નારગોલ પુંજિયાજી અગિયારીએ69મી સાલગ્રેહની ઉજવણી કરી

નારગોલ પુંજિયાજી અગિયારીએ69મી સાલગ્રેહની ઉજવણી કરી

19 એપ્રિલ, 2019ના રોજ નારગોલ પુંજિયાજી અગિયારીએ તેની 69મી વર્ષગાંઠ ઉજવી હતી, જેમાં જશનની ક્રિયા 10 વાગ્યે ચાર ધર્મગુરૂઓએ કરી હતી. અંજુમનના ટ્રસ્ટીઓ તથા પ્રેસિડન્ટ સાથે ચારસોથી વધુ હમદીનોએ સાલગ્રેહમાં હાજરી આપી હતી. ત્યારબાદ હમદીનોએ ગંભાર (મુંબઈથી ડાયેના કેટર દ્વારા બનાવાયેલા), સ્થળ, જે નારગોલના ધન અને નોશીર કાવસ ગોવાડિયા દ્વારા પ્રદાન કરવામાં આવ્યું હતું જે…

સોરાબનું સપનું!

સોરાબનું સપનું!

જૂના જમાનાની વાત છે તે દિવસે શનિવાર હતો. બે વાગ્યે જ નિશાળ છૂટવાની હતી. છતાં પણ નવસારીમાં રહેતા સોરાબને નિશાળે જવાનું મન નહોતું. તેનાં અનેક કારણ હતાં. એક તો તે દિવસ ભૂગોળની પરીક્ષા હતી અને બીજું ત્યાના મોદી કુટુંબમાં આજે આતશબાજી હતી. ત્યાં સવારથી જ દોડધામ હતી. સોરાબનું મન હતું કે ત્યાં જ તમાશો જોવામાં…

તને કયાં પ્રકારનું મોત ભાવે છે?

તને કયાં પ્રકારનું મોત ભાવે છે?

બીજી સદીમાં એજ પ્રમાણે મેં સોગંદ લીધા કે તે સદી વિત્યા આગમચ જે શખસ મને છોડવશે તેને આખી જગતનો ખજાનો હું લાવી આપીશ. તો પણ મને કશી મદદ મળી નહીં. ત્રીજી સદીમાં મેં માનતા લીધી કે હરેક શખસ જે તે સદીની આખેરી અગાઉ મારો છુટકારો કરશે તેને હું તરત મારી નાખીશ અને તેને મારી નાખવાની…

ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ  ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવ અને ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ દ્વારા નવસારી આતશ બહેરામની પવિત્રતા અને પ્રાઈવસીની જાળવણી માટે અભૂતપૂર્વ પ્રયાસઆપણું નવસારીનું આતશ બહેરામ બધા આતશ બહેરામોમાં સૌથી મહત્વનું અને આધ્યાત્મિક પાવરહાઉસ છે કે જે કોમની જાળવણી અને પાલન પોષણ કરી ટકાવી રાખે છે.

ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ  ઓફ હોંગકોંગ કેન્ટોન અને મકાવ અને ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ દ્વારા નવસારી આતશ બહેરામની પવિત્રતા અને પ્રાઈવસીની જાળવણી માટે અભૂતપૂર્વ પ્રયાસઆપણું નવસારીનું આતશ બહેરામ બધા આતશ બહેરામોમાં સૌથી મહત્વનું અને આધ્યાત્મિક પાવરહાઉસ છે કે જે કોમની જાળવણી અને પાલન પોષણ કરી ટકાવી રાખે છે.

સંજાણમાં દસમી સદીમાં પવિત્ર ઈરાનશાહ આતશ બહેરામ સાહેબને પથરાવવામાં આવ્યા બાદ 800 વર્ષના સમયગાળા પછી નવસારીનું પવિત્ર આતશ બહેરામ સ્થાપવામાં આવ્યું હતું. જ્યારે આ આતશબહેરામ સ્થાપવામાં આવ્યું હતું તે સમયે આતશ બહેરામ સ્થાપવા અંગેના કોઈ દસ્તાવેજો ઉપલ્બ્ધ ન હતા, પરંતુ તે વખતના નવસારીના પ્રબુધ્ધ દસ્તુરજીઓએ શાસ્ત્રોકત લખાણો પરથી અમુક યોજનાઓ ઘડી કાઢી હતી અને ભારતનું…

