દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (મુંબઇ)માં પ્રવેશ ખુલ્યા

અથોરનાન બાળકો માટે ધોરણ 1થી-4થા ધોરણ સુધી દાદર અથોરનાન મંડળ (એથોર્નન મંડળ દ્વારા સંચાલિત) જુન 2021 માટે નવા એડમીશન શરૂ કરવામાં આવ્યા છે.
નાવષર અને મરતાબની સંપૂર્ણ ધાર્મિક તાલીમ તથા એસએસસીનું એકેડેમીક એડ્યુકેશન ડીપીવાયએ સ્કુલમાં (કમ્પ્યુટર્સની તાલીમ સહિત) ધર્મ અને ઇરાની ઇતિહાસનું મૂળભૂત જ્ઞાન વિનામુલ્યે આપવામાં આવશે સાથે પૌષ્ટિક ખોરાક, આરામદાયક બોડિર્ંગ, અને ઘર જેવી સંભાળ
રાખવામાં આવશે.
પ્રવેશ ફોર્મ 1લી માર્ચ, 2021 સુધી ભરી અને સબમિટ કરવા જરૂરી છે. ધ પ્રિન્સીપાલ, દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ, 651-52, ફિરદૌસી રોડ, મંચેરજી જોશી પારસી કોલોની, દાદર, મુંબઇ 14. ટેલિફોન: 022-24138086. ઊળફશહ:શક્ષરજ્ઞઽમફમફફિવિંજ્ઞક્ષિફક્ષશક્ષતશિિીંંયિં.જ્ઞલિ
આ સંસ્થા દ્વારા આપવામાં આવતી અદભુત સુવિધાઓ મેળવવા માટે અથોરનાનના માતાપિતાને આમંત્રણ અપાયું છે.

Similar Posts

  • દીકરી અને પુત્રવધુનો તફાવત!

    હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડતી મારી પુત્રવધુ ને આજે હું પ્રેમથી જોઈ રહયો હતો. ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો. તો પણ હસ્તા હસ્તા રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પપ્પા સારૂં થઈ જશે. સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘરમાં મસ્તીથી ફરતી મારી પુત્રવધુને જોઈ હું વિચારતો હતો કે આ ઘરની જવાબદારી કઈ રીતે…

  • From The Editor’s Desk

    Be WARned… Dear Readers, There’s not one among us who’s unaffected by the ongoing tensions escalating between India and Pakistan. We ensure to keep ourselves updated with events, even as these unfold, via social media and of course, television which shares greater detail, analysis and opinion. Our hearts bleed in sorrow for, and beat in…

  • Sharpen Your Edge

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi Times is delighted to welcome on board our community’s leading business visionary – Dr. Adil Malia – who has shared his expertise championing diverse roles in Business Management, Law, Human Resources, Marketing and Employee Relations. A much sought-after business coach and mentor, having led companies at the Board level across eclectic…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    કેખુશરો ગેવને પોતાની માતા ફીરંગીઝ આગળ લઈ ગયો અને તેઓ ત્રણે ગુપચુપ ઈરાન જવા નીકળ્યા. એમ નીકળવા આગમચ, તેણીએ પોતાના બેટા કેખુશરોને સીઆવક્ષના ઘોડા બહેઝાદની નિશાણી આપી, અને કહ્યું કે તેને સીઆવક્ષે જંગલમાં છૂટો મૂકયો છે. તું જા અને તેનું જીન દેખાડી નામ દઈ બોલાવ કે તે તુંને શરણ થશે. કેખુશરોએ તેમ કર્યું અને પછી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07 August – 13 August 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ધનને ખુબ સંભાળીને ખર્ચ કરશો. ખોટા ખર્ચા પર કાપ મુકશો. રીસાયેલી વ્યક્તિને સમજાવી પટાવી પોતાી બનાવી દેશો. નાણાકીય ફાયદા પર તમારી નજર પહેલા જશે. સહી-સિકકાના કામો જલદીથી પૂરા કરી લેજો. કોઈ સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર…