જન્મ તારીખના આધારે ભવિષ્ય

જો તમારો જન્મ જુલાઈની ૦૯મી તારીખે થયો હોય તો…

તમને ધનવાન થવાની અનકે તક મળશે. તમે તમારી જાત મહેનતની પ્રગતિ કરશો. અનેક પ્રકારના જુદા જુદા અનુભવથી તમે ઘડાઈ જશો. તમે કોઈ પણ પ્રકારનો ત્રાસ સહન નહીં કરી શકો તેમ જ સ્વતંત્ર વિચારના હશો. ભવિષ્યનો વિચાર તમે વધુ કરશો. ધીરે ધીરે ગુસ્સા પર તમે કાબૂ મેળવશો. તમે જે કાર્ય હાથમાં લેશો અને ઉત્સાહથી પૂ‚ં કરશો. તમે દૂધમાં સાકર ભળી જાય એ રીતે દરેકમાં ભળી જશો. સગાઓથી મદદ કે માન નહીં મળે. તમને સરકારી કામકાજમાં ફાયદો થશે. તમારાથી પૈસાની બચત નહીં થાય તેમ જ અંગત વ્યક્તિઓથી છેતરાઈ જશો. મોટર, વાહનથી સંભાળું. વડીલો સાથે પ્રેમ હોવા છતાં તેમની સાથે મતભેદ વધુ રહેશે. તમારા શરીરની કાળજી તમે ઓછી લેશો. ઘડપણ માટે પૈસાની બચત કરવી પડશે. તમને શેર ઈન્વેસ્ટમેન્ટથી લાભ થશે. જવાબદારીભર્યા કામો પૂરા કરશો. ગમે તેવી પરિસ્થિતિનો સામનો તમે સમજદારીથી અને હિંમતપૂર્વક કરશો. લગ્ન બાદ તમારો ભાગ્યોદય થશે. તમારી યાદશક્તિ ખૂબ જ સારી હશે. તમને નવી-નવી વસ્તુનો સંગ્રહ કરવાનો શોખ રહેશે. પરંતુ દરેક ઈચ્છા પૂર્ણ નહીં થાય. તમારા લગ્ન સમયે કોઈ પણ યાદગાર બનાવ બનશે. તમારે ચામડી-ગરમીથી થતા રોગ, સાંધાના દુખાવાથી વિશેષ સંભાળવું પડશે. શુભ રંગ: સફેદ, શુભ નંગ મોતી

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૯, ૧૪, ૧૮, ૨૪, ૨૭, ૩૦, ૩૨, ૩૬, ૪૨, ૪૫, ૪૮, ૫૪, ૬૦, ૬૩, ૬૬, ૭૨, ૭૬.

Similar Posts

  • |

    મીનો અશીશવંઘ બેરેસાદ

    મીનો અશીશવંઘ બાનુ પાક દાદર અહુરા મઝદાની વહાલી પુત્રી છે. ધાર્મિક સાદ્રશ્યની દ્રષ્ટિએ, હિન્દુ દર્શનના સંદર્ભમાં, તે ભગવાન વિષ્ણુના રાજવી પત્ની મા લક્ષ્મીની સાથે સરખામણી કરી શકીએ પરંતુ મીનો અશીશવંઘ બાનુ જે ફકત સંપત્તિના દેવી નથી. મીનો અશીશવંઘ બાનુને પ્રાર્થના કરતી વખતે, આપણે સંપત્તિની માંગણી ન કરવી જોઈએ પરંતુ આપણે ફક્ત આપણી જરૂરિયાતો જણાવવી જોઈએ….

  • દવિયેર અગિયારીની 165મી સાલગ્રેહની શુભ ઉજવણી

    15મી એપ્રિલ, 2020 ના રોજ, દવિયેર અગિયારીએ તેની 165મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી હતી. લોકડાઉનને કારણે, જશન અને જાહેર જનતા માટે ઉજવણી થઈ શકી નહોતી પરંતુ બોરડી અગિયારીના પંથકી એરવદ હોમી સેનાએ હમદીનોની હાજરી વગર સાંજે સ્ટા. 5.00 કલાકે જશનની પવિત્ર ક્રિયા કરી અને તેજ સમયે સમુદાયના લોકાને દીવો પ્રગટાવવા જણાવ્યું. બાઈ નવાઝબાઈ ગોઈપોરિયા…

  • -ગામડિયા બોયઝ હોસ્ટેલ- પાછા આપવાનો આનંદ!

    ગામડિયા બોયઝ હોસ્ટેલ એ મુંબઈમાં ગામડિયા કોલોની, તારદેવ વિસ્તારમાં આવેલી પારસી વિદ્યાર્થીઓની છાત્રાલય છે, જેની માલિકી, સંચાલન બોમ્બે પારસી પંચાયત દ્વારા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, હોસ્ટેલના કેટલાક ભૂતપૂર્વ રહેવાસીઓ તેના નવીનીકરણમાં ફાળો આપવા આગળ આવ્યા હતા – જેમાં હોસ્ટેલના પેઇન્ટિંગ અને નવીનીકરણના કામનો સમાવેશ થાય છે, ઉપરાંત જાલ સેથના, મરઝી કેરાવાલા અને કેરસી…

  • પ્રેમનો બદલો પ્રેમ જ હોય

    સુનિલના ફાર્મહાઉસના બંગલામાં ખુબ સુશોભિત બેડરૂમમાં સોનાલીને બાહુપાશમાં જકડતા સુનિલે કહ્યું, ડાર્લિંગ તારા વિના અમેરિકામાં જરાય નહોતુ ગમતું, રિયલી આઈ લવ યુ…! જા જુઠ્ઠાડો…કયારેય ફોન પણ નહોતો કરતો ત્યાં પેલી ધોળીઓ પાછળ ફરતો હશે. અમે કયાંથી યાદ આવીયે. સોનાલીએ સુનીલના ગાલ ખેંચતા વહાલભરી રીસ વ્યકત કરી. ત્યાં મારી પાસે સ્ટડી અને જોબ સિવાય ટાઈમ જ…

  • ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

    ગુશ્તાસ્પે પોતાના બાપ લોહોરાસ્પ પાસે તખ્ત માંગવુ બાપની શીખામણના આ શબ્દોથી ગુસ્સે થઈ ગુશ્તાસ્પ દરબાર છોડી ચાલી ગયો. ત્યાંથી તે થોડાક સેપાહોને સાથે લઈ હીન્દુસ્તાન તરફ નીકળી ગયો. લોહરાસ્પને એ બાબે ખબર પડી ત્યારે તે ઘણો દલગીર થયો અને પોતાના બીજા બેટા જરીરને તેની પાછળ મોકલી ગુશ્તાસ્પને પાછો તેડાવ્યો. વળી થોડા વખતમાં ઉપલાજ ખ્યાલથી ગુસ્સે…

  • તમે જાણો છો?

    ગુજરાતમાં વડોદરા રાજયમાં 18મી સદીના મધ્યમ ભાગમાં રેલગાડીનો આરંભ થયો. 1863ની સાલમાં ડભોઈ ખાતે પહેલ વહેલી રેલવે ચાલુ કરવામાં આવી. આ ગાડી પણ રેલના પાટા પર દોડતી. ડબ્બાની સંખ્યા થોડી જ હતી. ફકત બે કે ત્રણ જેટલી. પહેલા ડબ્બામાં મુસાફરો બેસતા અને બાકીના ડબ્બામાં માલસામાન જેવા કે કપાસની ગાંસડી વિગેરે ભરવામાં આવતી. આ રેલગાડી ખેંચવા…