સંબંધો જાળવવા એટલે શું?

હવે ધર્મ એટલે શું, તે બાબેની ઉપલી વ્યાખ્યામાં જે કહે છે કે જગત સાથે જગતના કર્તા સાથા સંબંધ જાળવવો તેનો અર્થ શું? સંબંધ જાળવવો, એટલે કે તેઓ તરફની ફરજો બજા લાવવી. કુલ જગત તરફ અને કુલ જગતમાં હું પાતે દરેક આદમી સમાયેલો છે અને તે જગતના કર્તા તરફ ફરજ બજા લાવવી એ ધર્મ પાળવા બરાબર છે, એ ધાર્મિક જીંદગી ગુજારવા બરાબર છે. એ સંપૂર્ણ જીંદગી ગુજારવા બરાબર છે.

ફરજ ચપળ નેકીઓનો ખ્યાલ આપે છે

ફરજ ગુજારવાનો આવો ખ્યાલ આપણને શીખવે છે કે આપણે શાંત નેકીઓથી સંતોષ પામવાનું નથી પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. હું હાથમાં માળા લઈ જપ કર્યા કરૂં. સાચ્ચુ બોલુ, સાચ્ચા કામો કરૂ, કોઈને દુ:ખ નહીં આપુ. એ સર્વ ભલી જીંદગીના કામો છે પણ તે પુરતા નથી તે સંપૂર્ણ નથી તે જીંદગીને સંપૂર્ણ બનાવતા નથી તે શાંત નેકીઓનાં કામ છે તે સાથે આપણે ચપળ નેકીના કામો કરવા જોઈએ. ચોકકસ હદમાં માળા ખુદાની જપ કરવી એ એક ભલુ કામ છે પણ આપણે પોતે માળા લઈ જપ કરી શાંત બેસી રહેવું નહીં. પણ ચપળ બની આપણી આજુબાજુ ઘણાઓને પણ ચોકકસ હદે માળા જપતા કરવા જોઈએ. જયારે હું કહુ છુ કે માળા જપતા કરવા એટલે એમ નહી કે તેઓને ફકત રામ રામ પોકારતા કરવા પણ મતલબ આ કે જ્યાં અહુરમઝદનો ડર નહીં રખાતો હોય ત્યાં અહુરમજદનો ડર રખાતો કરવો.

આપણે પોતે ભલા છીએ, સાચ્ચું બોલયે અને કર્યે છીએ તેથી આપણે સ્વર્ગમાં જઈશું, એવો શાંત વિચાર અધુરો ને ભુલભર્યો છે. અલબત્તે એમ કરવાથી આપણે બહેશ્તમાં એક પ્રકારની ચઢતી હાલતના પણ દરજ્જા છે. માટે જો કે આપણે બહેશ્તમાં જઈશું, તો પણ ચઢતા બહેશ્તમાં વધુ સંપુર્ણ બહેશ્તમાં જઈશું નહીં. આપણે બીજાંઓને પણ ભલાં કરવા તેઓને પણ સાચ્ચું વમાસ્તા અને બોલતાં અને ભલાં કામો કરતા કરવા. એમ કરવાથી આપણે ચઢતા બહેશ્તમાં જઈશું.

આજે આપણે રાહુનાએ સભાના આમંત્રીથી ભેગા મળ્યે છીએ. ત્યારે રાહનુમાઈના સંબંધમાં એ બાબતનો વિચાર કરો. આપણી સર્વની ફરજ છે કે આપણે પોતે ભલાં થવું, એટલું જ નહીં પણ ભલાઈના માર્ગમાં બીજાંઓની રાહુનામઈ કરવી. આપણા એક પુસ્તકમાં એક અસરકારક દાખલો મલે છે કે એક ધણી પોતાની ભલી વર્તણૂંકથી બહેશ્તમાં જતો હતો પણ ત્યાં તેની ધણીયાણીએ તેના કપડાની દામન પકડી તેને અટકાવ્યો એવું કહીને કે દુનિયામાં તુ જ એકલો ભલે માર્ગે ચાલ્યો તે શા કાજે રાહનુમાઈ કરી મને પણ ભલે માર્ગે ચલાવી કેમ નહીં?

Similar Posts

  • જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં જમશેદી નવરોઝની ઉજવણી

    સર જે.જે.ના પારસી વોર્ડમાં જમશેદી નવરોઝની ઉજવણીના 34 વર્ષ લાંબા શુભ વલણને ચાલુ રાખીને હોસ્પિટલે આ વર્ષે પણ, 21મી માર્ચ, 2023ના રોજ, વોર્ડમાં ચમકતી લાઈટો, ફૂલોના હાર અને ચોકના શણગારથી વોર્ડને જીવંત બનાવ્યો હતો. એક જશન સમારોહ કરવામાં આવ્યો હતો, જેમાં દિવંગત આત્માઓની યાદમાં તેમજ વર્તમાન રહેવાસીઓ માટે તંદરોસ્તી પણ કરવામાં આવી હતી. આ પછી…

  • Know Your Bombay

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you lesser known, amusing facts about our beloved Bombay. Explore this city’s history with these informational nuggets![/otw_shortcode_info_box] Kalina Home to a number of schools and colleges besides the Kalina Campus of Mumbai University, Kole-Kalyan, now known as Kalina (from the original name Kalliana), lies on a forested hillock called Rye,…

  • જેહાન માદન નાવર બન્યા

    12 વરસના જેહાન માદન, હુતોક્ષી અને ફરોખ માદનના દીકરા તા. 9મી જૂન 2017ને દિને ડીડી ઉમરીગર આદરિયાન, ફત્તેહગંજ, વડોદરામાં વિધિવત નાવર બન્યા હતા. એરવદ હોમાવઝીર ભેસાનીયા અને એરવદ કેરસી ભેસાનિયા દ્વારા આ ક્રિયાઓ કરવામાં આવી હતી. માદન કુટુંબ દ્વારા ટ્રસ્ટીઓ તેમના કુટુંબ અને આદરિયાનના સ્ટાફને તેમણે કરેલા સપોર્ટ માટે તેમનો આભાર માન્યો હતો.

  • ખોરદાદ સાલ મુબારક

    પારસી સમુદાયમાં ભગવાન ઝોરાસ્ટરના જન્મદિનને નાનું નવું વરસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે તેમને પહેલા પયગંબર તરીકે ઓળખીયે છીએ. જેમણે આપણને નૈતિક ધર્મ માટે દિશા આપી હતી આજે આપણો સમુદાય ભલે સૌથી નાનો હોય પણ ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ ભજવનાર આપણે પારસીઓ જ હતા. આદિવાસીઓની જાદુઈવિધીના પ્રભાવથી ઘેરાયેલા લોકોને છોડાવી અને એકમાત્ર ઈશ્ર્વર અહુરામઝદાને…

  • ઘરડાંઓનું સન્માન કરો!

    નોશીરનું કુટુંબ સંજાણમાં હળીમળીને સાથે રહેતુ હતુ. કુટુંબના દરેક સભ્યો જેમાં નોશીર, ખોરશેદ તેના બંને છોકરા, તેની વહુઓ અને બંનેને બે-બે એમ ચાર સંતાન સાથે રહેતા. ઘરમાં બધાને એક્બીજા સાથે ભળતુ અને હા કોઈ વખત નાની વાતમાં ટસમસ થતી પરંતુ બાકી બધા ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. નોશીરે પણ પાંચ વર્ષ પહેલા જ પોતાના…