બાળપણમાં પાછા જઈએ…

બાળપણમાં પાછા જઈએ…

બાળપણમાં ખુલ્લી અગાસી પર સુતા હતા, પણ ફોટો પાડવાનો યાદ નહોતો આવ્યો. ન તો પાણીપુરીનો ફોટો લીધો કે ન તો બરફનો ગોલા ચૂસવાનું રેકોર્ડિંગ કર્યું. વગર એસી વાળી ટ્રેનમાં શાક ને થેપલા, સાથે પાણીની માટલી, એના પણ ક્યાં ફોટા લીધા, પણ હા એક એક પળ બરાબર યાદ છે કારણકે કદાચ, એ સમયે તસવીરો દિલમાં છપાતી…

ટેક ઈટ ઈઝી

ટેક ઈટ ઈઝી

મિત્રો, આપણને સતત ટેન્શન લેવાની આદત છે. ઓફિસ જતી વખતે જો તમે તમારી સામાન્ય બસ/ટ્રેન ચૂકી જાઓ તો તમને કેટલું ટેન્શન આવે છે? હવે કેવી રીતે થશે? મને મોડું થશે, બોસ શું કહેશે? જે કામ માટે હું નીકળ્યો છું, મારું કામ મોડું થશે વગેરે. માત્ર એક ઘટના વિશે આપણે કેટલું વિચારીએ છીએ. પણ હવે કહો…

મુંબઈની મેરેથોનમાં મોબેદજી

મુંબઈની મેરેથોનમાં મોબેદજી

દાદીશેઠ અગિયારી (ફાઉન્ટેન, મુંબઈ)ના પંથકી (મુખ્ય ધર્મગુરૂ) એરવદ જહાંગીરજી મોબેદજી, 50 વર્ષથી વધુ સમયથી અને તેમના પુત્ર યઝદ, અનુક્રમે 2007 અને 2011માં મેરેથોનમાં ભાગ લેતા મુંબઈ મેરેથોનમાં નિયમિત સહભાગી રહ્યા છે. પિતા-પુત્રની જોડીએ તાજેતરમાં મુંબઈ મેરેથોનની 2023ની આવૃત્તિ પૂર્ણ કરી, રમત પ્રત્યેના તેમના દૃઢ નિશ્ચયને પુનરોચ્ચાર કર્યો. 71 વર્ષીય જહાંગીરજી અને તેમના 40 વર્ષીય યઝદે…

દક્ષિણ આફ્રિકાના સ્વતંત્રતા સેનાની ફ્રેની જીનવાલાનું નિધન

દક્ષિણ આફ્રિકાના સ્વતંત્રતા સેનાની ફ્રેની જીનવાલાનું નિધન

દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના સ્વાતંત્ર્ય સંગ્રામના પીઢ અને નેશનલ ઓર્ડર્સ પુરસ્કાર હાંસલ કરનાર ડો. ફ્રેની નોશીર જીનવાલા, 12મી જાન્યુઆરી, 2023ના રોજ તેમના ઘરે 90 વર્ષની વયે અવસાન પામ્યા હતા. 1994માં નેલ્સન મંડેલા દેશના પ્રથમ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા પછી ફ્રેની દક્ષિણ આફ્રિકાના પ્રથમ સંસદીય સ્પીકર હતા. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ શ્રદ્ધાંજલિ શેર કરી,…

પ્રાર્થના દરમિયાન યોગ્ય દિશા

પ્રાર્થના દરમિયાન યોગ્ય દિશા

વાસ્તુ અનુસાર, ઉત્તર દિશાને સારી માનવામાં આવે છે તે કુબેરનું ક્ષેત્ર છે – સંપત્તિના દેવતા. ઉત્તર-પૂર્વ વધુ સારી માનવામાં આવે છે. બીજી બાજુ, દક્ષિણ દિશાને યમનું ક્ષેત્ર માનવામાં આવે છે, મૃત્યુનું દેવત્વ અને તેથી તે દિશા સારી નથી. જો કે, પારસી પરંપરામાં વિરૂધ્ધતા છે તે દક્ષિણને સારું અને ઉત્તરને સારું નહીં માનવાનું જણાવે છે. અમને…

Your Moonsign Janam Rashi This Week –  28 January – 03 February 2023
|

Your Moonsign Janam Rashi This Week –
28 January – 03 February 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી તમારા કામકાજમાં જરા પણ હીંમત નહીં આવે. ખોટા ડરથી પરેશાન થશો. ઉતરતી રાહુની દિનદશા તમને ડોકટરના દરવાજા બતાવશે. અગત્યની વાતો 3જીથી શરૂ કરજો. થોડા સમય પછી સારૂં રીજલ્ટ મેળવી લેશો. હાલમાં મિત્રો તમને દગો આપી શકે છે તેમનાથી સંભાળજો….

