હસો મારી સાથે

હસો મારી સાથે

બા: મેં આજે ટોકીઝ માં પા પિકચર જોયું ..

બાપુ: ડોબી ગઈ હતી તો આખું જોવું તું ને પા કેમ જોયું?

***

ગણિત શિક્ષક: બેમાંથી બે જાય તો કેટલા રહે?

ચિન્ટુ: સર, સમજણ નથી પડતી. કોઈ ઉદાહરણ આપીને સમજાવોને .

ગણિત શિક્ષક: ધારો કે, તારી પાસે બે રોટલી છે, તું બંને રોટલી ખાઈ જાય તો પછી તારી પાસે શું વધે ?

ચિન્ટુ: સર, શાક.

***

પ્રશ્ર્ન: પત્નીને બેગમ કેમ કહેવાય છે?

જવાબ: કેમ કે લગ્ન પછી તેના બધા ગમ તેને પતિના ભાગે ચાલ્યા જાય છે એટલે પત્ની બની જાય છે બેગમ.

***

પિતા: રાજુ, તું દરેક વખતે ઈતિહાસમાં શા માટે નાપાસ થઇ જાય છે?

રાજુ: કારણ કે આ વિષય ના બધા પ્રશ્ર્નો તે સમયના હોય છે જ્યારે મારો જન્મ પણ નહોતો થયો.

Similar Posts

  • Design Library Unveils Latest Spring Summer Collection

    The trendsetting fashion showcase, Design Library, is back with its latest spring summer collection, with its trademark flamboyance and charisma, making a whole new style statement and a renewed aura. Design Library’s hottest fashion exhibition will sweep you off your feet with its collection inspired by the spring theme – including gorgeous designer wear, wedding…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 January, 2019 – 12 January, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારી નાની ભુલને તમારા શત્રુઓ મોટી પહાડ જેવી બનાવી દેશે. તમારા કામથી તમને આનંદ નહીં મળે. નાણાકીય બાબતમાં સારાસારી નહીં રહે. ખોટી જગ્યાએ ખર્ચ કરવો પડશે. રાહુની દિનદશા તમારા દિવસનો ચેન અને રાતની ઉંઘ ઉડાવી દેશે. ફેમિલીમાં નાની…

  • શિરીન

    ‘તો પછી ફિલ, ખુદ તમારી બેનને તમો નહીં કરી શકો હેપી? ફકત પૈસાને ખાતર બીચારા નહીં પરણી શકતાં ને એક વાત જાણોછ ડાર્લિંગ, જાંગુ દલાલના માયને એટલી રીત જોઈએછ ને તેથી એવણ વાંધો ઉઠાવેછ.’ તે જવાને ખાતાં અટકી જઈ, એક વહાલભરી નજર તે મીઠી છોકરી પર ફેંકી પછી મજાકથી પૂછી લીધું. ‘તું ને હિલ્લાએ મારી…

  • The World Is As You Are – Perception, Thought And Intent

    There’s a Sanskrit saying, which loosely translated, means, “The world is as you are.” Ancient Indian literature speaks of a story about the great teacher, Dronacharya and his two disciples – Yudhishthira and Duryodhana. Both, Yudhishthira and Duryodhana had learnt at the feet of their great master, Dronacharya and both had developed skills in their own way…

  • ઉદવાડા રેલ્વે સ્ટેશનનો ઉદ્ઘાટન સમારોહ

    7મી સપ્ટેમ્બર, 2019ના દિને નવા સુધારેલા ઉદવાડા સ્ટેશનનું ઉદઘાટન સાથે આપણા સૌથી પવિત્ર સ્ટેશનનું પુન:સ્થાપન માટે કરેલા પ્રયત્નો અને વ્યક્તિગત ધ્યાન માટે તેમજ ઉદવાડા ગામના કલ્યાણ માટે ઇરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી ખુરશેદ કેકોબાદ દસ્તુરજીનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. ઉદવાડાને હવે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર સ્ટેશન તરીકે ગણવામાં આવે છે. પ્રવાસને સરળ બનાવવા અને…