Your Moonsign Janam Rashi This Week –  10 September – 16 September 2022
|

Your Moonsign Janam Rashi This Week –
10 September – 16 September 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધ્ધિબળ વાપરીને હીસાબી લેતી દેતીના કામો પહેલા પુરા કરી લેજો. તમે તમારા કામોનું લીસ્ટ બનાવી અગત્યના કામો પૂરા કરવામાં સફળ થશો. બીજાને સમજાવવાની શક્તિ ખુબ વધી જશે. તમારાથી બને તો થોડી ઘણી રકમ ઈનવેસ્ટ અવશ્ય કરજો. કરકસર કરી શકશો….

સ્વિટ્ઝર્લેન્ડના પારસીઓએ ખોરદાદ સાલની ઉજવણી કરી

સ્વિટ્ઝર્લેન્ડના પારસીઓએ ખોરદાદ સાલની ઉજવણી કરી

સ્વિટ્ઝર્લેન્ડના પારસી અને જરથોસ્તીઓએ ઝુરિચમાં અર્બન સ્પાઈસ રેસ્ટોરન્ટમાં ખોરદાદ સાલની ઉજવણી કરી હતી. સૌથી મોટા – રતિ સુરતી પુઝ અને ફલી રૂવાલાથી લઈને સૌથી નાના (જહાન શ્રોફ – 3 મહિના), તથા આ મેળાવડામાં 70 આનંદી અને પ્રેમાળ બાવાજીઓના સમૂહનો સમાવેશ થયો હતો. જેઓએ આ શુભ દિવસે પારસીપણાંની ઉજવણીની ભાવનાથી જીવીને કરી હતી. પેરિસના પરિવારો ટીસિનો,…

દાદાભાઈ નવરોજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ

દાદાભાઈ નવરોજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ

દાદાભાઈ એન. દોરડીનો જન્મ 4 સપ્ટેમ્બર, 1825ના રોજ માણેકબાઈ અને નવરોજી પાલનજી દોરડીના પુજારી પરિવારમાં થયો હતો. તેમણે ચાર વર્ષની ઉંમરે તેમના પિતાને ગુમાવ્યા હતા અને તેમની માતા દ્વારા તેમનો ઉછેર થયો હતો જેમણે તેમને ભારતીય ઇતિહાસમાં સૌથી વધુ ગતિશીલ વ્યક્તિઓમાંના એક તરીકે ઉછેર્યા હતા – દાદા, પિતામહ, રાષ્ટ્રના ગ્રાન્ડ ઓલ્ડ મેન, બ્રિટિશ સંસદના ઓગસ્ટ…

Your Moonsign Janam Rashi This Week –  03 September – 09 September 2022
|

Your Moonsign Janam Rashi This Week –
03 September – 09 September 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધ જેવા બુદ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલા કામમાં તમારી કદર થશે. નાણાકીય બાબતમાં બચત કરવાનું શીખી જશો. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. કનવંતી તા. 6, 7, 8, 9 છે. Under Mercury’s…

આખરે ગડબડ થઈ કયાં?

આખરે ગડબડ થઈ કયાં?

એક બહુ જ હોશિયાર છોકરો હતો. હમેશા ફર્સ્ટ જ આવતો. આવા છોકરાઓને બહુ જ જલ્દી સિલેકસન મળી જતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું. આઈઆઈટી ચેન્નઈમાં કરીને બી.ટેક કર્યું અને પછી અમેરિકા જઇને એમબીએ કર્યું. તરત જ નોકરી મળી ગઈ અને દેશમાં ખૂબ જ સુંદર ક્ધયા સાથે પરણી ગયો અને 3 બેડ…

ખોરદાદ સાલ મુબારક!

ખોરદાદ સાલ મુબારક!

ખોરદાદ સાલનો તહેવાર આપણા ધાર્મિક રિવાયતો અને ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે (રોજ ખોરદાદ, માહ ફરવર્દીન) આપણા ધર્મ અને આપણા ઇતિહાસને લગતી નીચેની મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી: 1. પ્રોફેટ અશો જરથુષ્ટ્રનો જન્મ થયો હતો. 2. દાદર અહુરા મઝદાએ વિશ્ર્વનું પ્રથમ યુગલ બનાવ્યું, જેમનું નામ મશ્ય અને મશ્યાન છે….

