ભોપાલ પારસી અંજુમને નવરોઝની ઉજવણી કરી

ભોપાલ પારસી અંજુમને નવરોઝની ઉજવણી કરી

ભોપાલ પારસી અંજુમને તા. 12મી ઓગસ્ટ 2017ને દિને પારસી નવા વર્ષની ઉજવણી કરી. છ કુટુંબોએ સાથે મળીને હોટલમાં જઈ આ પ્રસંગની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેનાર લોકોએ રમતો રમી તથા મજા ભરેલી પ્રવૃતિઓ કરી નવરોઝ ઉજવી હતી. આ પ્રસંગે ભોપાલ પારસી પંચાયતના પ્રમુખ રોહિન ગાંધી, સેક્રેટરી ગેવ ધનજીભોય અને ખજાનચી (કર્નલ રિટાયર્ડ) ફિરોઝ…

આપણી ધાર્મિક વિધિઓને સમજીએ!

આપણી ધાર્મિક વિધિઓને સમજીએ!

 ‘બોય’ આપવાનું મહત્વ શું છે અને કેબલામાં નવ વખત ઘંટડી કેમ વગાડવામાં આવે છે? એરવદ હરવેસ્પ: બોય આપવાની ક્રિયા એ ઘણી મહત્વની છે જેનાથી ખરાબ શક્તિનો નાશ થાય છે. બોય આપતી વખતે આતશ નીન્યાએશ ભણાય છે અને દુશ્માતા, દુઝુકતા, દુઝવરશ્તા (ખરાબ વિચારો, ખરાબ શબ્દો અને ખરાબ કર્મો) ભણતા દુષ્ટતા અને નકારાત્મક શક્તિને દૂર કરવા એક…

બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે

બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે

બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે ગણપતિનો ઉત્સવ શરૂ થાય છે. મુંબઈની તમામ શેરીઓ આગામી અગિયાર દિવસ ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગાજી ઉઠશે. ગણેશજી બાળકોને ખૂબ પ્રિય છે. તો આજે તમને દુંદાળા દેવની બાળપણની એક કથા જણાવીએ… ભગવાન શંકર અને માતા પાર્વતીને ગણેશ અને કાર્તિક એમ બે પુત્ર હતા. એકવાર માતાપિતાના ખોળામાં બેસવા બન્ને જીદે ચડયા….

શિરીન

શિરીન

‘શિરીન, તું જલ્દી તૈયાર થઈ જા, હું તુંને મોટરમાં લઈ જવશ.’ ‘ઓ થેંકસ…થેંકસ ફિલ, તમારો ઉપકાર હું કદી નહીં ભુલી શકું.’ પછી ઝપાટામાં તૈયાર થઈ તે બન્ને જવાનો ઝરી જુહાકને જણાવી તે નવી કેડીલેકમાં વિદાય થઈ ગયા કે ખરાં અંતકરણથી શિરીન વોર્ડને તે મહાનામી બાપને અરજ કરી દીધી. ‘ઓ ખુદા, દયાળુ પિતા, હું પુગુ ત્યા…

જરથુસ્ત્ર સાહેબના જીવનની ઝાંખી

જરથુસ્ત્ર સાહેબના જીવનની ઝાંખી

ખોરદાદ સાલના પ્રસંગે તમારી સામે આપણા તેજસ્વી જરથુસ્ત્ર પયગમ્બર સાહેબના જીવનની અને ભણતરની એક વિશિષ્ટ ઝાંખી રજૂ કરી રહ્યા છે.‘પ્રોફેટ’ માટેનો ફારસી શબ્દ પેગમ્બર અથવા વક્ષશુર છે (પહલવી શબ્દ વક્શવરના શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે) ‘ભગવાનના શબ્દોનું વહન કરનાર’. આપણે જીભથી પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ એટલે જીભ દ્વારા ભગવાન તરફથી…

શિરડીમાં સાઈ ઈન્ટરનેશનલ મેરેથોન

શિરડીમાં સાઈ ઈન્ટરનેશનલ મેરેથોન

સાઈ બાબા, જેમણે 15મી ઓક્ટોબર, 1918ના રોજ સમાધી લીધી હતી.વિશ્ર્વનાં આદરણીય સંતની 100મી વર્ષગાંઠની ઉજવણી માટે આ વર્ષે 15મી ઓક્ટોબરે શિરડીમાં સાઈબાબા સંસ્થાના ટ્રસ્ટ, શિરડી મહાનગર પાલિકા, એમ.ટી.ડી.સી. અને ચેમ્પ એન્ડ્યુરેન્સે સૌ પ્રથમ વખત ‘સાઈ ઇન્ટરનેશનલ મેરેથોન’ ગોઠવવા માટે હાથ મિલાવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં, બોલીવુડના અભિનેતા અજય દેવગણ – જે…

સાલ-મુબારક અને જય હિન્દ!

