શાહનામાની સુંદરીઓ

શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે એવા વિચારમાં સામે પોતાના દરબારીઓની અને સેતારેશનાસોની એક મિજલસ બોલાવી અને તેઓની સલાહ લીધી. તેણે કહ્યું કે ‘આતશ અને પાણી જેવાં બે ગોહરોને હું સાથે મેળવું, તો તેનું પરિણામ કમબખ્તીમાં આવશે, કારણ કે ફરીદુન અને જોહાક વચ્ચેના લડાઈ જાણે કયામત સુધી ચાલશે. માટે સેતારાની ચાલ જોઈ મને સલાહ આપો.’ સેતારેશનાસોએ સેતારાની ચાલ…

શિરીન

શિરીન

‘હલો શિરીન, શું મંમાની તબિયત પાછી બગડી આવી?’ ‘નહી ફિલ, પણ મારા પપ્પા એકદમ સીક થઈ ગયાછ.’ ને પછીથી ટુુંકમાં તે વિગત તેણીએ ધ્રુજતા સ્વરે જણાવી નાખી કે ફિરોઝ ફ્રેઝરે તેણીને સંભળાવી દીધું. ‘હું હમણાં ઘેરે આવુંછ પછી આપણે નકકી કરીએ.’ એમ કહી ફિરોઝ ફ્રેઝરે તે ફોન મૂકી દીધો કે શિરીન વોર્ડને પણ તે મેસેજ…

ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ અગિયારીની 205મા વરસની ઉજવણી

ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ અગિયારીની 205મા વરસની ઉજવણી

ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ હીરજી જીવનજી રેડીમની દરેમહેરની 205માં વરસની ઉજવણી તા. 1લી ઓગસ્ટ 2017ને દિને કરવામાં આવી હતી. પંથકી એરવદ ફરશોગર માદન, એરવદ પરવેઝ માદન, એરવદ હોમિયાર મસાની અને એરવદ પરવેઝ કરંજીયા દ્વારા જશનની પવિત્ર ક્રિયા સવારે 9.30 કલાકે ટ્રસ્ટીઓની હાજરીમાં કરવામાં આવી હતી.  ત્યારબાદ હમબંદગી અને અગિયારીને સેવા આપનાર એરવદ ફરશોગરને સન્માન આપવામાં…

ઘરમાં મુકતાદનું આગમન

ઘરમાં મુકતાદનું આગમન

સમગ્ર વિશ્ર્વના જરથોસ્તીઓ પારસી કેલેન્ડરના હિસાબે છેલ્લા દસ દિવસ ઉજવી રહ્યા છે. મુકતાદ એટલે મૃતકોને યાદ કરવાના દિવસ એમ નથી હોતું. મુકતાદ ખુશીનો પ્રસંગ છે અને આ સમયે પવિત્ર આત્માઓ અને ફ્રવશિષોનું આપણે આ દુનિયામાં અને આપણા ઘરોમાં સ્વાગત કરીએ છીએ. તેમને યાદ કરી તેમનો સત્કાર કરીએ છે. તેમણે કરેલી અદ્રશ્ય મદદ માટે તેમને આપણો…

‘જીયો પારસી’ તબકકા-2ના અભિયાનની શરૂઆત

‘જીયો પારસી’ તબકકા-2ના અભિયાનની શરૂઆત

પરઝોર ફાઉન્ડેશન અને મેડિસન બીએમબી સાથે બોમ્બે પારસી પંચાયત, ટીઆઈએસએસ, મુંબઈ અને ફેડરેશન ઓફ ઝોરાસ્ટ્રિયન અંજુમન ઓફ ઈન્ડિયાએ તા. 29મી જુલાઈ 2017ને દિને ‘જીયો પારસી’ તબકકા-2ના અભિયાનની શરૂઆત કરી. માયનોરિટી અફેર્સના માનનીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ વિખ્યાત વ્યક્તિઓને ભેગી કરી ઝુંબેશની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ઈરાનના કોન્સલ જનરલ એચ.ઈ. મસૂદ ઈ. ખાલેગી, પર્લ મિસ્ત્રી,…

જીવંત માણસ સિન્ડોમ

જીવંત માણસ સિન્ડોમ

ઓફિસની પાર્ટી થયા પછી સાગર ઘરે જતો હતો. પાર્ટી રાત્રે 12.30વાગ્યા સુધી ચાલી હતી. સાગર બે બીયર પીને ટુન થઈ ગયો હતો. ડીજે એકદમ મસ્ત હતો. સાગરને આજે નિશા સાથે ડાન્સ કરવા મળ્યો હતો તેના લીધે તે આજે આજે હવામાં ઝૂમી રહ્યો હતો. નીતિન: મને લાગે છે બીયર તને ચઢી ગઈ છે, તું કહે તો…

