Your Moonsign Janam Rashi This Week –28 July, 2018 – 03 August, 2018

Your Moonsign Janam Rashi This Week –
28 July, 2018 – 03 August, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી 20મી સપ્ટેમ્બર સુધીમાં તમારા બધાજ કામો વીજળીવેગે પૂરા કરી શકશો. તમારા સાથે કામ કરનારનો સાથ મળી જશે. નવા કામ મળવામાં સફળ થશો. હીસાબી કામમાં ધ્યાન આપજો. જે પણ ફાયદો મળે તેમાંથી રોકાણ અવશ્ય કરજો. ગામ-પરગામથી સારા સમાચાર મેળવી…

યંગ રથેસ્તાર્સોની ગભરામણનું અસલ કારણ

યંગ રથેસ્તાર્સોની ગભરામણનું અસલ કારણ

તા. 1લી જુલાઈ 2018ના દિને યંગ રથેસ્તારોએ ઘરની આવશ્યક વસ્તુ તથા અનાજ આપવા ફોર્મ વિતરણ કરવાનું નકકી કરવામાં આવ્યું જે છેલ્લા ચાલીસ વરસોથી કરવામાં આવે છે. યંગ રથેસ્તાર્સના એક સભ્યએ પારસી ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે ‘વરસોથી નવા વરસના પ્રસંગે સમુદાયના લાભાર્થીઓને જરૂરિયાતોની ચીજો આપતા ગૌરવનો અનુભવ થાય છે. મંચી કામાના ‘મેટ્રો જંકશન’માં જે…

હસો મારી સાથે

હસો મારી સાથે

નીતા: આન્ટી તમે મને કહેતા હતા કે તમારો ડોગી બહુ સરસ છે. જે વસ્તુ માંગો તે તરત લાવી આપે છે તો પછી તમે એને શું કરવા વેચવા માંગો છો? આન્ટી: શું કહું દીકરા! એક દિવસ અમારે ઘેર ચોર આવ્યો તે આજ ડોગી અંધારામાં તેને માટે ટોર્ચ લઈ આવ્યો… *** પિન્ટુ ગામની સ્કુલમાં ગધેડાને લઈને આવ્યો…

શાહજાદીની સાથે શાદી કરવા કોણ નસીબવંત નિવડશે?

શાહજાદીની સાથે શાદી કરવા કોણ નસીબવંત નિવડશે?

તેણે તો શાહજાદીને માંદગીને બીછાને મરવા પડેલી જોઈ! આસપાસ તેની સાદીઓ, બાંદીઓ, વિગેરે રડતી બેઠી હતી! હુસેને ભાઈઓને કહ્યું કે ‘અરેરે શાહજાદી તો મરવા પડી છે!’ વારા ફરતી અલીએ તેમજ આહમદે પણ નળીમાં જોયું અને તેમની પણ ખાતરી થઈ કે શાહજાદી મરવા પડી હતી. આવું દુ:ખદાયક દ્રશ્ય જોઈ ત્રણે ભાઈઓ બહુ દિલગીર થયા અને વિચાર…

નમકહલાલ

નમકહલાલ

ભૂખ ન જુએ એઠો ભાત, પ્યાસ ન જુએ ધોભીઘાટ ઉંઘ ન જુએ તૂટી ખાટ, હવસ ન જુએ જાત કજાત. મારા પિતા સમાન કેતન શેઠને મારા હઝારો નમસ્કાર. શેઠ હું તમને મોઢામોઢ કહી નથી શકતો એટલે આખરે ચિઠ્ઠી લખીને તમને જણાવું છું કે સુહાની ભાભીની મારી પર નજર બગડી છે. તેઓ મને કહે છે ‘તું હવે…

Your Moonsign Janam Rashi This Week –21 July, 2018 – 27 July, 2018
|

Your Moonsign Janam Rashi This Week –
21 July, 2018 – 27 July, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસજ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી 24મી સુધી બોલવા ઉપર ખૂબ કંટ્રોલ રાખજો. તમારૂં સાચુ બોલવું બીજાને કડવું ઝેર જેવું લાગશે. બાકી 24મીથી બુધની દિનદશા ધીરે ધીરે આવતા 56 દિવસમાં તમારા બગડેલા કામને સુધારી દેશે. બુધ તમને વાણીયા…

ભાભા સેનેટોરિયમના લોકોના અસ્તિત્વનો પ્રશ્ર્ન

ભાભા સેનેટોરિયમના લોકોના અસ્તિત્વનો પ્રશ્ર્ન

વસ્તુસ્થિતિ કયારે બદલાશે? સમુદાયના લોકોના જીવન કરતા શું ટ્રસ્ટીઓના ઈગો વધુ મહત્વના છે? પૃષ્ઠભૂમિ: વરસો પહેલા મુંબઈમાં પારસીઓ માટે બે સેનેટોરિયમ હતા. પિટીટ સેનેટોરિયમ જે કેમ્પસ કોર્નર અને ભાભા સેનેટોરિયમ, બેન્ડ સ્ટેન્ડ બાન્દરામાં આવેલું છે. દર થોડા મહિને સુમદાયના ઘર વગરના લોકો આ સેનેટોરિયમમાં અદલાબદલી કરી રહેતા હતા. એક દિવસ પિટીટ સેનેટોરિયમે પોતાના દરવાજા બંધ…

પાંદડામાં વીંટાળેલી ભુજેલી માછલી

પાંદડામાં વીંટાળેલી ભુજેલી માછલી

સામગ્રી: 2 છમણાં, બે નાના ચમચા ઘી, 7 લીલા મરચા, અર્ધી ઝુડી કોથમીર, 2 લીલા કોપરાના કટકા, અર્ધો કડો લસણ, 1 ચમચી જીરૂં, 1 મુઠ્ઠી આમલી, 1 ચમચી મીઠું, 1 ગાંગડો ગોળ, 3 કેળના પાંદડા. રીત: છમણાને ધોઈ સમારી કટકા કરી મીઠું લગાડવું. કોથમીર મરચા લસણ, જીરૂં, કોપરૂં, આમલી, ગોળ, 1 ચમચી મીઠું એ બધાને…

હસો મારી સાથે

હસો મારી સાથે

જુની કહેવત: મા તે મા બીજા બધા વગડા ના વા. નવી કહેવત: પત્ની એ પત્ની અને બીજી બધી સ્વાદીષ્ટ ચટણી. *** પતિ: ભગવાન બુધ્ધિ આપતા હતા ત્યારે તું કયાં ગઈ હતી? પત્ની: હું તમારી સાથે ફેરા ફરતી હતી. *** રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા માણસને પોલીસે પકડીને કીધું: ચાલ પોલીસ સ્ટેશન. માણસ: પણ મેં…

સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત

સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત

એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની…

શાહજાદા હુસેનને પોતાની શાહજાદીને જોવાની ઈચ્છા

શાહજાદા હુસેનને પોતાની શાહજાદીને જોવાની ઈચ્છા

શાહજાદો આહમદ તે માણસ તરફ શકમંદ નજરે જોવા લાગ્યો અને જરા હસ્યો પણ ખરો. બીજા લોકો તો પેલા સફરજન વેચનાર માણસને પાગલ ગણી કાઢી તેની ખૂબ મારહાણ કરવા લાગ્યા. પણ શાહજાદા આહમદે જરા ગંભીર થઈ સફરજન બાબતમાં વધુ તપાસ કરવા માંડી. તેણે કહ્યું કે ‘જો તું મારી ખાતરી કરી આપે કે મરતા  માણસને સફરજન સુંઘાડતા…