ઈરાનનું અર્દકાન શહેર યુનેસ્કોના દરજ્જા માટે નામાંકિત
|

ઈરાનનું અર્દકાન શહેર યુનેસ્કોના દરજ્જા માટે નામાંકિત

અર્દકાન, અર્દકાન કાઉન્ટીની રાજધાની અને ઈરાનના યઝદ પ્રાંતના બીજા મોટા શહેર, સભ્યપદ માટે અરજી કરી છે અને યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં નામાંકિત થયા છે. યઝદથી 60 કિમી દૂર સ્થિત અર્દકાનનું ઐતિહાસિક શહેર, ઈરાનના ઝોરાસ્ટ્રિયન કેન્દ્રોમાંનું એક છે, જે શરીફ-આબાદ ગામમાં ઝોરાસ્ટ્રિયનો માટે અસંખ્ય પવિત્ર સ્થળોનું ઘર છે. સમૃદ્ધ સાંસ્કૃતિક, સ્થાપત્ય અને સામાજિક-આર્થિક વારસાને…

Your Moonsign Janam Rashi This Week –   17 June – 23 June 2023
|

Your Moonsign Janam Rashi This Week –
17 June – 23 June 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી પહેલા તમારા અગત્યના કામો પુરા કરી લેજો. કોઈપણ વ્યક્તિને કોઈ પણ જાતના પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. કોઈને પ્રોમીશ આપવું પડે તો 24મી જુલાઈ સુધીનો સમય માંગી લેજો. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 19,…

અથોરનાન ફાઊન્ડેશન દ્વારા આયોજીત  21મો રેસીડેનશીયલ રીફ્રેશર પ્રોગ્રામ ફોર  ઓસ્તાઝ એન્ડ એરવદ અને 14મો રેસીડેનશીયલ  વર્કશોપ ફોર બહેદિનપાસબાન
|

અથોરનાન ફાઊન્ડેશન દ્વારા આયોજીત 21મો રેસીડેનશીયલ રીફ્રેશર પ્રોગ્રામ ફોર ઓસ્તાઝ એન્ડ એરવદ અને 14મો રેસીડેનશીયલ વર્કશોપ ફોર બહેદિનપાસબાન

તા. 17 એપ્રિલ રોજ અસ્પંદામર્દ માહ આદરના દિને સાંજે 05:30 ક. જશનની પવિત્ર ક્રીયા, કામાબાગ, અગિયારીના એરવદ સાહેબ ફરઝાદ રાવજી, એ. હોરમઝદ રાવજી અને એ. નોઝર તારાચંદ સાથે હમશરીકી કરી હતી. ત્યારબાદ સ્ટેજ પર બિરાજમાન અતિથિ વિશેષ કોમોડોર અસ્પી મારકર સાહેબ, ટ્રસ્ટી સાહેબ એ. યઝદી આઈબારા પંથકી કરાની અગીયારી, ટ્રસ્ટી ફરઝાદ રાવજી તથા એ. સાહેબ…

9 વર્ષ પરિવર્તનના, સુશાસનના, વિકાસના, સંકલ્પના
|

9 વર્ષ પરિવર્તનના, સુશાસનના, વિકાસના, સંકલ્પના

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત આજે પારસી રંગભૂમિનાં માનનીય અભિનેતા પદ્મશ્રી યઝદી કરંજીયાના નિવાસ્થાને મુલાકાત લઈ એમને કેન્દ્ર સરકારના સેવા અને વિકાસ કાર્યો વિશે માહિતી આપી. પારસી રંગભૂમિના એનસાયકલોપિડીયા ગણાતા યઝદીભાઈને મળીને ખુબ આનંદ થયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ,…

પેરીન ભીવંડીવાલાએ ડબ્લયુઝેડઓ  સિનિયર સેન્ટર ખાતે 99મો જન્મદિવસ ઉજવ્યો
|

પેરીન ભીવંડીવાલાએ ડબ્લયુઝેડઓ સિનિયર સેન્ટર ખાતે 99મો જન્મદિવસ ઉજવ્યો

1લી જૂન, 2023ના રોજ, નવસારીમાં ડબ્લયુઝેડઓ સિનિયર સિટીઝન્સ સેન્ટર (એસસીસી) એ તેમના માનનીય નિવાસી, પેરીન ભીવંડીવાલાના (અથવા પેરીન આંટી તરીકે તેને પ્રેમથી સંબોધવામાં આવે છે) 99માં જન્મદિવસની ઉજવણી કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમના લાંબા આયુષ્ય અને તેમને સુખી અને સ્વસ્થ જીવનની ખુબ શુભેચ્છાઓ. મેનેજમેન્ટ, સ્ટાફ અને તમામ રહેવાસીઓ તેમના માટે તેમની…

