વરસોની જૂની પરંપરાની નવસારીએ ઉજવણી કરી

આપણી સંસ્કૃતિઓમાં વરસાદને પ્રસન્ન કરવા અને ચોમાસું સા‚ં બેસે તે માટે અલગ અલગ પરંપરાઓ, રીતો હોય છે.

વરસાદને પ્રસન્ન કરવા પારસી પરંપરા મુજબ નવસારીના પારસી યુવાનો ત્યાંના રહેવાસીઓ પાસે જઈ કાચા ચોખા, દાળ, તેલ, ઘી અને પાણી એકઠું કરે છે. આ બધી સામગ્રી જ્યારે જમા થાય છે ત્યારે તેઓ ગાય છે ‘ઘી ખીચડીનો પૈસો, ડોરિયાનો ‚પિયો, વરસાદજી તો આયેગા, દમરીશેર લાયેગા, દમરી તારી ઓટમાં, ખારા પાણી પેટમાં, ઓટી કે ચોટી, ચાલ રી ચોટી, રેલ આવી મોટી, ઔરાગોકાલ, પાણી મોકલ, વરસાદજીનું પાણી તો, મીઠ્ઠું ને મીઠ્ઠું!’

બધી સામગ્રી જમા થયા પછી તેની સ્વાદિષ્ટ ‘ખીચડી’ બનાવાય છે જે ગરીબો, પક્ષીઓ, જાનવરો અને ત્યાં જેટલા લોકો હાજર હોય તે લોકોને તે ખીચડી પીરસવામાં આવે છે.

આ પરંતરા દર વરસે ‘બહમન મહિનો’ અને ‘બહમન રોજ’ ને દિને ઉજવાય છે અને આ વરસે પણ આ પરંપરા જળવાઈ રહી હતી. મર્ઝબાન ઈ. વાડિયાએ પારસી ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું ‘આ જૂની પરંપરાને જીવંત રાખવા યુવાનોએ જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેનાથી મન પ્રફુલ્લિત થઈ જવા પામ્યું છે.’

Similar Posts

  • અરદીબહેસ્ત યશ્ત (2)

    આજે, આપણો દિવસ વહેલી સવારે ચાના ગરમ કપથી શરૂ થાય છે. તે આપણી સિસ્ટમમાં બનેલી એક રૂટિન છે અને લગભગ રોજ આપણે ગેસને પ્રકાશિત કરીએ છીએ, ચાની કીટલી મૂકીએ છીએ અને આપણી ચા તૈયાર થઈ જાય છે! હવે હું તમને એક હજાર વર્ષ પાછળ લઈ જાઉં છું અહીં સવાર જેવું દેખાશે. તમે ઉઠો, તમારી પાદયાબ…

  • હસો મારી સાથે

    એક મિત્રએ તેના મિત્રને પૂછયું, તું આખા ગામમાં સિંહ જેવો થઈને ફરે છે પણ તારા ઘરમાં તારી શું હાલત છે? મિત્રએ જવાબ આપ્યો: ઘરમાં પણ સિંહ જેવો જ છું પણ ઘરમાં હોઉં ત્યારે અંબામાતા ઉપર બેઠા હોય છે. **** એક ભાઈને પૂછ્યું, તમારા ઘરમાં તમારૂં સૌથી વધારે સન્માન કોણ કરે છે? તો કહે, મારી વાઈફનાં…

  • તમે જીવનને કેટલો પ્રેમ કરો છો?

    તાજેતરમાં, મેં મધમાખીની જાતિ વિશેનો એક લેખ વાંચ્યો. તે ખૂબ સ્પષ્ટ રીતે જણાવે છે કે જો આ મધમાખીઆઊંબે લુપ્ત થઈ જાય છે, તો પછી ફક્ત દસ વર્ષમાં પૃથ્વી પરનું આખું જીવન બંધ થઈ જશે શું તે અસાપણા માટે ચેતવણી નથી? ચાલો હવે સિક્કો ફ્લિપ કરીએ. જો બધી માનવજાત લુપ્ત થઈ જશે, પૃથ્વી વધુ વધશે, તે…

  • માંથ્રની બંદગીની ખુબીઓ

    માંથ્રની બંદગી ખોરાક તથા દવા તરીકે, બંદગી કુદરતને ખાતર થવી જોઈએ માંથ્ર એક કીમીયું છે જે જડતાને સુક્ષ્મતામાં ફેરવી શકે છે હવે ત્યારે માંથ્રની બંદગી તે મીનોઈ વૃધ્ધિ કરાવનારી લેખાઈ છે. માંથ્રોની બંદગી ત્યારે ખાસ રીતની હોય છે. તે ખોરાક રૂપ અને દવા રૂપ બેઉ રૂપની હોય છે. ઈન્સાનના તન-મનને અને જીવને તેમ રૂવાનને ખોરાક…

  • શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

    હિન્દીવાને આ વાત તુરત જ કબૂલ કરી. તેણે શાહજાદાને દેખાડયું કે ઘોડા ઉપર બેસી અમુક કલ દાબ્યાથી ઉડાય છે. હજી તો પેલા કરામતી ઘોડાનો માલેક બીજી કલો બતાવે અને ઘોડાને કેમ દોરવવો તેની સર્વે હકીકત સમજાવે તે પહેલાંજ, શાહજાદો એટલો તો અધીરો થઈ ગયો કે તે ઘોડા ઉપર ઠેકડો મારી ચઢી બેઠો. તેણે પાવડામાં પગ…

  • In Response

    Dear Editor, In PT’s May 28th issue, Kersee Kabrajee worries about the dwindling number of our community and suggests we call ourselves Indian Zoroastrians because we came to India as Zoroastrians and not as Parsis. I wonder in what way it is going to help us increase our population. I also wonder if anybody heard…