|

ખુશ રહેવા આટલું તો કરીજ શકો છો!

દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે. ખુશ રહેવાથી ઘણા રોગો દૂર રહે છે. તમે તણાવ લેશો તો તમારા રોગો પણ વધી જશે. જો તમે ખુશ રહેવા માટે સક્ષમ નથી અને હંમેશા તણાવમાં રહો છો તો આ રહ્યા ખુશ રહેવાના ઉપાય .

હકારાત્મક વિચારો રાખો: તમારા જીવનમાં કોઈ પણ બાબતે કેટલી પણ મોટી મુશ્કેલી આવે પણ તમે હમેશા પોઝિટિવ વિચાર રાખશો તો આનાથી તમારા જીવનમાં હકારાત્મક આવશે અને તમને મુશ્કેલીઓ સામે લડવાની હિંમત મળશે.

તમારા મનપસંદ સ્થળ પર જાવ: તમે તમારા માટે થોડો સમય કાઢી એવી જ્ગ્યા પર જાઓ જ્યાં તમને રાહત મળે. આ જ્ગ્યાએ જઈ તમે માનસિક શાંતિ અને ખુશી અનુભવશો.

અન્ય લોકો સાથે ખુદની તુલના ન કરો: એવુ ન વિચારો કે બીજો કેવો છે અથવા કે એ તમારા કરતા સારો છે આવા વિચારોથી તમારામાં હીન ભાવના આવશે. તમે માત્ર તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને વધુ સારી રીતે બનાવવાની દિશામાં કામ કરો. અન્ય લોકો સાથે તમારી જાતની તુલના ન કરવી .

તમારી સિદ્ધિઓની ઉજવણી: તમારી દરેક સિદ્ધિઓને સેલિબ્રેટ કરો, પછી ભલે એ નાની હોય કે મોટી, આવુ કરવાથી તમે ખુદને પ્રોત્સાહિત કરશો અને તમે વધુ આગળ વધી શકશો.

મનની વાત મનમાં ન રાખો: જો તમારા મનમાં છે તેને સ્પષ્ટરૂપે કહી દો. ઘણી વખત તમે તમારા મનની વાત કોઈને કહી નથી શકતા. જેથી તમને પછી ખેદ થાય છે. માટે કોઈ વાત મનમાં ન રાખવી.

Similar Posts

  • |

    બનાના પિનવ્હીલ

    સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, 6 કાચા કેળા, 2 ચમચી ખાંડ, આદું, મરચાની પેસ્ટ, અર્ધો કપ કોથમીર સમારીને, 2 લીંબુનો રસ, 1 ચમચી તજ, લવિંગનો ભૂકો,મીઠું, 1 ચમચી તલ, અર્ધુ નાળિયેરનું ખમણ, 2 ચમચી શિંગદાણાનો ભૂકો, તળવા માટે તેલ. રીત: કેળા બાફી લઈ છાલ ઉતારી છુંદી આંદુ લસણ મરચા, ખાંડ, લીંબુ, કોથમીર, મીઠું, તજલવિંગનો ભૂકો…

  • Come On, Engine!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]boxed[/otw_shortcode_info_box][otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Mumbai-based author of ‘Cherish The Natural Feeling’, Hoshang Dastoor, shares his over three-decades-rich wisdom in Design, Business Processes and Management, based on his personal experiences and evolution. Besides his love for writing, he has nurtured a lifelong passion for European classical instrumental music, presenting programs for twelve years. [/otw_shortcode_info_box] I…

  • Session on Dementia / Alzheimer’s Held By WE (WZCC)

    World Zarathusti Chamber of Commerce’s ‘Mumbai Chapter’ (WZCC) and its Women Entrepreneurs wing (WE) organised a session on ‘Alzheimer’s – Managing An Ageing Mind For Entrepreneurs and Professionals’ on 19th January, 2019, at the Indian Merchant’s Chamber. Attended by fifty members and guests, the objective of the workshop was to guide people to lead a…

  • ભગવાન પર વિશ્ર્વાસ કરો!

    કહેવાય છે કે જેનું કોઈ નથી તેની પાસે ભગવાન છે. જ્યારે કોઈ સાથ આપતું નથી, ત્યારે ભગવાનનો આધાર હોય છે. એક માણસ રણમાં ભટકતો હતો. અડધો દિવસ વીતી ગયો એને રસ્તાની ખબર ન પડી. તે રણમાંથી કેવી રીતે બહાર નીકળવું તે તેને સમજાતું ન હતું. તેનું ખાવા-પીવાનું બધું જ ખતમ થઈ ગયું હતું. તરસથી ગળું…

  • Parsi Tots Do Community Proud At Martial Arts Tourneys

    Panthaki Baug’s dynamic darlings – Jouyan Panthaki, Pearlyn Siganporia and Gianna Mistry – represented their school in Karate and Judo Championships and won medals in their respective age categories at the Yudansha Kobujitsu Karate Doh Federation – India (YKFF) Championship 2019, held at the Dadar Athornan Institute, on 11th August, 2019, under Shihan Jehangir Shroff…