ફાડા લાપસી

ફાડા લાપસી

સામગ્રી: એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું, એક કપ સાકર, બે કપ પાણી, ચાર ટેબલ-સ્પૂન ઘી, એક ટી-સ્પૂન એલચીનો ભૂકો, 12થી 15 દાણા કિસમિસ, બદામ અને પિસ્તાં લાંબા સમારેલાં. રીત: એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા હલકા ગુલાબી રંગના શેકાતાં એમાં બે…

હસો મારી સાથે

હસો મારી સાથે

મારા પગ દુ:ખે છે, મારા ઘુંટણ દુ:ખે છે, મારી કમર દુ:ખે છે, પગમાં કળતર થાય છે, પગના તળિયે બળતરા થાય છે, જેવા બહાના બનાવતી ઘરવાળીઓ હવે જો જો નવરાત્રિમાં કેવા કૂદી કૂદીને ગરબા રમશે. **** આજથી એ બધા દોસ્ત ખાસ છે જેની પાસે નવરાત્રીના પાસ છે.. **** કવિતા: તું દરરોજ નવા નવા ચણિયા-ચોળી કેવી રીતે…

વિજ્યા દસમી એટલે સત્યનો અસત્ય પર વિજય!

વિજ્યા દસમી એટલે સત્યનો અસત્ય પર વિજય!

વિજયા દસમી એટલે દશેરો જે હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. અશ્ર્વિન શુક્લ દસમીને દિવસે આવતો આ તહેવાર લોકો ઘણાજ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર ભારતીય સંસ્કૃતિમાં વીરતાનું પ્રતિક સમાન છે. ભગવાન રામે આ જ દિવસે રાવણનો વધ કર્યો હતો. દશેરાને સત્યની અસત્ય પર જીતના રૂપમાં મનાવવામાં આવે છે એટલેજ દશમીને વિજયાદસમી તરીકે ઓળખવામાં આવે છે….

Your Moonsign Janam Rashi This Week –13 October, 2018 – 19 October, 2018
|

Your Moonsign Janam Rashi This Week –
13 October, 2018 – 19 October, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તબિયત માટે બેદરકાર રહેતા નહીં તમારી નાની ભૂલ પહાડ જેવી બની જશે. શનિને કારણે બેચેની વધુ લાગશે. કોઈ વ્યકિત તમને ખોટી રીતે નીચા પાડવાની કોશિશ કરશે. તમારા જે પણ કામ હોય તેમાં કામથી મતલબ રાખજો નહીં તો સામેવાળી…

હસો મારી સાથે

હસો મારી સાથે

એક શાકભાજીવાળો રોજ સોસાયટીમાં શાકભાજી વહેંચવા આવતો હતો. અને તે બધાને ઉધાર આપતો હતો. એ બધો હિસાબ એની ડાયરીમાં રાખતો હતો. સોસાયટીની કોઈપણ સ્ત્રીઓના નામ ખબર ન હતા છતાં તે નોટબુક કોણ કેટલી ઉધારી છે તે બધુ વિગતવાર લખેલું હતું. એટલે અમને નવાઈ લાગતી… એક દિવસ તેની ડાયરી ચુપચાપ લઈ લીધી…. વિગત આ પ્રમાણે નિકળી:…

શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો

શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો

પણ એક નવુંજ કોતક તેની નજરે પડયું. એકાએક તે મહેલને લગતો એક છુપો દરવાજો ઉઘડી ગયો અને તે રસ્તેથી આશરે વીસ સ્ત્રીઓ નિકળી આવી. તેઓની વચમાં સુલતાના પોતે હતી. જે બાંદીઓ સુલતાના સાતે હતી તેઓએ પોતાના મોઢાં ઉપરનો બુરખો ઉઠાવી લીધો તથા જે મોટા ઝભા પહેરેલો હતા તે તેઓએ કાઢી નાખ્યા. શાહ ઝેનાન જોઈ અચરત…

સમાજમાં ક્ધયા કેળવણીનું મહત્વ

સમાજમાં ક્ધયા કેળવણીનું મહત્વ

11મી ઓકટોબર, વિશ્ર્વ બાલિકાદિન તરીકે ઉજવવામાં આવે છે અને કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે દીકરીની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ.’ સ્ત્રીઓના…

નવરાત્રી એટલે આસુરી શક્તિ પર દૈવી શકિતના વિજયનો મહોત્સવ

નવરાત્રી એટલે આસુરી શક્તિ પર દૈવી શકિતના વિજયનો મહોત્સવ

મહિષાસુર નામનો રાક્ષસ લોકોને પોતાની ક્રૂરતા તથા ઘાતકીપણાથી હેરાન પરેશાન કરતો હતો. આ રાક્ષસના જુલમો અને ત્રાસ એટલી હદે વધેલા હતા કે લોકોને માટે જીવન મુશ્કેલી ભર્યું બની ગયેલ હતું કે તેને કોઈ મારી શકશે નહીં. ત્રાહિમામ પોકારી ગયેલા લોકો ભેગાં મળ્યા અને રાક્ષસથી બચવા માટે ભગવાન શિવ પાસે જઈ વિનંતી કરી કે શિવ બધા…

Your Moonsign Janam Rashi This Week –06 October, 2018 – 12 October, 2018
|

Your Moonsign Janam Rashi This Week –
06 October, 2018 – 12 October, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે આળસુ બની જશો. બનતા કામને બગાડી દેતા નહીં. શનિને કારણે નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં આવશો. તમે જેટલું કામ કરશો એટલું વળતર નહીં મળે. તબિયત અચાનક બગડી જશે. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી…

કબીરના ધૈર્યની સુંદર કથા ‘સાડીના ટુકડા’

કબીરના ધૈર્યની સુંદર કથા ‘સાડીના ટુકડા’

એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જોઈએ તેને ગુસ્સો કેમ નહી આવે? તેમાં એક છોકરો બહુ ધનવાન માતા-પિતાનો પુત્ર હતો. એ ત્યાં પહોંચીને બોલ્યો…

કમરના દુ:ખાવોમાં મેથી-ખજૂર

કમરના દુ:ખાવોમાં મેથી-ખજૂર

કમરનાં દુ:ખાવા માટે અનેક કારણો હોઈ શકે છે. કમરનો દુ:ખાવો હોય તો નિદાન કરી કરાવી સાચું કારણ જાણી લેવું જોઈએ. જો, કમરનો દુ:ખાવા માટે શરીરના એ વિસ્તારના કોઈ ભાગની ભૌતિક પરિસ્થિતિ વિકાર ન પામી હોય તો એક અકસીર ઈલાજ છે. પાંચ-સાત ખજૂરનો સરસ ઉકાળો બનાવી તેમાં એક નાની ચમચી મેથી પાઉડર નાખી ધીમેધીમે પી જવું….