Parsi Pride Brigade!

This is Parsi Pride dated 23rd June, 2018.

This is Parsi Pride dated 23rd June, 2018.
સામગ્રી: 100 ગ્રામ ગુંદર, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ પિસ્તા, 1 કપ નારિયેળનું છીણ, 1/2 કપ ઘી, 200 ગ્રામ માવો, 2 કપ ખાંડ 1/2 કપ પાણી, 1/2 ચમચી ઈલાયચી પાવડર સજાવટ માટે: 6-7 કાપેલી બદામ, 6-7 કાપેલા પિસ્તા, 6-7 કાપેલા કાજુ 1 મોટી ચમચી નારિયેળનું છીણ. ગુંદરપાક બનાવવાની રીત: સૌથી પહેલા ગેસ…
Air India, or the much adored ‘Maharaja’, landed back in the hands of its founders, the Tatas, on 27th January, 2022, nearly seven decades after it was nationalised and following years in debt. Last year, in October, the Tata Group reclaimed the airline, after winning the bid for ₹18,000 crore. The historic handover marked the end…
On 28th April, 2022, the Los Angeles Consular Corps held its first-ever Ramadan Interfaith Iftar, bringing together LA’s Muslim, Christian, Jewish, Buddhist, Hindu, Sikh, Baháʼí, and Zoroastrian faith leaders. Homi Gandhi Past President of FEZANA and Er. Zarrir Bhandara, who heads ZAC (Zoroastrian Association of California) Atash kadeh, represented the Zoroastrian faith at the Interfaith/Multicultural Iftar…
આપણું જીવન નકશા અને સૂચનાઓ સાથે આવતું નથી. દરેક વ્યક્તિ ટિવસ્ટ અને ટર્નનો અનુભવ કરે છે – રોજિંદા પડકારોથી લઈને આઘાતજનક ઘટનાઓ, જેમ કે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ, જીવન બદલાવનાર અકસ્માત, અથવા ગંભીર બીમારી અથવા આ વૈશ્ર્વિક રોગચાળો. પરંતુ આપણામાંના મોટાભાગના લોકો સમય જતાં આ જીવન સાથે સારી રીતે અનુકૂલન કરવામાં સક્ષમ થઈ ગયા છે-બદલાતી…
સંજાણમાં દસમી સદીમાં પવિત્ર ઈરાનશાહ આતશ બહેરામ સાહેબને પથરાવવામાં આવ્યા બાદ 800 વર્ષના સમયગાળા પછી નવસારીનું પવિત્ર આતશ બહેરામ સ્થાપવામાં આવ્યું હતું. જ્યારે આ આતશબહેરામ સ્થાપવામાં આવ્યું હતું તે સમયે આતશ બહેરામ સ્થાપવા અંગેના કોઈ દસ્તાવેજો ઉપલ્બ્ધ ન હતા, પરંતુ તે વખતના નવસારીના પ્રબુધ્ધ દસ્તુરજીઓએ શાસ્ત્રોકત લખાણો પરથી અમુક યોજનાઓ ઘડી કાઢી હતી અને ભારતનું…
તે અમારી આગળ આવતો જતો રહે તો સારૂં. કૌસે કહ્યું કે શું કહે છે તે બરાબર છે તું તેને 100 માતાની પ્રિતથી બેટા તરીકે ચાહે છે. સ્યાવક્ષે કહ્યું કે મારે બાનુઓની સંગત કરતાં દાનવો અને કાબેલ સરદારોની વધારે સંગત શોધવી જોઈએ કારણ તે મને રાજકારોબારમાં વધારે કામ આવે. બાનુઓનું સંગતમાં હું શું શિખવાનો છું? તે…