બીપીપીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા યઝદી દેસાઈનો પ્રસ્તાવ

બ્રેકીંગ ન્યુઝ: યઝદી દેસાઇએ બીપીપી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પ્રસ્તાવ મુકયો છે. તેમની પત્ની અનાહિતા દેસાઈએ સંદેશ શેર કર્યો છે, હું ખુબ ભારે હૃદયથી જાણ કરૂં છું કે મારા પતિ યઝદી દેસાઈએ ચેરમેન/ ટ્રસ્ટી પદ પરથી રાજીનામું આપ્યું છે. બોમ્બે પારસી પંચાયત અને સમુદાય તેમને ઝડપી રીકવરી માટે શુભેચ્છા આપે છે.
એક બઝ છે કે અનાહિતા દેસાઈએ યઝદી દેસાઈની જગ્યાએ દાખલ થવું જોઈએ.
પારસી ટાઇમ્સને અનેક કોલ અને સંદેશા પ્રાપ્ત થયા છે કે અનાહિતા દેસાઇને સમુદાયના સભ્યોની મદદ કરવા તેમની નિરંતર પ્રતિબદ્ધતા અને સમર્પણને ધ્યાનમાં રાખીને, બી.પી.પી.માં બિનહરીફ સ્વાગત કરવું જોઈએ.

Similar Posts

  • Caption This – February 10, 2018

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 14th February, 2018. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Dog: And that is why they put me on a leash but let you wander free… they really don’t want me…

  • First-Ever Ajmalgadh Jasan – A Grand Success

    In commemoration of the holy place that housed our Iranshah Atash Padshah for fourteen long years, the by WZOT, in association with Vansda Parsi Zarthosti Anjuman (VPZA) organised a Jasan ceremony on the hill top of Ajmalgadh on 24th February, 2018. Hundreds of devotees attended the Jasan ceremony in the Havan Geh, performed by sixteen…

  • પાઈનેપલ અપસાઈડ ડાઉન કેક

    સામગ્રી: 1 1/2 કપ મેંદો, 3 ઈંડા, 1 કપ ખાંડ, 3/4 કપ માખણ, 1 1/2 ચમચી બેકિંગ પાઉડર, ચપટી મીઠો સોડા, ચપટી મીઠું, 6 અનાનસના ગોળ ટુકડા (ડબ્બામાંના), 3 ચમચા ખાંડ, 6 ચેરી. રીત: સોડા, મીઠું, બેકિંગ પાઉડર અને મેંદો ચાળી લો. ખાંડ, માખણ અને ઈંડાં બરાબર ફીણીને મેંદામાં મિક્સ કરો. પછી પાંચ-સાત મિનિટ બરાબર…

  • હોરમઝદ યશ્ત

    યશ્ત સિરિઝ ભાગ-1 આજથી, હું તમને જોડાવા માટે આમંત્રણ આપું છું, કેમ કે હું ખોરદેહ અવેસ્તામાં વહેંચાયેલા અદભુત ઉપદેશોમાંથી પસાર થઈ રહી છું, જે વર્ષ 1902માં છાપવામાં આવ્યું હતું, હા, 100 વર્ષ પહેલાં! આ ઉપદેશો, વાર્તાઓ અને નોંધોના લેખિકા દીનબાઈ સોહરાબજી એન્જિનિયર હતા. આ પુસ્તક આપણી પ્રાર્થનાની વિવિધ શક્તિઓ પર અજવાળું ફેંકે છે અને આ…