અરુણાચલના સીએમ પેમા ખાંડુએ માસ્ક દાન કરવા બદલ રતન તાતાનો આભાર માન્યો

અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન, પેમા ખાંડુએ ચેરમેન એમિરેટસ, તાતા ગ્રુપ – રતન ટાટા અને ટાટા સન્સના અધ્યક્ષ – એન ચંદ્રશેરનનો રાજ્ય માટે 15,000 માસ્ક દાન કરવા બદલ આભાર માન્યો. કોવીડ -19 ને કારણે સંકટ સમયે અરુણાચલ પ્રદેશને 5000 એન95 અને 3 પ્લાય માસ્ક 10000 પ્રદાન કરવા માટે આભાર માન્યો. તેઓએ આગામી દિવસોમાં રાજ્યમાં આ પ્રકારના વધુ ટેકા આપવાનું વચન આપ્યું છે, એમ મુખ્યમંત્રીએ 26મી એપ્રિલ, 2020 ના રોજ ટ્વીટ કર્યું હતું.
તાતા સન્સે તાજેતરમાં નાગાલેન્ડના તબીબી કર્મચારીઓ માટે 10,000 જોડ નાઈટ્રિલ ગ્લોવ્સ અને સમાન સંખ્યામાં ત્રણ-પ્લાય માસ્ક દાનમાં આપ્પ્યા હતા જે હિંમતભેર કોરોનાવાયરસ રોગચાળા સામે બચાવ કાર્ય કરી રહ્યું છે. માર્ચ, 2020 માં તાતા ગ્રૂપે રૂ. 1,500 કરોડ કેવિડ-19 રાહત કાર્ય માટે આપ્યા હતા. રતન તાતાએ કહ્યું હતું કે પરોપકારી સંસ્થા ટાટા ટ્રસ્ટે રૂ. 500 કરોડ તબીબી કર્મચારીઓને રક્ષણાત્મક ઉપકરણો પ્રદાન કરવા, વધતા જતા કેસોની સારવાર માટે શ્વસન પ્રણાલી, દેશમાં પરીક્ષણમાં વધારો કરવા કિટ્સનું પરીક્ષણ કરવા અને વાયરસથી સંક્રમિત લોકો માટે સારવારની સુવિધા ઉભી કરવા આપ્યા હતા. તાતા સન્સે વધુ રૂ. 1000 કરોડ આપ્યા.

Similar Posts

  • NINE (POINTED) PINS!

    Over the past couple of weeks, one of the most popular messages, termed ‘NINE QUESTIONS ASKED’, has gone extremely viral across all social media platforms, and continues to be rampantly shared even on emails now across the Community – locally, nationally and even globally! Addressed to Ex-BPP Chairman, Dinshaw Mehta, ‘NINE QUESTIONS ASKED’ has been…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    23 March, 2019 – 29 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધતા જશે. શુક્રની કૃપાથી ત્રણનો ખર્ચ કરતા ત્રીસનો થશે તો પણ નાણાકીય તંગી નહીં આવે. ઓપોઝીટ સેકસની નારાજગી દૂર કરી શકશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. શુક્રની કૃપાથી નાની મુસાફરીનો પ્લાન બનાવી…

  • શિરીન

    ‘કદી પણ ડરબી કાસલ યા તો તેની આસપાસની જમીન પર આવતો ના કારણ ફિરોઝ ફ્રેઝરે તુંને પોલીસમાં પકડાવી આપવાનાં સોગંદ લીધાછ.’ ‘પણ…પણ કાંય શિરીન, મેં શું એનું બગાડયું?’ પછી શિરીન વોર્ડને તે આખી કહાણી દુખી જીવે પોતાનાં ભાઈને કહી સંભળાવી. પહેલાથી તે આખર સુધીની સઘળી જ બીના તેણીએ જણાવી નાખી કે તે સાંભળતા કેરસી વોર્ડને…

  • નાતાલ 25 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?

    નાતાલ એ પ્રભુ ઇસુ ખ્રિસ્તની જન્મ જયંતિ છે અને એ વિશ્ર્વભરમાં 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. જો કે, બાઇબલમાં 25 ડિસેમ્બરના દિવસે જ ઈસુનો જન્મ થયો હોવાનો કોઇ પ્રત્યક્ષ ઉલ્લેખ નથી. પરંતુ તેમાં એવી અનેક બાબતો મળી આવે છે કે જે એ સમયગાળાનો નિર્દેશ કરતી જણાય છે જેમકે, એ સમયે ઘેટાપાળકોની ઘેટાઓ સાથેની સીમોમાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    15 April – 21 April 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગઈકાલથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે. 4થી મે સુધી તમારે સરકારી કામમાં ખુબ ધ્યાન આપવું પડશે. કોઈપણ જાતના સહી સીક્કાના કામ કરતા નહીં. સુર્ય તમને માથાનો દુખાવો કે હાઈપ્રેશર જેવી બીમારીથી પરેશાન કરશે. ડોકટરની સલાહ અવશ્ય લેજો. મગજને શાંત રાખવા 96મુ નામ…