કુડોઝ ટુ ડો. પર્સીસ દુધવાલા

કુડોઝ ટુ ડો. પર્સીસ દુધવાલા

સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના તમામ ઝોનમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ સર્વેમાં, કડીવાલા મેટરનિટી હોમ એન્ડ અર્બન હેલ્થ સેન્ટર, ડો. પર્સીસ હોમી (મેવાવાલા) દુધવાલા દ્વારા સંચાલિત, 2020 સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ મેળવ્યો, આ એવોર્ડને જીતવાને પ્રશંસનીય બાબત એ છે કે, સુરતના મધ્ય ઝોનમાં, અન્ય બે ખાનગી હોસ્પિટલોની સાથે પ્રસૂતિગૃહ એક કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે,…

પીએમ મોદી એસઆઈઆઈ સુવિધાથી પ્રભાવિત થયા

પીએમ મોદી એસઆઈઆઈ સુવિધાથી પ્રભાવિત થયા

28મી નવેમ્બર, 2020ના રોજ, નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયત્નોની તૈયારીઓ, પડકારો અને માર્ગદર્શિકા માટે પ્રથમ શહેરની મુલાકાત લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પુણેના સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા ખાતે એક કલાકથી વધુ સમય ડો સાયરસ અને આદર પૂનાવાલાની અધ્યક્ષતામાં પસાર કર્યો. એસઆઈઆઈએ કોવિશિલ્ડ રસી બનાવવા માટે એસ્ટ્રાઝેનેકા અને યુનિવર્સિટી ઓફ ઓકસફોર્ડ સાથે ભાગીદારી કરી છે અને…

તમારી આગલી સફર પર ઉદવાડાના સુંદર તળાવની મુલાકાત લેવાનું ભૂલશો નહીં!

તમારી આગલી સફર પર ઉદવાડાના સુંદર તળાવની મુલાકાત લેવાનું ભૂલશો નહીં!

સમુદાયના અસંખ્ય સભ્યો વારંવાર આપણા નાના અને શાંતિપૂર્ણ ગામ ઉદવાડાની મુલાકાત લે છે. આપણું સૌથી પવિત્ર સ્થળ, ત્યાં પૂજ્ય ઇરાનશાહ પાસેથી આશીર્વાદ અને પ્રેરણા મેળવી સ્વાદિષ્ટ પારસી વાનગીનો આનંદ લે છે અને પોતાના રોજિંદા ઝડપી અને વ્યસ્ત જીવનથી થોડો આરામ લે છે. જ્યારે ઉદવાડા ખૂલ્લા હાથે તમારૂં સ્વાગત કરે છે ત્યાં જઈ તમારી આત્મા ફરી…

Your Moonsign Janam Rashi This Week – 12th December – 18th December, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
12th December – 18th December, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારી દરેક બાબતમાં ધારેલું રીઝલ્ટ મેળવી શકશો. નાણાકીય બાબત તથા શારીરિક બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામો કરવામાં આનંદ મળશે. ઘરવાળા સાથે સારો મનમેળાપ રહેશે. કોઈ મુશ્કેલી આવશે તો તેમાંથી સરળતાથી બહાર નીકળી…

અનાહિતા દેસાઈએ ‘પરત કરી’ મેળવેલું ઉત્તમ ઉદાહરણ

અનાહિતા દેસાઈએ ‘પરત કરી’ મેળવેલું ઉત્તમ ઉદાહરણ

બે દાયકાના વધુ સમયથી, સમુદાયની સેવા કરવાનો તેમનો ટ્રેક રેકોર્ડ અપવાદરૂપ રહ્યો છે. સમુદાય પ્રત્યેનું તેમનું સમર્પણ અને પ્રતિબદ્ધતા નિર્વિવાદ છે, સમુદાય સેવા પ્રત્યેનો તેમનો ઉત્સાહ અમર્યાદિત છે, કારણ કે આપણા સમુદાયના સભ્યો પ્રત્યેની તેમની કરુણા છે. અનાહિતા દેસાઇ વાપીઝના સીઇઓ ઉપરાંત, બીપીપી અને તેના ઘણા પ્રોજેકટસ માટે માનદ ક્ષમતામાં કામ કર્યું છે, તથા ભારતના…

ભાગ્યનું તીર

ભાગ્યનું તીર

આપણે અજાણતાં કર્મના બીજ ઉત્પન્ન કરીએ છીએ અને જ્યારે અનુકૂળ સમય આવે છે ત્યારે આ અંકુર ફૂટતા હોય છે અને પોતાનું ફળ આપે છે. કર્મ બ્રહ્માંડના સંતુલનનો એક ભાગ છે, દરેક પ્રતિક્રિયાને તેની ગતિ દ્વારા આગળ આવવા દે છે. કર્મ કેવી રીતે કાર્ય કરે છે? તમે જેવા કર્મ કરો છો તેનું વળતર તમને મળે છે….