Your Moonsign Janam Rashi This Week –   10 June – 16 June 2023
|

Your Moonsign Janam Rashi This Week –
10 June – 16 June 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા બે અઠવાડિયા ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં તમારા અગત્યના કામો પુરા કરી લેજો. જૂના કામની ઉપર ધ્યાન આપજો. ચંદ્રની કૃપાથી ઘરમાં રહેવાનું ઓછું થશે. કામકાજને પુરા કરવા માટે ભાગદોડ કરવી પડશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરશો. ચંદ્ર તમારા મનને શાંત…

ગ્રાન્ડફીનાલે

ગ્રાન્ડફીનાલે

સોમવાર તા. 24 એપ્રિલ, 2023ની સાંજે 5:15 ક. જશનની પવિત્ર ક્રીયા એ. સાહેબ ફરહાદ રાવજી (ટ્રસ્ટી), એ. હોરમઝદ રાવજી, એ. નોઝર તારાપોર અને કૈયાન કાંગાની હમશરીકી સાથે શુક્રગુજારીનું જશન કર્યા બાદ, મહાનુભવો વડા દસ્તુરજી-સુરત, દસ્તુરજી સાયરસ નોશીરવાન દસ્તુર, ચીફગેસ્ટ જસ્ટીશ (રીટાયર્ડ) શાહરૂખ જે. કાથાવાલા, ટ્રસ્ટી સાહેબ એ. યઝદી આઈબારા, ટ્રસ્ટી સાહેબ એ. ફરહાદ રાવજી, એ….

પૂનાવાલાએ પુત્રોના નવજોત સમારોહની ઉજવણી કરી

પૂનાવાલાએ પુત્રોના નવજોત સમારોહની ઉજવણી કરી

તાજેતરમાં, પૂનાવાલાએ સાયરસ અને ડેરિયસના સંયુક્ત નવજોત સમારોહની ઉજવણી કરી જે આદર અને નતાશા પૂનાવાલાના બાળકો છે જે પરિવાર માત્ર આપણા સમુદાય અને રાષ્ટ્ર માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્ર્વ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક હોવાને કારણે ખૂબ જ ગૌરવ લાવે છે. (એસઆઈઆઈ) ડો. સાયરસ પૂનાવાલા 1966 માં, અને આજે રસીના નિર્માતામાં વૈશ્ર્વિક નેતા…

યાસ્મીન મિસ્ત્રીને બિઝનેસ લીડરશીપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

યાસ્મીન મિસ્ત્રીને બિઝનેસ લીડરશીપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

જાણીતા ઉદ્યોગપતિ, અનેક સૌંદર્ય સ્પર્ધાના વિજેતા અને શાસક મીસીસ વર્લ્ડ ઈન્ટરનેશનલ ધારણ કરનાર બિન-લાભકારી ઝેડટીએફઆઈ (ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ ઓફ ઈન્ડિયા) નું નેતૃત્વ કરતી સમુદાય સેવાને સમર્પિત સમુદાય આઈકન એવા યાસ્મીન જાલ મિસ્ત્રીને, 20 મી મે, 2023 ના રોજ, નવી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ભારત સરકારની માન્યતા પ્રાપ્ત સંસ્થા અચીવર્સ રેકગ્નિશન ફોરમ દ્વારા પ્રતિષ્ઠિત બિઝનેસ લીડરશિપ…

Your Moonsign Janam Rashi This Week –   03 June – 09 June 2023
|

Your Moonsign Janam Rashi This Week –
03 June – 09 June 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે ઘરમાં કોઈ સારા કામકાજ કરવામાં સફળ થશો. કામકાજનું પ્રેશર ઓછું રહેશે. ચંદ્ર તમારા મનને શાંતિ આપશે. હાલમાં ડીસીઝન લેવામાં મુશ્કેલી નહીં આવે. ધનની કમી નહીં આવે. મનને શાંત રાખીને બીજાની મુશ્કેલીઓ ઓછી કરશો. હાલમાં 34મુ નામ…

કાચી કેરીનું શરબત

કાચી કેરીનું શરબત

ર મધ્યમ કદની કાચી કેરી (છાલ કાઢયા વગરની), 3/4 કપ પીસેલી સાકર, 1 ટીસ્પૂન શેકેલો જીરા પાવડર, 1 ટીસ્પૂન સંચળ (કાળુ મીઠું), થોડા ફુદીનાના પત્તા, 1/4 ટીસ્પૂન સૂંઠ, મીઠું સ્વાદાનુસાર. કુકરમાં કાચી કેરીને છાલ સાથે બાફી લો. હવે કેરીની છાલ કાઢી તેનો પલ્પ કાઢી લો. ફુદીનાના પત્તા, પીસેલી સાકર, જીરા પાવડર, કાળુ મીઠું (સંચળ), સૂંઠ…