આહાર ગ્રહણ

જે દ્રવ્યો દ્વારા શરીરની ધાતુઓ પુષ્ટ થાય છે અને જે દ્રવ્યો મુખ દ્વારા ગળાની નીચે ઉતારવામાં આવે છે, તે બધા દ્રવ્યો ‘આહાર’ની વ્યાખ્યામાં આવે છે. કોઈ પણ જાતનો આહાર જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પીરસાયેલા જુદા જુદા પ્રકારનાં દ્વવ્યો-વ્યંજનોમાંથી સૌથી ભારે (પચવામાં) દ્રવ્યો-વ્યંજનો સૌ પ્રથમ ખાવા જોઈએ. ત્યારબાદ, થોડા ઓછા ભારે દ્રવ્યો વ્યંજનો અને છેક છેલ્લે પચવામાં સાવ સરળ દ્રવ્યો-વ્યંજનો ખાવા જોઈએ. ચટણી, અથાણું, શાકભાજી, સૂપ, સોસ વગેરે આહરના આરંભમાં કે અંતમાં ખાવા ન જોઈએ પરંતુ વચ વચમાં ખાવા જોઈએ. દરેક જણે આ સિધ્ધાંત અપનાવો જ‚રી છે. આ સિધ્ધાંતથી વિપરિત વલણ આહારનું પાચન સરખી રીતે થવા દેતો નથી અને આરોગ્ય બગવડનો સંભવ રહે છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    03rd April – 09th April, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળોનો ભરપુર સાથ સહકાર મળીને રહેશે. ઓપોઝીટ સેકસ સાથેના મતભેદ ઓછા થઈ જશે. ધણી ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશ પણ પૈસા નહીં બચાવી શકશો. તેમ છતાં કોઈની મદદની જરૂરત નહીં પડે. દરરોજ…

  • માં તે માં

    કાળ બદલાયો, કાળજું બદલાયું કે કિસ્મત બદલાયું… જે કહો તે, પણ.. જે સંસ્કૃતિમાં પિતાના એક વચને ’રામ’ રાજ્ય છોડી દે. એ જ દેશમાં, દીકરાએ બાપને રેમન્ડ છોડાવી દીધું. 12000 કરોડથીય વધુ રૂપિયાના રેમન્ડ ના વિરાટ સામ્રાજ્યને ઊભું કરનારા, વિજયપત સિંઘાનિયાને એમના દીકરાએ ઘર બહાર રખડતા, ને લારી પર પાઉંભાજી ખાતા, ને 300 રૂપિયાની ઓરડીમાં રહેતા…

  • ગેહ: સુસંગતતા અને ધાર્મિક વિધિઓ

    જરથોસ્તી કેલેન્ડરના દરેક દિવસને પાંચ ટાઇમ ઝોનમાં વહેંચવામાં આવે છે, જેને ગેહ તરીકે ઓળખવામાં આવે છે. ગેહ શબ્દ પહલવી ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ સમયગાળો થાય છે. આપણા ધર્મમાં પાંચ ગેહ 24 કલાકના દિવસોમાં અમુક નિશ્ચિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સેટ કરવામાં આવ્યા હતા-એટલે કે સૂર્યોદય, મધ્ય-દિવસ, સૂર્યાસ્ત અને મધ્યરાત્રિ. ગેહનો અર્થ અને ક્રમ – હવન,…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 October, 2018 – 12 October, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે આળસુ બની જશો. બનતા કામને બગાડી દેતા નહીં. શનિને કારણે નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં આવશો. તમે જેટલું કામ કરશો એટલું વળતર નહીં મળે. તબિયત અચાનક બગડી જશે. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી…

  • સિંગાપોરે પ્રથમ પારસી અને ઝોરાસ્ટ્રિયન મ્યુઝિયમનું અનાવરણ કર્યું

    સિંગાપોરના લોકોને હવે પારસી ઝોરાસ્ટ્રિયન સમુદાય વિશે વધુ જાણવાની તક મળશે, જેની સંખ્યા અહીં લગભગ 350 છે, 14મી માર્ચ, 2022ના રોજ રોચોરમાં આવેલા ઝોરાસ્ટ્રિયન હાઉસ ખાતે પારસી અને ઝોરાસ્ટ્રિયન મ્યુઝિયમ ખોલવામાં આવ્યું. આ મ્યુઝિયમ પારસી ઈતિહાસ, પરંપરાઓ અને પારસી ધર્મનું પ્રદર્શન કરે છે, જે સિંગાપોરના દસ માન્ય ધર્મોમાંથી એક છે. બે માળનું કાયમી પ્રદર્શન, શીર્ષક…

  • મહેરબાઈની ગંગુબાઈ

     (જેમને કોલોનીના પોરિયાઓ સેકસી ગંગુબાઈ તરીકે ઓળખે છે) રાબેતા મુજબની વાર્ષિક છુટ્ટી લઈ લીધી અને મે મહિનામાં મુલકમાં ગઈ હતી તે 40 દિવસ થઈ ગયા છતાં પરત આવી નથી!! આથી મહેરબાઈના બધાજ કામકાજ ઉલટા થઈ ગયા અને બધો જ ગુસ્સો તે બિચારા ગરીબ મહેરવાનજી પર કાઢવા લાગ્યા. ગંગુબાઈએ 40 દિવસ પછી પણ કામ પર આવ્યાનો…