જમશેદ ભગવાગરે શ્રીલંકામાં ગ્લોબલ યુથ ફેસ્ટિવલ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

સમુદાય અને દેશને ગોરવવંતો બનાવનાર બરોડાનો પચીસ વર્ષીય યુવાન જમશેદ ભગવાગરને શ્રીલંકાની સરકાર દ્વારા ઈન્ટરનેશનલ યુથ કોન્ફરન્સમાં તા. 25મી માર્ચ, 2019 થી તા. 3જી એપ્રિલ, 2019 સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરવા યૌવન પુરા – યુવાનોની સીટી શ્રીલંકાના હમબનતોતા શહેરમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વિશ્ર્વભરના સાત હજાર યુવાનો અને મહાનુભાવોની હાજરીમાં જમશેદ ભારત સરકાર દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા એક માત્ર આઠ ભારતીય પ્રતિનિધિઓમાંનો એક હતો. જમશેદને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગવર્નર – ઓ. પી. કોહલી તરફથી અભિનંદન પત્રો મળ્યા, જેમાં તેની ઉત્કૃષ્ટ સિદ્ધિની પ્રશંસા કરવામાં આવી હતી.
જમશેદ ખરેખર ઓલ-રાઉન્ડર એથલેટિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ, ટાટા સ્કોલરશીપ પ્રાપ્તકર્તા અને રાષ્ટ્રીય સ્તરે સ્કેટર છે. હાલમાં જમશેદ ગાંધીનગરના રાજ્ય યુથ બોર્ડ હેઠળ ગુજરાત સરકાર સાથે પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે.

Similar Posts

  • Thane’s Seth Cowasji Patell Agiary Celebrates 243rd Salgreh

       20th February, 2023 celebrated the glorious 243rd Salgreh of Seth Cowasji Patell Agiary, located in Thane. The trustees of the Thana Agiary Fund invited all Parsi/Irani Zoroastrian residents to partake of the celebrations. The evening programme started with a Maachi at the Agiary offered by Er. Adil Sidhwa at 4:15 pm, followed by the…

  • શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

    દંતકથા અનુસાર, ઐતિહાસિક પેશદાદ વંશના મહાન રાજા જમશીદ હતા જેમણે વસંત ઉત્સવ નવરોઝ (નવા દિવસ)ની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ ઉજવણી વિશ્ર્વ માટે વધુ સારા કાલ માટેની શરૂઆત હતી. સકારાત્મક પરિવર્તન લાવવા માટે દરેક જણ નેતૃત્વ લઈ શકતું નથી પરંતુ દરેક વ્યક્તિ કાર્યકારી નેતા તરીકે આ દુનિયાને સારી બનાવવા માટે સકારાત્મક પરિવર્તન…

  • ખાડો ખોદે તે પડે!

    ત્રણ દિવસ રહી, આહમદે બાપની રજા લીધી. વળી પાછો મળવા જતો હતો. દર વખતે તે બહુ ઠાઠમાઠથી નવા પોશાકમાં તદ્દન નવા એવા ત્રીસ ઘોડે સ્વારો લઈને જતો. તેથી આહમદનો મોટો ઠાઠમાઠ જોઈ, બધા અમલદારો ઈર્ષાળુ થયા. તેઓએ સુલતાનને ચઢાવ્યો કે ‘આહમદ આવો ઠાઠમાઠ તે કયાંથી રાખી શકે છે તેની જરા તપાસ કરો. આપ તેને કશી…

  • The 101 Names Of Pak Dadar Ahura Mazda – Part IX

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose efforts…

  • તંત્રીની કલમે

    વહાલા વાંચકો, જો કે આપણે આ વખતે ઓછો ઉત્સાહ દાખવતા આપણા નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ, આપણે આપણા બધાના હૃદયથી નવી ભ્રમણકક્ષાને આવકારીએ છીએ! અને નવા વર્ષમાં આપણા હૃદયમાં આશાની ભાવના ભરેલી છે – વિશ્ર્વમાં પણ કોરોનાવાયરસ રોગચાળો દ્વારા લાવવામાં આવેલી નવી દુનિયાની શરતો આવે છે. નવા વર્ષમાં પગ મૂકતાંની સાથે, આપણે અનુભવીએ છીએ કે…

  • Scholarships By WGU

    The Women Graduates Union (WGU) offers scholarships to girl students who have recently cleared the HSC examination and are looking for financial assistance to pursue graduation. Scholarships will be provided on a `Need-Cum-Merit’ basis. All applications will be considered, while the short-listed candidates will be interviewed by senior WGU members. The final selection is made…