સાલ-મુબારક અને જય હિન્દ!

વહાલા વાંચકો, પારસી ટાઈમ્સની ટીમ વતી મને આપણા બમ્પર સ્પેશિયલ નવરોઝ અંક તમને વચન આપ્યા પ્રમાણે જેનો મુખ્ય વિષય પારસી સંસ્કૃતિ ઉજવી રહ્યો છે જેની સાથે ઘણું બધું આજે વાંચકો સામે પ્રસ્તુત કરતા ખૂબ આનંદ મળી રહ્યો છે. ‘બીયીંગ પારસી’ જે બધા સાથે પાછો જોડાવાનો સાર છે. પારસી સમુદાયમાં આ અંક ઐતિહાસિક રીતે યાદ રહી…

રોન્ગ નંબર

રોન્ગ નંબર

‘નવા વર્ષના શુભ દિવસે આજે મળવા આવી શકશે?’ ફોનમાં આ વાકય સાંભળતાજ છાતીમાં આનંદનો ફુવારો ફૂટતાં ચેરાગ લીલોછમ થઈ ગયો એના ભાગ્યની કંકોતરી ફરી કોઈ સુવર્ણ અક્ષરે લખી ગયું મહાતાબે આ પ્રશ્ર્ન પૂછવાની જરૂરજ નહોતી પણ નિકટતા અનુભવાતી હોય તો જ આ રીતે પ્રશ્ર્ન પૂછાય ‘અરે, ના પાડવાનો સવાલ જ પેદા થતો નથી.માત્ર પોતે પૂછવાનું…

પારસીઓ સગનની મચ્છીમાં કેમ માને છે?

પારસીઓ સગનની મચ્છીમાં કેમ માને છે?

નવું વર્ષ હોય કે જન્મ દિવસ હોય ધાનદાર સાથે મચ્છીનો પાટિયો નહીં તો તળેલી મચ્છી હોય જ છે. તમે ઉદવાડા જાવ ને બોઈ ની મચ્છી નહીં ખાવ તો કેમ ચાલે? લગન  અને નવજોતમાં ખાસ કરીને આપણે સાસની મચ્છી અને પાત્રાની મચ્છી ખાવાજ જઈએ છીએ. તેટલું જ નહીં પણ મીઠાસમાં પણ આપણી પસંદ ‘માવાની બોય’ હોય…

તમારા માટે કામ કરે તેવી એનર્જી તમે જ બનાવો

તમારા માટે કામ કરે તેવી એનર્જી તમે જ બનાવો

દવાના પિતા સમાન હિપોક્રેટસના વાકયો કુદરતી રીતે સારા થવાની શક્તિ આપણા પોતાનામાં છે. આપણી બીમારીને દૂર કરી હકારાત્મક શક્તિથી મજબૂતાઈ આપવાની જવાબદારી તે આપણી ને આપણી પોતાની જ છે. કેશ્મિરા શૉ રાજ જે રેકી એકસ્પર્ટ, તાઈચી માસ્તર અને ટેરોટ ક્ધસલ્ટન્ટ આપણી સાથે, તમારામાં રહેલી ઉર્જાથી તમે તમારા દર્દને દૂર કરવામાં સફળતા કેવી રીતે મેળવી શકો…

શું આપણી ચેરિટી ઝેરિલી બની છે?

શું આપણી ચેરિટી ઝેરિલી બની છે?

પારસી સંસ્કૃતિ સાથે પરોપકાર અને ચેરિટી જોડાયેલી છે. પારસી તારૂય બીજું નામ સખાવતથ એ કહેવત જાણીતી છે. દિનશા તંબોલી આજે આપણા સમુદાયમાં દાનવૃત્તિ  પરોપકારના ખ્યાલના વિકાસ અંગેના તેમના વિચારો જણાવે છે. સખાવતનો ખ્યાલ સમજીએ તો તમારા હૃદયથી અન્ય લોકો પ્રત્યે ઉદારતા વધારવાનું કાર્ય છે. પરોપકારનો સાર અમે જરથોસ્તીઓના મનમાં ઉંડે ઉતારી દેવામાં આવ્યો છે. આપણો…