હસો મારી સાથે

એવું કહેવાય છે કે..
કોઈ દિવસ કોઈની પરિસ્થિતિ પર હસો નહિં.
એના જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં તમારા જીવનમાં પણ આવશે.
એટલે હું હંમેશા મૂકેશ અંબાણીની પરિસ્થિતિ પર હસતો રહું છું.
***
બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા
ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3 નાં મુત્યુ
પાછા કપડા પહેરી લીધા.
જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું. બરાબર ને?
***
અત્યારના છોકરાઓને હોરલીક્સ, બોર્નવિટા વગેરેની જરૂર પડે છે બાકી,
આપણે તો પાટીમા લખવાની પેન ખાઈને જ મોટા થઈ ગયા…

Similar Posts

  • COPING WITH PANIC ATTACKS!

    A panic attack is a sudden episode of intense fear that triggers severe physical reactions when there is no real danger or apparent cause. Panic attacks can be very distressing – they arrive suddenly and involve intense and often overwhelming fear. They’re accompanied by very challenging physical symptoms, like racing heartbeat, shortness of breath, or…

  • બહમન – ઉશ્તાની ચાવી

    જરથોસ્તીઓ માટે, બહમન માહ એટલે જેમ હિન્દુઓનો શ્રાવણ માસ હોય છે તેે. શ્રાવણ દરમિયાન હિન્દુઓ માંસાહારી ભોજનને ટાળે છે, તેવી જ રીતે જરથોસ્તીઓ પણ બહમન મહિનો દરમિયાન કરે છે. જો કે, હિન્દુઓથી વિપરીત, જરથોસ્તી મહિના દરમિયાન ઉપવાસ કરતા નથી. રસપ્રદ વાત એ છે કે, ત્રણસો અને પાંત્રીસ દિવસના જરથોસ્તી કેલેન્ડરમાં, કુલ અથવા આંશિક ઉપવાસ માટે…

  • Little Hearts Preschool Celebrates Annual Concert Day

      The Little Hearts Preschool held its Annual Concert on 11th March, 2020 at The Mumbai Marathi Sahitya Sangh Auditorium, celebrating ‘Happiness’ as the theme. The spectacular show was put up by 140 children, all under four years of age, whose performances were much appreciated by a cheerful audience of around 400 parents, grandparents and…

  • ક્ષમા શોધવી

    જ્યારે લોકો મરણ પથારીએ હોય છે ત્યારે તેઓ શું કરવાના હોય છે તે જાણતા નથી, પરંતુ એક વાત ચોક્કસ છે, માનવ હૃદય મૃત્યુના દરવાજા પર ક્ષમા માંગે છે. જીવન એક સ્વચ્છ સ્લેટ, એક ખાલી પુસ્તક તરીકે શરૂ થાય છે, ધીમે ધીમે તમારા પોતાના હાથથી તે ભરાય છે અને જે નસીબ ઉદારતાથી બહાર કાઢે છે અથવા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    23 March, 2019 – 29 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધતા જશે. શુક્રની કૃપાથી ત્રણનો ખર્ચ કરતા ત્રીસનો થશે તો પણ નાણાકીય તંગી નહીં આવે. ઓપોઝીટ સેકસની નારાજગી દૂર કરી શકશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. શુક્રની કૃપાથી નાની મુસાફરીનો પ્લાન બનાવી…