Your Moonsign Janam Rashi This Week –   08 April – 14 April 2023
|

Your Moonsign Janam Rashi This Week –
08 April – 14 April 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ સુખમાં પસાર કરવાના બાકી છે. ગુરૂવાર પહેલા અગત્યના કામો પુરા કરી લેજો. જો તમારા કામ અધુરા રહી જશે તો 13મી થી 4થી મે સુધી નાના કામમાં પણ સફળતા નહીં મળે. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પુરી કરી લેજો. લાંબા સમય…

કોઝિકોડ ફાયર ટેમ્પલના કસ્ટોડિયન અને કાર ડોકટર દારાયસ માર્શલનું અવસાન

કોઝિકોડ ફાયર ટેમ્પલના કસ્ટોડિયન અને કાર ડોકટર દારાયસ માર્શલનું અવસાન

23મી માર્ચ, 2023ના રોજ આવાં યઝદ પરબના શુભ અવસર પર નવસારી લોકમાતા પૂર્ણા નદીના કિનારે, સારી સંખ્યામાં પ્રકૃતિ-પૂજક પારસી જરથોસ્તી સમુદાયે નદીને તાજા ફૂલો, નારિયેળ અને શાશ્ર્વત પારસી મીઠાશના રૂપમાં ખાંડ અને દારની પોરી તેમની વાર્ષિક પરંપરાગત રીતે ધાર્મિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટના પારસી સાંસ્કૃતિક વિભાગના સક્ષમ સંચાલન હેઠળ…

નવસારીમાં આવાં યઝદ પરબની ઉજવણી કરવામાં આવી

નવસારીમાં આવાં યઝદ પરબની ઉજવણી કરવામાં આવી

23મી માર્ચ, 2023ના રોજ આવાં યઝદ પરબના શુભ અવસર પર નવસારી લોકમાતા પૂર્ણા નદીના કિનારે, સારી સંખ્યામાં પ્રકૃતિ-પૂજક પારસી જરથોસ્તી સમુદાયે નદીને તાજા ફૂલો, નારિયેળ અને શાશ્ર્વત પારસી મીઠાશના રૂપમાં ખાંડ અને દારની પોરી તેમની વાર્ષિક પરંપરાગત રીતે ધાર્મિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટના પારસી સાંસ્કૃતિક વિભાગના સક્ષમ સંચાલન હેઠળ…

થાણેના પટેલ અગિયારીના કુવા પાસે આવાં યઝદ પરબની ઉજવણી કરવામાં આવી

થાણેના પટેલ અગિયારીના કુવા પાસે આવાં યઝદ પરબની ઉજવણી કરવામાં આવી

0123મી માર્ચ, 2023ના રોજ, થાણેના જરથોસ્તીઓ પટેલ અગિયારી ખાતે શુભ આવાં રોજ અને આવાં મહિનાની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા, જેમાં અગિયારીના પવિત્ર કુવા પાસે હમબંદગી સાથે જશન કરવામાં આવ્યું હતું. જરથોસ્તીઓએે સવારે કુવા પર ફુલ, નાળિયેર, દારની પોરી અને દિવો પ્રગટાવ્યો હતો. સાંજના સમયે, પવિત્ર કુવાને તેની ચારે બાજુ ફૂલોના તોરણોથી સુશોભિત કરવામાં…

Your Moonsign Janam Rashi This Week –   01 April – 07 April 2023
|

Your Moonsign Janam Rashi This Week –
01 April – 07 April 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા તમારા મોજશોખ ઘટવા નહી દે. ધણી ધણીયાણીમાં ખુબ સારા સારી રહેશે. તેઓ એકબીજાના મનની વાત સમજી જશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. બીજાના મદદગાર બની તેમની ભલી દુવાઓ મેળવી લેશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ ભણજો. શુકનવંતી તા….

સાઈટ મ્યુઝિયમ સાથે સસાનીદ યુગમાં પાછા ફરો – બેન્ડિયન કોમ્પ્લેક્સ –

સાઈટ મ્યુઝિયમ સાથે સસાનીદ યુગમાં પાછા ફરો – બેન્ડિયન કોમ્પ્લેક્સ –

બેન્ડિયન કોમ્પ્લેક્સ, ઉત્તરપૂર્વ ઈરાનમાં સસાનીદ આર્કિટેકચર અને કળાથી ભરપૂર મ્યુઝિયમ, મુલાકાતીઓને 224 થી 651 સીઈ સુધી એટલે કે ચાર સદીઓથી વધુ સમય સુધી ટકી રહેલા સૌથી લાંબા સમય જીવતા પર્સિયન શાહી વંશમાં પાછા ફરવાની તક આપે છે. પુરાતત્વીય શોધ મૂળરૂપે અબીવર્ડના મધ્યયુગીન શહેર નજીક ખોરાસન રઝાવી પ્રાંતના દરગાઝ કાઉન્ટીમાં આવેલું ફાયર ટેમ્પલ હતું. આ પ્રાચીન…

