હસો મારી સાથે

પતિ અને પત્ની ભયંકર રીતે ઝગડી રહ્યા હતા. ત્યાં પડોશણે તેના ઘરમાં ગીત વગાડ્યું.
કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે તડપતા હુઆ કોઈ છોડ દે. તબ તુમ મેરે પાસ આના પ્રિયે. મેરા ઘર ખુલા હૈ ખુલ્લા હી રહેગા. એકદમ ઘરમાં સન્નાટો છવાઈ ગયો..! ઝગડો એકાએક પૂરો થઈ ગ્યો..! પત્ની ફટ કરતી ઉઠી, બારી બારણાં બંધ કરી નાખ્યા. પતિ પરમેશ્વર માટે હાઈકલાસ આદુ વાળી ચા બનાવવા ચાલી ગઈ..!!

Similar Posts

  • મુસાફરીની તૈયારી

    આ સાંભળીને તેજ વેળા મારી વખતાર મેં બંધ કીધી અને મારૂં સર્વે કામ એક કોરે રાખીને હમામખાનામાં તેને હું લઈ ગયો અને મારી સંદુકમાં જે સરસ કપડા હતા તે તેને પહેરાવ્યા. મેં મારો હિસાબ તપાસ્યો તે ઉપરથી માલમ પડયું કે મારૂં ભંડોળ બેવડુ થયું હતું અને મેય મારી માલ મીલકતની કીંમત બે હજાર અશરફ ગણી…

  • From The Editor’s Desk

    . It’s been heartening to receive an overwhelming response from our readers to last week’s news in PT related to the ‘one day mass casual leave’ taken by BPP’s Class IV employees, especially the pall bearers at Doongerwadi, which created quite a furore in the Community; as well as loads of appreciation for Jimmy and…

  • દશેરામાં શમી પૂજનનું મહત્વ

    દશેરો કે વિજયાદશમી નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા. ભગવાન રામ યુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણનો વધ કર્યો હતો. આથી વિજયાદશમી એક…