ડીન્ક (ગુંદર)ના લાડુ

ડીન્ક (ગુંદર)ના લાડુ

સામગ્રી: 1 કપ સુકા કોપરાનું છીણ, 1 ચમચી ખસખસ, 1 ચમચી સફેદ તલ, 8 ચમચી ઘી, અડધો કપ ગુંદર, અડધો કપ કાજુ અને બદામ દાણાદાર પીસેલા, 1 ચમચી કીસમીસ, અડધી ચમચી એલચીનો પાવડર, 50 ગ્રામ ખારેકનો પાવડર, પોણો કપ ઓર્ગેનીક ગોળ. રીત: કોપરાના છીણને કડાઈમાં થોડું લાલાશ પડતું શેકી લેવું, ત્યાર બાદ કડાઈમાં તલ અને…

શેહરેવર મહિનો – દૈવી શક્તિની ઉજવણી

શેહરેવર મહિનો – દૈવી શક્તિની ઉજવણી

આપણે હવે શેહરેવર (અવેસ્તાન ક્ષત્ર વૈર્ય)ના પવિત્ર મહિનામાં છીએ, જે અહુરા મઝદાના ઇચ્છનીય આધિપત્યનું પ્રતિનિધિત્વ કરે છે અને ધાતુઓ અને ખનિજોની અધ્યક્ષતા કરનાર અમેશા સ્પેન્તા અથવા મુખ્ય દેવદૂત છે. પારસી ધર્મે ત્રણ સેમિટિક ધર્મો (યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ) પર ઘણી રીતે પ્રભાવ પાડ્યો છે અને ખાસ કરીને, સ્વર્ગનું રાજ્ય અથવા ઈશ્વરનું રાજ્યની વિભાવના, કેટલાક વિદ્વાનોના…

શા માટે 26મી જાન્યુઆરીને દિને ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ

શા માટે 26મી જાન્યુઆરીને દિને ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ

ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે રાષ્ટ્રીય તહેવારને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. લગભગ 2 દસકા જુની આ યાત્રા હતી…

બાઈ માણેકબાઈ પી.બી. જીજીભોય  સિનિયર સિટીઝન સેન્ટર, નવસારીમાં ડબ્લ્યુઝેડઓ  ટ્રસ્ટ ફંડ ખાતે સિલ્વર એનિવર્સરી સેલિબ્રેશન

બાઈ માણેકબાઈ પી.બી. જીજીભોય સિનિયર સિટીઝન સેન્ટર, નવસારીમાં ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ ખાતે સિલ્વર એનિવર્સરી સેલિબ્રેશન

આપણા સમુદાયના વડીલોની સેવા કરનાર બાઈ માણેકબાઈ પી.બી. જીજીભોય સિનિયર સિટીઝન સેન્ટરે 4થી જાન્યુઆરી, 2023ના રોજ તેનું 25મું વર્ષ ઉજવ્યું. સવારની શરૂઆત વડા દસ્તુરજી કેકી રવજીના નેતૃત્વમાં જશનથી થઈ હતી. મહેરજીરાણા અને દસ મોબેદોએ ત્યારબાદ એક હમબંદગી કરી હતી. વડા દસ્તુરજીએ દિનશા અને બચી તંબોલીના સમુદાયના સભ્યો પ્રત્યેની તેમની મહેનત, સમર્પણ અને પ્રતિબદ્ધતા માટે વખાણ…

સુપ્રસિદ્ધ  ડો. તહેમટન ઉદવાડિયાનું નિધન

સુપ્રસિદ્ધ ડો. તહેમટન ઉદવાડિયાનું નિધન

7મી જાન્યુઆરી, 2022 ના રોજ, સમુદાયના સૌથી પ્રિય સર્જન અને ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, ભારતમાં લેપ્રોસ્કોપિક સર્જરીના પિતા તરીકે ગણવામાં આવતા ડો. પદ્મ ભૂષણ મેળવનાર તહેમટન ઉદવાડિયાનું 88 વર્ષની વયે સંબંધિત બીમારી બાદ અવસાન થયું હતું. તહેમટન ઉદવાડિયા આદરણીય દિગ્ગજ તેમને વ્યવસાયિક તરીકે સંપૂર્ણ સજ્જન અને સાચા પારસી તરીકે રજૂ કરાય છે. ડો. ઉદવાડિયા એક મહાન શિસ્તપ્રિય માણસ…