીનીકરણ કરાયું

    આપણા સમુદાયના આધ્યાત્મિક રાજા ઈરાનશાહનું તા. 14મી ડિસેમ્બર, 2021ના રોજ સમારકામ અને નવીનીકરણનું કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું. માહના રોજ હોર્મુઝદ (સુપ્રમ દિવ્યતાને સમર્પિત) પર પવિત્ર અગ્નિને ફરીથી પવિત્ર કરાયેલા ગર્ભગૃહમાં ફરીથી બિરાજમાન કરવામાં આવ્યા. અમરદાદ (શાશ્ર્વતતાના દિવ્યતાને સમર્પિત). અહુરા મઝદાના આશીર્વાદ પાક ઈરાનશાહ દ્વારા સમગ્ર સમુદાય અને આ વિશ્વ પર અનંતકાળ સુધી વરસતા રહે…

  • ડુંગરવાડીની બેનેટ બંગલીનું નવીનીકરણ

    26મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલ બેનેટ બંગલી (નંબર 5 અને 6) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંગલીના બંને હોલમાં બે જશન વાડિયાજી આતશ બહેરામના મોબેદો દ્વારા એક સાથે કરવામાં આવ્યા હતા. જશનની વ્યવસ્થા ડોનરો કાલાગોપી અને અડાજનીયા પરિવારો દ્વારા કરવામાં આવી હતી. જશન અને બંગલીઓના ઉદ્ઘાટનમાં ડોનરોના પરિવારો, બીપીપી ચેરપર્સન આરમઈતી તિરંદાઝ…

  • દુઆ નામ સેતાયશ્ની

    આપણે 2019ની છેલ્લા દિવસોની સફર કરી રહ્યા છે. ચાલો આપણે આપણું દૈનિક ફરજીયાત પૂર્ણ કરવા માટે અંતિમ પ્રાર્થનાથી પ્રારંભ કરીએ (ફરજિયાત દૈનિક પ્રાર્થના પાઠ) ‘દુઆ નામ સેતાયશ્ની’. હું પ્રાર્થના કરૂં છું કૃપાળુ, ક્ષમા કરનાર અને પરમ કૃપાળુ ભગવાન અહુરા મઝદાને આનંદની મહિમા આપું છું. અહુરા મઝદાના પવિત્ર નામની પ્રશંસા જે કાયમ હતો, કાયમ છે અને…