ફરવર્દીનનો ખુશાલ (ફરોખ) મહિનો!

ફરવર્દીનનો ખુશાલ (ફરોખ) મહિનો!

ફરવર્દીન મહિનો ફ્રવશી અથવા ફરોહરને સમર્પિત છે, જે તમામ સર્જનનો નમૂનો છે. ઝોરાસ્ટ્રિયન પરંપરામાં, ફરવર્દીનને બોલાવતી વખતે, આપણે એપિટાફ ફરોખનો ઉપયોગ કરીએ છીએ, જેનો અર્થ થાય છે ભાગ્યશાળી અને સુખી. આમ, આપણે નવા વર્ષની શરૂઆત સારા નસીબ અને ખુશીઓ માટે કરીએ છીએ! આપણી પ્રાર્થનામાં, આપણે પાઠ કરીએ છીએ, માહ ફરોખ ફરવર્દીન, એટલે કે ફરવર્દીનનો ખુશ…

સંપૂર્ણ રિનોવેટેડ  અસલાજી અગિયારી  જશનમાં ભક્તોનું સ્વાગત કરે છે

સંપૂર્ણ રિનોવેટેડ અસલાજી અગિયારી જશનમાં ભક્તોનું સ્વાગત કરે છે

સંપૂર્ણ રીતે ર્જીણોદ્ધાર કરાયેલ અસલાજી ભીખાજી દરેમહેરે 31મી જુલાઈ, 2022 (રોજ બેહરામ, માહ અસ્ફંદાર્મદ; ય.ઝ. 1391) ના રોજ ભવ્યરીતે 173માં સાલગ્રેહની ઉજવણી કરી હતી, આંનદીત ભકતો સાથે સવારે 9:00 કલાકે હમા અંજુમનનું જશન અસલાજી અગિયારીના પંથકી નરીમાન પંથકી તથા ફરહાદ બગલી, એરવદ એરિક ઉનવાલા અને એરવદ યઝદ બગલી દ્વારા કરવામાં આવ્યું હતું. અગિયારી ખૂબ જ…

Your Moonsign Janam Rashi This Week – 27 August – 02 September 2022
|

Your Moonsign Janam Rashi This Week –
27 August – 02 September 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા અટકેલા કામ ચાલુ કરવા માટે બુધ્ધિનો ઉપયોગ કરી શકશો. ફયુચરના પ્લાન બનાવી શકશો. તમારા મનની વાત મનમાં રાખી નહીં શકો. સારા સમાચાર મલવાના ચાન્સ છે. શેર માર્કેટમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. શુકનવંતી તા….

શેઠ વિકાજી-સેઠ પેસ્તનજી મહેરજી અગિયારીએ  175 વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી

શેઠ વિકાજી-સેઠ પેસ્તનજી મહેરજી અગિયારીએ 175 વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી

જુલાઈ 31, 2022ના રોજ હૈદરાબાદની સૌથી જૂની શેઠ વિકાજી-શેઠ પેસ્તનજી મહેરજી અગિયારીની 175માં સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસિદ્ધ ભાઈઓ-શેઠ વિકાજી મહેરજી અને શેઠ પેસ્તનજી મહેરજી દ્વારા સ્થાપિત, અગિયારી ટ્રસ્ટે આ શુભ પ્રસંગની યાદમાં એક ઉત્કૃષ્ટ અને ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં આપણા સમુદાયના અગ્રણી દિગ્ગજોએ હાજરી આપી હતી. શેઠ વિકાજી મહેરજી અને…

નવા વર્ષમાં કૃતજ્ઞતા!

નવા વર્ષમાં કૃતજ્ઞતા!

એક નવા દેખાવ અને ઉંડાણ પૂર્વક કૃતજ્ઞતા સાથે નવા વર્ષમાં ચાલો વધુ એક સકારાત્મક પગલું ભરીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યક્તિગત રીતે જાગૃતિ આવી છે. આપણી પસંદગીઓ આપણા પર્યાવરણ પર શું અસર કરે છે તેનાથી અજાણ રહીને આપણે જીવવાનું ચાલુ રાખી શકતા નથી. કુદરતી સંસાધનો એ આધારસ્તંભ છે જેના પર માનવજાતના ભવિષ્યનો આધાર રાખે છે. જેમ…