જરથુસ્ત્ર: માનવજાતના મસીહા

Dasturji Dr. Manekji Naserwanji Dhalla
Dasturji Dr. Manekji Naserwanji Dhalla

અહુરા મઝદાએ મહાન જરથુસ્ત્રને સમગ્ર માનવજાની ઉપર મુકયા. તેઓએ ચમકીલા-ગૌરવશાળી તિશ્ટ્રયની જેમ જ જીવનના પથ પર દીવાદાંડી સમાન કાર્ય કર્યુ. તેઓએ હમેશા સત્ય સચ્ચાઈ અને ભલાઈનો જ રાહ લીધો.

જરથુસ્ત્રે ધ્રુવના તારા સમાન માનવની શોધ છે. તેઓ માનવીના જીવનના પ્રકાશ સમાન છે. તેઓ સતત પ્રભાવ પાથરીને ઉજાસને વધારે છે. તેઓ આનંદ-શાંતિ-આશા અને જીવનનો શાશ્ર્વત બોધ આપે છે. એ એક પથ્થર છે જેના થકી જીવનનૈયા મનુષ્ય પાર કરે છે. તેઓ સચ્ચાઈને પ્રેરે છે જેમાં ઘાતકીપણાનો પડછાયો પાછળ રહી જાય છે. અર્પૂણ જગતમાં તેઓ એક આદર્શ સંપૂર્ણત્વ છે. તેઓ સર્જનની પરિપૂર્ણતા અને દ્રષ્ટાંત છે. જીવનની શ‚આત અને અંત છે. તેઓ માનવજાતના સર્વોચ્ચ અને આદર્શ છે.

જરથુસ્ત્રને જેઓ જુએ છે તેઓ અહુરા મઝદાને જુએ છે. તેઓને ઓળખે છે તે જ તેમને પિછાણે છે. તેમને સમજવા એટલે તમોને સમજવા તેમને અનુસરવા એટલે તમોને અનુસરવા તમોને ચાહવા એટલે તેમને ચાહવા.

જરથુસ્ત્રના બોધને હું મારા જીવનમાં ઉતારીશ. હું તેમને સમર્પિત રહીશ. હું તેમને મારા જીવન માટે દ્રષ્ટાંત‚પ માનીશ મારા મનમાં તેમની છાપ અંકિત રહેશે કે જરથુસ્ત્ર મારા માટે માર્ગદર્શક છે. શક્તિ આપે છે અને મારી ઈચ્છાને વાળે છે, કોઈ ડર વગર હિંમતથી તેમને અનુસરીશ. હું તેમને જ અનુસરીશ મારા જીવનના દરેક તબકકે હું તેમને માનીશ.

હું તેમના પગલાને અનુસરીશ. હું તેમના માટે જીવીશ, હું મારા કાયમી સાથીદાર તરીકે જરથુસ્ત્રને મારા પયગમ્બર, મારા મિત્ર મારા માર્ગદર્શક, મારા વાલી, મારી આશા, મારી જિંદગી, મારો પ્રકાશ, અહુરા મઝદા.

Similar Posts

  • આશા અમર છે! સફળતા અવશ્ય મળશે!!

    આપણે બધા આપણી વ્યવસાયિક કારકિર્દીનો સફર ઘણા સપના, લક્ષ્યો, આશાઓ અને પ્રેરણાથી શરૂ કરીએ છીએ. તે સમયે, આપણા મનમાં ફકત એક વાત હોય છે સફળતા – હું જીતીશ. આપણે સમાજને આપણા જીવનમાં કંઈક બતાવવાની અને બનવાની યોજના બનાવી હોય છે. અને બને તેટલી વહેલી તકે સફળતા મેળવવા માંગીએ છીએ. પરંતુ માર્ગ પર, તમે સંજોગો અને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    17 December – 23 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. આ અઠવાડિયામાં નાણાકીય બાબતની અંદર સારા સારી હોય તો ઉધાર લીધેલા પૈસા પાછા આપી દેજો. ગુરૂની કૃપાથી તબિયતમાં સારા સારી રહેશે. ફેમીલીમાં વધુ સારા સારી થાય તે માટે…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    આગળ જતા તે જખમી આદમીનો પલંગ જેવો તેની નજરે પડયો તેવોજ તે પલંગ આગળ જઈ પોતાની બરછી ખેંચી કાઢી તે વટે તે દુષ્ટ આદમીના દિલમાં જે કાંઈ થોડો ઘણો જીવ હતો તે તેણે વગર અટકાવે કાઢી નાખ્યો. ત્યારબાદ તેનું મડદું તે કિલ્લાના ચોક આગળ ખેંચી લાવી એક વાવમાં નાખ્યું. એટલું કામ કરી રહ્યા પછી પેલા…

  • Your Moonsign Janam Rashi This Week –
    10 March, 2018 – 16 March , 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમને તમારા કામ કરવામાં આનંદ આવશે. તબિયતમાં સારા સારી રહેશે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી શકશો. નાણાકીય સ્થિતિ સુધારવામાં કામ પર જેટલું ધ્યાન આપશો તેટલું ધન કમાશો. ગામ- પરગામ જવાની તૈયારી કરી…

  • શિરીન

    ઘણીકવાર તે ખાતો નહીં, ને મોડી રાત વેર પોતાનાં રૂમની બહાર કોરીડોરમાં ફેરા આટા ખાયા કરી કંઈક વિચારનાં વમળમાં વીંટળાઈ જતો, અને અંતે તે બધાની અસર તેની તબિયત પર થવા લાગી. તે રૂબાબદાર પીલતન જેવું શરીર ગરાવા લાગ્યું ને તે સુંદર બ્રાઉન આખોમાં ખાડા પડી જતા માલમ પડયા. તેનો સ્વભાવ પણ ચીડીયો ને જરા જરામાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25th April – 01st May, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામ કરતા નહીં. રોજના કામમાં તમારી સાથે કામ કરનારા લોકો તમને સાથ નહીં આપે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમે પણ પ્રેશરની તકલીફથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. કોઈપણ સહી સિકકાના કામ કરતા નહીં. અંગત માણસો…