યુવા રથેસ્ટાર્સ સમુદાયમાં ઉદ્યોગસાહસિકતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે  ગાલા પ્રદર્શન-કમ-સેલ યોજે છે

યુવા રથેસ્ટાર્સ સમુદાયમાં ઉદ્યોગસાહસિકતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ગાલા પ્રદર્શન-કમ-સેલ યોજે છે

ધ યંગ રથેસ્ટાર્સ – આપણા સમુદાયના અગ્રણી સામાજિક કલ્યાણ સંઘ, દાદર પારસી કોલોની – દ્વારા 11મી અને 12મી માર્ચ, 2023ના રોજ સમુદાયના સભ્યોને, ખાસ કરીને ઉદ્યોગસાહસિકોને જેમને સમર્થન અને પ્રોત્સાહનની જરૂર છે અને તેમને ઘણું બધું પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સોરાબ પાલમકોટ હોલમાં એક પ્રદર્શન-કમ-સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ તેમની સર્જનાત્મકતા અને પ્રતિભા…

Your Moonsign Janam Rashi This Week –   25 March – 31 March 2023
|

Your Moonsign Janam Rashi This Week –
25 March – 31 March 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા તમને ભરપુર સુખ આપશે. તમારા કરેલા પ્લાનમાં સફળતા મેળવીને રહેશો. મોજશોખ પાછળ ખર્ચ કર્યા પછી પણ તમને નાણાંકીય મુશ્કેલી નહીં આવે. કામકાજની અંદર પ્રમોશન કે ધનનો ફાયદો મળવાના ચાન્સ છે. મિત્રોનો સાથ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું…

નવરોઝ મુબારક!
|

નવરોઝ મુબારક!

આપણે 2020ના નવરોઝ સપ્તાહને આવકારીએ છીએ, આપણેે પારસીઓ હજુ પણ ચોક્કસપણે ભારતના સૌથી રંગીન અને સૌથી ઝડપી તરીકે રેટ કરીએ છીએ. ઘટતો સમુદાય; આપણો સાંસ્કૃતિક વારસો, વંશીયતા, ગતિશીલતા – આ બધું જ ઝડપથી નિકટવર્તી જોખમમાં છે, આપણી સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તે દિવસોમાં જ્યારે નવરોઝની ઉજવણી કરવામાં આવતી હતી, ત્યારે ઈરાનીઓ એકરૂપ…

જમશેદી નવરોઝ એક નવી જાગૃતિ
|

જમશેદી નવરોઝ એક નવી જાગૃતિ

નવ નો અર્થ નવો અને રોઝ નો અર્થ દિવસ છે, ત્યાંથી આપણને જમશેદી નવરોઝ શબ્દ મળે છે. તે સમપ્રકાશીય દિવસ હતો, જયારે દિવસ અને રાત સમાન હોય છે. દિવસની અને રાતની લંબાઈ લગભગ સરખી હોય છે. આ દિવસ વસંતઋતુની શરૂઆત પણ કરે છે જ્યારે પ્રકૃતિ પોતાને પુનજીવીત કરે છે. તેથી, પર્સિયનોએ તેનું નામ નવરોઝ રાખ્યું….

આજની હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશનને શું ખબર કે 80-90ના જમાનામાં પણ કેવી જાતની કોમ્પ્યુટર ટેકનોલોજીઓ હતી!
|

આજની હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશનને શું ખબર કે 80-90ના જમાનામાં પણ કેવી જાતની કોમ્પ્યુટર ટેકનોલોજીઓ હતી!

* બાપાની બે ધોલ પડે અથવા નિશાળમાં માસ્તર કાન આમળે કે તરત જ આખી સિસ્ટમ રિ-સ્ટાર્ટ થઈ જતી હતી! * ઘરકામ ના કર્યું હોય ત્યારે બીજાની નોટમાંથી ધડાધડ ઉતારો કરી લેતા હતા તે એ વખતનું ફ્રી ડાઉનલોડ હતું! * લખોટી, ગિલ્લી-ડંડા, કુકરીઓ, બોલ, બેટ, પત્તાં, ભમરડાં આ બધાં તે વખતના ગેમિંગ એપ હતાં! * લગ્નોમાં…