New Varasiaji, ‘Yazdan’, installed at Udvada ak Iranshah Atashbehram.
New Varasiaji, ‘Yazdan’, installed at Udvada Pak Iranshah Atashbehram.
New Varasiaji, ‘Yazdan’, installed at Udvada Pak Iranshah Atashbehram.
આજે તો બુરા જમાનાની આલુદગીને લીધે તરીકતમાં તો ખામી આવ્યા વગર રહેજ નહિં પણ આજે જે મુખ્ય ચીજ છે તે મીથ્ર છે. ભલા જમાનામાં મુખ્ય ચીજ યસ્ન હોય છે. ઉસ્તાદ સાહેબ ક્ષ્નુમ લાવ્યા અને તે અમુક જણાઓને તેહસીલ થયો તે કાંઈ ખાલી અકસ્માત નથી પણ વરજાવંદ સાહેબની આમદનો મીથ્ર ઉભો કરવા માટે બધું થયું છે….
Don’t Miss ZTFI’s Annual Fest 2022 Dear Readers, One of the most wonderful aspects of belonging to a community is that it enables us to help people in a way that we couldn’t, as individuals. It is said that the most accurate measure of a community’s greatness lies in the acts of compassion carried…
[otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] When it comes to art and culture, few communities could rival the Parsis in their appreciation of all things fine. Parvez Damania is one such connoisseur who is an ardent art collector; some of the works in his collection are the envy of many. Parsi Times’ Reporter, Razvin Namdarian, had the rare…
By now, readers know that Meherbai’s Mandli members were complete foodies and great travellers. So on the eve of World Food Day, which falls on October 16th, the Mandli gathered at the Parsi Gymkhana grounds, to discuss food they had eaten in different parts of the world, over Korean barbequed chicken sandwiches, bhajiyas and tea….
25મી નવેમ્બર, 2022ના રોજ, સર્વોચ્ચ અદાલતે પારસી લગ્ન અને છૂટાછેડા અધિનિયમ, 1936ની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીની યાદી આપવા માટે સંમત થયા હતા, જે વૈવાહિક વિવાદોનો નિર્ણય કરવા માટે સમુદાયના સભ્યોનો સમાવેશ કરતી જ્યુરીની સિસ્ટમની જોગવાઈ કરે છે. એક વકીલે સૂચિબદ્ધ કરવા માટે તેનો ઉલ્લેખ કર્યા પછી ભારતના મુખ્ય ન્યાયાધીશ – ડી વાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ…
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોજીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે સાથે સાથે તમને તેની પાસેથી ફાયદો પણ થશે. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈને મદદ કરી શકશો. 13મી એપ્રિલ પહેલા સરકારી કામ પૂરા કરજો. ચાલુ કામકાજમાં ફાયદો મેળવવા દરરોજ ‘બહેરામ યઝદ’ની…