સુની તારાપોરવાલા ‘યે બેલે’ ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત: તમારા મતો ઓનલાઈન કાસ્ટ કરો !!

સુની તારાપોરવાલા ‘યે બેલે’ ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત: તમારા મતો ઓનલાઈન કાસ્ટ કરો !!

પારસી ટાઇમ્સ શેર કરીને આનંદ અનુભવે છે કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્દેશક, સુની તારાપોરવાલાની ટીકાત્મક વખાણાયેલી હિટ વેબ ફિલ્મ ‘યે બેલે’ને બેસ્ટ ફિલ્મ – વેબ ઓરિજિન કેટેગરી હેઠળ પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે. ‘યે બેલે’માં, તારાપોરવાલા બે યુવા નર્તકોના જીવનને અનુસરે છે – એક ટેક્સી ડ્રાઇવરનો પુત્ર અને વેલ્ડરનો પુત્ર –…

શું તમે પણ આવું કરો છો?

શું તમે પણ આવું કરો છો?

એક સ્ત્રી એક ફ્રુટ વેચનારા વ્યક્તિ પાસે જાય છે, જે વ્યક્તિ ઉંમરમાં ખૂબ જ ઘરડા હોય છે. તેની પાસે જઈને તે પૂછે છે કે આ સફરજન તમે કયા ભાવે વેચી રહ્યા છો? એટલે પેલા ઘરડા માણસ તેને જવાબ આપે છે કે બેન આ તમને 80 રૂપિયાના એક કિલો મળશે. આથી તરત પેલી સ્ત્રી જવાબ આપે…

Your Moonsign Janam Rashi This Week – 05th December – 11th December, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
05th December – 11th December, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મનથી કોઈ ધર્મ કે ચેરીટીનું કામ કરી શકશો. અંગત વ્યક્તિને તમારાથી બનતી મદદ કરી શકશો. ગુરૂની કૃપાથી તમે નાણાકીય બાબતની અંદર મુશ્કેલી નહીં આવે. ઈનવીઝીબલ હેલ્પ મળવાના ચાન્સ છે. ઘરવાળા તરફથી મનને આનંદ મળે તેવા સમાચાર…

તેલંગના લઘુમતી પંચે પારસી આરામ ઘર પરના અતિક્રમણ અહેવાલ માટે હાકલ કરી છે

તેલંગના લઘુમતી પંચે પારસી આરામ ઘર પરના અતિક્રમણ અહેવાલ માટે હાકલ કરી છે

ઓમિમ માનેકશા દેબારાએ કરેલી અરજીના આધારે, તેલંગના રાજ્ય લઘુમતી પંચ (ટીએસએમસી) એ નિઝામાબાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને નિઝામાબાદ જિલ્લા, કાંટેશ્વર ગામમાં સ્થિત પારસી આરામ ઘરના કથિત અતિક્રમણ અંગે વિગતવાર અહેવાલ દાખલ કરવા માટે એક મહિનાની મંજૂરી આપી છે. અરજી મુજબ, 1 એકર અને 39 ગુંટામાં ફેલાયેલ પારસી આરામ ઘર પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું…

ભારતીય રસ્તાઓ પર 4એમએન કાર ઉતારતા તાતા મોટર્સએ ચીયર્સ કર્યુ

ભારતીય રસ્તાઓ પર 4એમએન કાર ઉતારતા તાતા મોટર્સએ ચીયર્સ કર્યુ

19 મી નવેમ્બર, 2020 ના રોજ તાતા મોટર્સે બોલીવુડના અભિનેતા અનુપમ ખેર દ્વારા વર્ણવેલ એક ખાસ વીડિયોમાં ભારતીય રસ્તાઓ પર ચાર મિલિયન પેસેન્જર વાહનોના લક્ષ્યાંકને હાંસલ કરવાની જાહેરાત કરી અને પાછલા દાયકાઓમાં પ્રવાસ દર્શાવ્યો. આ વિડિઓ 1945માં કંપનીની સ્થાપના દરમિયાન અને પછીના કેટલાક દાયકાઓમાં તાતા મોટર્સ સામેલ થવા માટે ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હરીફો હોવા…