શિરીન

શિરીન

શિરીન વોર્ડનને મદ્રાસથી પોતાના વ્હાલાઓ તરફથી અવારનવાર કાગજો આવ્યા કરતા ને તે બધી ખબરો તેણી પોતાની મુુલાકાતોમાં તે ભાઈને પુગાડી દેતી. મદ્રાસમાં તેઓ એક મકાન ભાડે રાખી ત્યાં ગેસ્ટ હાઉસ ખોલી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા પણ તે છતાં પૈસાની આબદા તો તેઓને અવાર નવાર પડયા કરતી. ને તેમાં શિરીને પોતાનો છેલ્લો પગાર જ્યારે નહીં જ…

વકીલ અગિયારી નવીનીકરણ દરમિયાન દરવાજા ખોલે છે

વકીલ અગિયારી નવીનીકરણ દરમિયાન દરવાજા ખોલે છે

અમદાવાદ: સમાચાર અહેવાલ અનુસાર અમદાવાદના લોકો જરથોસ્તી ધર્મ અને તેમની સંસ્કૃતિ સમજી શકે તે માટે પંચાયતે 90 વરસ જૂની વકીલ આદરિયાન જ્યાં સુધી આદરિયાનનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સુધી  દરવાજા ખુલ્લા મુકાયા છે. નવીનીકરણના અંતે નવા આતશ સાથે આદરિયાન પવિત્ર થશે તે પહેલા સુધી ધાર્મિક હોલના દરવાજા ખુલ્લા રહેશે. પવિત્ર આતશની જાળવણી કરવા માટે…

સર જેજે અને શેત આરજેજે સ્કુલમાં ઈનામ વિતરણનો કાર્યક્રમ

સર જેજે અને શેત આરજેજે સ્કુલમાં ઈનામ વિતરણનો કાર્યક્રમ

સર જમશેતજી જીજીભોયના જન્મદિનને પ્રસંગે નવસારીની સર જેજે સ્કુલ અને શેત આરજેજે સ્કુલ બન્ને સાથે મળીને ઈનામ વિતરણ સમારંભનું આયોજન તા. 15મી જુલાઈ 2017ને દિને કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દિવા પ્રગટાવી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શાળાગીત ગાયું હતું. નવસારીના લોકલ કમિટીના ચેરમેન અને ગેસ્ટ ઓફ ઓનર પર્સી ડોટીવાલાએ સ્થાપક વિશે માહિતીપ્રદ ભાષણ આપ્યું…

ગામડિયાની વિદ્યાર્થીનીઓએ ઓલ્ડએજ હોમની મુલાકાત લીધી

ગામડિયાની વિદ્યાર્થીનીઓએ ઓલ્ડએજ હોમની મુલાકાત લીધી

બાઈ એમએન ગામડિયા ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ તા. 21મી જુલાઈ 2017ના દિને તેમના ગાઈડના પ્રોગ્રામના ભાગરૂપે તારદેવ મધે આવેલી ગામડિયા ક્લિનીકની મુલાકાત લીધી. વિદ્યાર્થીનીઓના ઉત્સાહી ગીતો અને નૃત્યો દ્વારા વરિષ્ઠ નાગરિકોના ચહેરા પર સ્મિત આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રિન્સીપાલ ઝરિન રબાડી, શિક્ષકો અને ગાઈડના કેપ્ટના સહાયથી શકય બન્યો હતો. ગામડિયા સ્કુલ માનવતાપૂર્ણ સેવાનું સંચાલન કરવા માટે…

પ્રાર્થના કરવાની યોગ્ય રીત

પ્રાર્થના કરવાની યોગ્ય રીત

સવારની પહોરમાં ઉઠતાની સાથે અષેમ વોહુ ભણવું જોઈએ અને જમીનને પગે પડવી જોઈએ કારણ અસ્ફંદાર્મદ અમેસાસ્પંદ આપણી પૃથ્વી-ધરતીની કાળજી લે છે. એક અષેમવોહુ ભણીએ એનો અર્થ તમે એક અષેમવોહુની સરખામણીમાં દસલાખ વખત પ્રાર્થના કરો છો કારણ અશોઈની અસરથી તમે જ્યારે સવારના ઉઠો છો ત્યારે તમારૂં મન શાંત હોય છે. સરોશ યશ્ત હદોખ્ત આપણને સૂચન કરે…