હિન્દુસ્તાનમાં  પારસીઓનું દેશાગમન

હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

અનેક દેશાગમનોમાં હોરમઝદ બંદર પરથી એક દેશાગમન ગુજરાતમાં થયેલું તે કોઈબી સહેલાઈથી જોઈ શકે છે. આ દેશાગમન તો એક ધુરંધર મોબેદ સાહેબ જેવણ દહયુપતીના દરજ્જાના હતા તેવણની સરદારી હેઠળ થયું હતું. નૈર્યોસંઘ સાહેબ કાંઈ સાધારણ મોબેદ હતા નહીં. તેવણની સાથે મોટા અમલદારો હતા અને તેઓએ જોયું કે ઈરાન દેશમાં જરથોસ્તી દએન તેના પુરા આકારમાં રહેશે…

Your Moonsign Janam Rashi This Week –16 February, 2019 – 22 February, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
16 February, 2019 – 22 February, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ વધી જશે. શુક્રની કૃપાથી ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોઝીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે. તમારા જીવનસાથીને શોધવામાં સફળ થશો. જો તમારા લગ્ન થયેલા હશે તો ધણી-ધણીયાણીમાં સારા સારી રહેશે. રોજના કામમાં નાના ફાયદા…

હિન્દુસ્તાનમાં  પારસીઓનું દેશાગમન

હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

પારસીઓ સાસાનીઅન જમાનામાં જે માર્ગે હજારો વહાણો રાખી વ્યાપાર કરતા હતા અને એમ જળ માર્ગે દેશે દેશ જઈને ખાસ કરીને હિન્દમાં કોલોની સ્થાપતા હતા તે બાબદ પ્રોફેસર હાદી હસનના ઈરાની નેવી ઉપરના લેખથી પુરવાર થઈ છે. વળી જળ માર્ગે ઈરાનથી હિન્દમાં અનેક દેશાગમનો થતા હતા તેની બુરહાન આનોલ્ડની ચોપડીમાં પાને 81-82 ઉપરના લખાણથી માલમ પડે…

ધાર્મિક જીંદગી એટલે સંપૂર્ણ જીંદગી

ધાર્મિક જીંદગી એટલે સંપૂર્ણ જીંદગી

પહેલાં આપણે સંપુર્ણ જીંદગી તે શું, તે સમજીએ. સંપુર્ણ જીંદગી એટલે આપણી જીંદગીમાં આપણે જે જે ફરજોથી બંધાયા હોઈએ તે તે ફરજો બજા લાવવા સાથની જીંદગી. તે ફરજો કોણના તરફ? તે ફરજો સર્વ તરફ. સર્વ તરફ એટલે શું? તમારી આંખો ઉઘાડો, વધુ ઉઘાડો અને વધુ ઉઘાડો. તમારી આંખો બંધ કરો, વધુ બંધ કરો અને વધુ…

‘વેલેન્ટાઈન ડે’ એટલે સંવેદનાનો સાગર…પ્રેમ

‘વેલેન્ટાઈન ડે’ એટલે સંવેદનાનો સાગર…પ્રેમ

પ્રેમનો એકરાર તો માત્ર એક રસ્તો છે એકબીજાની નજીક આવવાનો. સાચો પ્રેમ કરવો કઠીન નથી, મુશ્કેલ છે તો માત્ર તે પ્રેમની રજુઆત કરવી, પ્રેમ તો દરેક વ્યક્તિ કરે છે પરંતુ તેની વચ્ચેનો ફર્ક માત્ર એટલો જ છે કે કોઈ એકતરફ પ્રેમ કરીને આખી જીંદગી પસાર કરી દે છે તો કોઈ તે પ્રેમની રજુઆત કરીને તેને…

દીકરી અને પુત્રવધુનો તફાવત!

દીકરી અને પુત્રવધુનો તફાવત!

હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડતી મારી પુત્રવધુ ને આજે હું પ્રેમથી જોઈ રહયો હતો. ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો. તો પણ હસ્તા હસ્તા રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પપ્પા સારૂં થઈ જશે. સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘરમાં મસ્તીથી ફરતી મારી પુત્રવધુને જોઈ હું વિચારતો હતો કે આ ઘરની જવાબદારી કઈ રીતે…

Your Moonsign Janam Rashi This Week –09 February, 2019 – 15 February, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
09 February, 2019 – 15 February, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા શુભ ગ્રની દિનદશા 13મી એપ્રિલ સુધી ચાલશે. તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. થોડી મહેનત કરવાથી ફાયદો થશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. તમે ધારશો તેના કરતા વધારે કમાશો. ગામ-પરગામ જઈ શકશો. મિત્ર મંડળમાં તમારૂં માન વધી જશે. જ્યાં જશો…

હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

સાસાનીઅન ઈરાનની આણ હિન્દ પર હતી એવો ઈતિહાસ જાહેરમાં નથી પણ સિકકાઓ વિગેરેથી તે સિધ્ધ થાય છે. વળી ઈરાનીઓ વ્યાપાર અર્થે ઠરીઠામ હિન્દમાં થયેલા અને પોતાના ધાર્મિક સંસ્થાઓને ખુદ સાસાન જમાનામાં સ્થાપેલી, તેવી કંઈબી ખુલ્લી ઈતિહાસિક નોંધે આજે નથી. પણ સાસાનીઅન શહેનશાહતના પડવા પછીથી પારસીઓ દેશાગમન કરી ઈરાનને છોડી જતા હતા તેની વિગતો પર જોયું…

પથરી અને લોખંડની વીટી

પથરી અને લોખંડની વીટી

પથરીનો રોજ લોકોમાં બહુજ જાણીતો છે. પથરી સામાન્ય રીતે મૂત્રમાર્ગ કે પિત્તાશયમાં થતી હોય છે. કયારેક, શરીરનાં તંત્રોની નબળાઈ તો કયારેક, ગ્રહણ કરેલ ખોરાક-પાણીમાં રહેલા દોષોને લીધે પથરી થાય છે. પથરીનું નિદાન થાય તો, તેની પધ્ધતિસરની ચિકિત્સા તો કરવી જ જોઈએ. પરંતુ સાથોસાથ વ્યક્તિ જો કોઈપણ આંગળીમાં (હાથની) લોખંડની વીટી નિત્ય પહેરી રાખે તો પથરીના…

હસો મારી સાથે

હસો મારી સાથે

એવું કહેવાય છે કે.. કોઈ દિવસ કોઈની પરિસ્થિતિ પર હસો નહિં. એના જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં તમારા જીવનમાં પણ આવશે. એટલે હું હંમેશા મૂકેશ અંબાણીની પરિસ્થિતિ પર હસતો રહું છું. *** બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3 નાં મુત્યુ પાછા કપડા પહેરી લીધા. જીવતા હશું…

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

અફ્રાસીઆબે તેને પૂછયું ‘ઓ જવાન ભરવાડ! દિવસ અને રાતની તારી પાસે શું આગાહી છે ગોસફન્દોનું તું શું કરે છે? તું બકરા અને મેંઢાને કેમ ગણે છે? કેખુશરોએ દીવાનાની માફક જવાબ આપ્યો કે શેકારનાં હથિયારો નથી મારી પાસે કમાન કે તીર નથી. પછી અફ્રાસીઆબે તેને તેના શિક્ષક બાબે પૂછયું અને જમાનાના નેક અને બદ ચકરાવા માટે…