Your Moonsign Janam Rashi This Week –04 May, 2019 – 10 May, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
04 May, 2019 – 10 May, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી છેલ્લા વીસ દિવસમાં સુર્યએ તમને જેટલા તપાવેલા હશે તેમાં શાંતિ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. નવા કામ મળવાના ચાન્સ છે. જે વ્યક્તિએ તમને નિરાશ કરેલા હશે તે…

તમારા લાભ માટે આઠ મંત્રો

તમારા લાભ માટે આઠ મંત્રો

રશ્ને યશ્તમાં, જરથુસ્ત્રે અહુરા મઝદાને પૂછ્યું કે ‘પવિત્ર શબ્દ શુ સાચો શબ્દ છે? અહુરા મઝદાએ જવાબ આપ્યો, ‘સૌથી વધુ પવિત્ર શબ્દ જે સાચો શબ્દ છે. જે પ્રગતિ બનાવે છે, તે જે પારખવા યોગ્ય છે, જે તંદુરસ્ત, જ્ઞાની અને સુખી છે, જે અન્ય તમામ જીવો કરતાં નાશ કરવા માટે વધુ શક્તિશાળી છે.’ ‘ઝોરોસ્ટ્રિયનિઝમ – એન એથનિક…

Your Moonsign Janam Rashi This Week –27 April, 2019 – 03 May, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
27 April, 2019 – 03 May, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. સરકારી કામો કરતા નહીં. બેન્કીંગ જેવા કામમાં ભૂલ થવાના ચાન્સ છે. ઉતરતી સુર્યની દિનદશા વડીલ વર્ગની તબિયત બગાડી શકે છે. તમારા કરેલા કામ બીજાને નહીં ગમે. તમારે હાઈપ્રેશર જેવી માંદગીથી સંભાળવું.  બપોરમાં સમયે માથુ…

કેરીનો છુંદો

કેરીનો છુંદો

સામગ્રી: કેરી 1કિલો, ખાંડ 750 ગ્રામ, મીઠું, હળદર પ્રમાણસર, જીરૂં 1 ચમચી, મરચું 1 ચમચો, તજનો પાઉડર અડધી ચમચી, એલચીનો પાઉડર અડધી ચમચી. રીત:  કેરીને ધોઇને છોલી નાખો અને છીણી લો. તેને મીઠું અને હળદરમાં ચોળી લો. દબાવીને પાણી કાઢી નાખો. જેટલી છીણ થાય તેનાથી દોઢ ગણી ખાંડ લો અને કેરીની છીણમાં મિક્સ કરો. હવે…

નેતાજીનું ઈકોફ્રેન્ડલી સ્વપ્ન

નેતાજીનું ઈકોફ્રેન્ડલી સ્વપ્ન

પ્રિય વોટરો, વહાલી જનતા, હું તમારા વિભાગનો સ્વતંત્ર ઉમેદવાર ઉમેશ ખટપટીયો છું, બીજા ઉમેદવારોની જેમ હું તમારી પાસે વોેટોની ભીખ નથી માગતો કે નથી ખોટા વચનો આપતો જો અત્યારે મોટા વચનો આપુ ને નેતા થયા પછી સંજોગે પુરા ન કરી શકયો તો તમારી ઉમેદો પર પાણી ફરી જશે. એવું તો આ ઉમેશ ખટપટીયો જરાયે નહીં…

કોઈએ જીનનો છુટકારો કર્યો નહીં

કોઈએ જીનનો છુટકારો કર્યો નહીં

તે જીન પોકાર કરી બોલવા લાગ્યો કે ‘ઓ સુલેમાન-સુલેમાન! અલ્લાહના મોટા પેગમ્બર! હું તને અરજ કરૂં છું કે તું મને માફ કર! હું તારી મરજીની સામે કદી થનાર નથી પણ તારા સઘળા હુકમોને માન આપીશ.’ એ શબ્દો તે જીને કાઢતાને વાર તે માછીને કાંઈ હીંમત આવી અને તે બોલ્યો કે ‘ઓ તકોબરી ભરેલા જીન એ…

Your Moonsign Janam Rashi This Week –20 April, 2019 – 26 April, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
20 April, 2019 – 26 April, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમે માથાના દુખાવાથી કે આંખની બળતરાથી પરેશાન થશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. બપોરના સમયે માથાનો બોજો વધી જશે. ખોટી વ્યક્તિ તમને પરેશાન કરી મૂકશે. વડીલવર્ગની તબિયતની ચિંતા અચાનક આવી જશે. મોઢા સુધી આવેલું કામ…