યઝદી બહેરામનું મૃત્યુ, બેદરકારી બદલ કૅરટેકર અને પુત્રની ધરપકડ

મંગલ ગાયકવાડ નામના કૅરટેકર અને તેમના પુત્રની તાજેતરમાં જ મુંબઈ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરૂ અને અપરાધપૂર્ણ હત્યા ન હોવાના આરોપમાં બીમારીની અવગણના કરવામાં ઈરાદાપૂર્વકની બેદરકારી બદલ અટક કરવામાં આવી હતી. જેના પરિણામે 8મી ઑક્ટોબર 2020ના રોજ દાદરમાં તેમના નિવાસ સ્થાને 77 વર્ષની વયે યઝદીઅર એડલ બહેરામ સાહેબનું અવસાન થયું.

ગયા વર્ષે 15 ડિસેમ્બર 2021ના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો જે પછીથી માટુંગા પોલીસને તેની મિલકત હડપ કરવાના ઈરાદાથી ગંભીર માંદગી હોવા છતાં તેમને હૉસ્પિટલમાં લઈ જવાનું ટાળ્યું હોવાનું જાણ થઈ. કાનુની તપાસ બાદ માટુંગા પોલીસે કૅરટેકરની ધરપકડ કરી હતી. બહેરામ સાહેબના અવસાન બાદ તરતજ તેમની સંભાળ રાખનાર કૅરટેકર ગાયકવાડે તેમના દાદર પારસી વસાહતના ઘરનું ઈલેક્ટ્રિક મીટર તેના નામ પર ટ્રાન્સફર કર્યું.

તેમના પત્નીના મૃત્યુ બાદ અંધેરીમાં રહેતી બહેરામની પુત્રી નતાશા શેઠનાની દેખરેખ માટે ગાયકવાડને રાખવામાં આવ્યાં હતા. શેઠનાઓ માટુંગા પોલીસને આપેલા નિવેદન મુજબ 5 ઑક્ટોબર 2020ના રોજ બહેરામ ગંભીર રીતે બીમાર થઈ ગયા જે કારણોસર ગાયકવાડે તેમના ફેમેલી ડૉક્ટરને ફોન કરી બોલાવ્યા ડૉક્ટરે તેમના સહાયક ડૉક્ટરને તપાસવા માટે મોકલ્યા. સહાયક ડૉક્ટરને બહેરામની હાલત ગંભીર જણાતા તેમણે બહેરામને હૉસ્પિટલમાં લઈ જવા જણાવ્યું. તેમણે તબિબી સહાયકની અવગણના કરી અને લોકોને એવી અફવા ફેલાવી કે તે બહેરામ સાથે સંબંધ ધરાવે છે.

આ ઘટના ત્યારે બહાર પડી જ્યારે ગાયકવાડ અને તેનો પુત્ર અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ડુંગરવાડી લઈ ગયા.

ત્યાંના પાદરી જે તેમના પરિવારને જાણતા હતા તેમણે તેમના પુત્રીને ફોન કર્યો અને જાણ કરી કે એક મહિલા જે તેમની પત્ની હોવાનો દાવો કરે છે અને તેમના પિતાની અંતિમ વિધિ કરી રહી છે.

હાલમાં બન્ને ગુનેગારો જામીન પર છૂટ્યા છે અને ઈન્વેસ્ટિગેશન ટીમ ખાનગી ડૉક્ટરની તપાસમાં છે જેણે તેમને મૃત્યુનું બનાવટી પ્રમાણપત્ર બનાવવામાં મદદ કરી હતી.

Similar Posts

  • |

    ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

    હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ…

  • | |

    Your Moonsign Janam Rashi This Week –
    16 March, 2019 – 22 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મેષ: અ.લ.ઈ. હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો કોઈની મદદ લેવા વગર પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઓપોઝીટ સેકસની ડીમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. નવા કામ કરવાથી ફાયદામાં રહેશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની…

  • નેક પારસીઓ તરફથી નવસારીના નસેસલારોને નવું ઘર ભેટ

    નવસારીમાં છેલ્લા 25 વર્ષથી નસેસલાર (ખાંધિયા) તરીકે ફરજ બજાવતા અસ્પી ફિરોઝ ઘડિયાલી ગયા વર્ષે તેમના ભાઈ સરોષ સાથે બેઘર થઈ ગયા હતા, જેઓ તેમની સાથે રહે છે અને જીવનનિર્વાહ માટે ફ્રિજ અને એર-કંડિશનરનું સમારકામ કરે છે – ઉંમર અને ઘસારાને કારણે જૂનું થયેલ માળખું વધુ સમય સુધી ટકી રહેવા અસમર્થ હતું અને તે તૂટી પડયું…

  • ઝોરાસ્ટ્રિયનોનું પવિત્ર યાત્રાધામ

    દર વરસે જૂન મહિનામાં 14થી 18 તારીખ વચ્ચે ઈરાન, ભારત તથા દુનિયાના બીજા દેશોમાંથી હજારો ઝોરાસ્ટ્રિયનો પ્રાચીન આતશબહેરામ પીર-એ-શબ્ઝ અથવા ચકચક ગામ જે ઈરાનના મધ્યમાં આવેલું છે અને જે આતશબહેરામ સૌથી પવિત્ર ગણાય છે તેની મુલાકાત લે છે. યાત્રાળુઓ છેલ્લે પગપાળા કરીને મંદિરે પહોંચે છે.

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    31st July – 06 August, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. નાના કામો પણ ખુબ ધ્યાનથી કરી શકશો. તમારા પાર્ટનરને મદદ કરવામાં કોઈ કસર નહીં મૂકો. બુધની કૃપાથી ખર્ચ પર કાબુ રાખી બચત કરવામાં સફળ થશો. લાંબા સમયનું રોકાણ કરવાથી ખરાબ સમયમાં કામમાં આવશે. બીજાને સમજી શકશો….

  • ખાસ વાંચવા જેવું

    એક વાર લક્ષ્મીદેવી અને પનોતીદેવી બંને ઝઘડ્યા. લક્ષ્મીદેવી કહે હું રૂપાળી અને પનોતીદેવી કહે હું. બંને જણ શંકર ભગવાન પાસે ગયા અને એમને પૂછ્યું અમારા બન્નેમાં રૂપાળું કોણ છે? શંકર ભગવાને કહ્યું આ બાબતમાં મને ખબર ના પડે. તમે નગરના બજારમાં વાણીયા ની દુકાને જાવ જવાબ મળી જશે. બન્ને જણ વાણીયાની દુકાને ગયા અને એને…