ટાટા સ્ટીલ કોવિડ પીડિતોના આશ્રિતોને પગાર ચૂકવવાનું ચાલુ રાખશે

કોઈપણ કોર્પોરેટ ગૃહ દ્વારા લેવાયેલા તેના સૌ પ્રથમ નિર્ણયમાં, જમશેદપુર સ્થિત ટાટા સ્ટીલ દ્વારા તેના કર્મચારીઓ માટે એક સામાજિક સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત કોવિડથી મૃત્યુ પામેલા કોઈપણ કર્મચારીના નજીકના સગાને 60 વર્ષ સુધી આવાસ અને તબીબી લાભો મળશે વધુમાં, તેના તમામ મૃતક ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે, ટાટા સ્ટીલ ભારતમાં સ્નાતક થયા સુધી તેમના બાળકોના શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે.
કંપનીએ કરેલી ઘોષણા મુજબ, ટાટા સ્ટીલની શ્રેષ્ઠ વર્ગની સામાજિક સુરક્ષા યોજનાઓ તેમના પરિવારોનું માનનીય જીવનધોરણ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે, જેના દ્વારા પરિવારને મૃતકની ઉંમરના 60 વર્ષ સુધી તબીબી લાભો આવાસની સુવિધાઓ મળશે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તેના તમામ આગળના કર્મચારીઓ માટે, જેમણે તેમની નોકરીના ભાગ રૂપે, કોવિડને લીધે કમનસીબ મૃત્યુ થતાં, કંપની તેમના બાળકોના શિક્ષણનો તમામ ખર્ચ ભારતમાં સ્નાતક થાય ત્યાં સુધી સહન કરશે.
રાષ્ટ્રમાં આપણા સમુદાયના યોગદાનના ગૌરવને વધુ મજબુત બનાવવા માટે અને તાત્કાલિક પડકારોનો સામનો કરી રહેલા લોકો પ્રત્યેની કરૂણાને સ્વીકારવાની પૂર્વસૂચકતા તથા જરૂરિયાતમંદને હમેશા મદદ માટે તત્પર રહેતા તાતાને સલામ.

Similar Posts

  • Third Global Webinar Featuring Ba Humata

    A Prayer, Leadership and Entrepreneurship Global Webinar Series on Prayer With Action And Action With Prayers by our Thoughtful Priests, Insightful Leaders and Thinking Entrepreneurs Theme: A Prayerful Life Is More Meaningful Than A Life Full Of Prayers (Yasna 12.2 And 12.3) When: Sunday, March 7, 2021 at 8:00 AM Pacific Time / 11:00 AM  Eastern…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    01st August – 7th August, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા કામ ધ્યાન આપીને પૂરા કરશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ગામ પરગામથી મનને આનંદ આપે તેવા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. 01, 02, 06,…

  • સોદાગરની ઓરત રીસાણી! જેમ ગધેડાએ ધાર્યુ હતું તેમ તે વાતચીતની અસર બળદ પર થઈ. પેલા સોદાગરે તે વાત સાંભળી તે ખડખડ હસી પડયો. આમ એકાએક તે હસી પડયો તેથી તેણી બાયડીને ઘણો અચંબો લાગ્યો કે તે શાથી બન્યું હશે તેથી તે પોતાના ધણીને પુછવા લાગી કે પ્યારા ખાવિંદ તમને એકાએક ખડખડ હસવું શાપરથી આવ્યું તે…

  • Jiyo Parsi Launches Three New Initiatives

    The Jiyo Parsi Program announced the launch of three new initiatives – ‘Jiyo Parsi Care’, ‘Jiyo Parsi Campaign’s Phase 3’ and the ‘Jiyo Parsi Calendar’, on Thursday 20th December, 2018, at the Sir Ratan Tata Institute in South Bombay. The event was held by the Parzor foundation and Madison BMB, in collaboration with the Bombay…