આદર પુનાવાલાએ વેકસીન માટે આપેલું મહાન વચન

આદર પુનાવાલાએ વેકસીન માટે આપેલું મહાન વચન

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ અને માલિક આદર પુનાવાલાએ તેના નૈદાનિક પરીક્ષણો પૂરા થતાં પહેલાં તેમાં ખૂબ જ રોકાણ કરીને, કોરોનાવાયરસ વેકસીન લીધી છે અને તેનું પરિણામ સારૂં આવશે કેમ કે પ્રારંભિક પરીક્ષણોમાં હકારાત્મકતા બતાવવામાં આવી છે. પુણે સ્થિત એસઆઈઆઈ એ વિશ્ર્વની સૌથી મોટી વેકસીન ઉત્પાદક છે. આપણા ડાયનામીક આદર પુનાવાલાએ પ્રથમ બ્રિટિશ…

અરદીબહેસ્ત યશ્ત – 1

અરદીબહેસ્ત યશ્ત – 1

અરદીબહેસ્ત અમેશાસ્પંદ સ્વર્ગ ઉપર રાજ કરે છે અને તે દુષ્ટ જાદુગરો અને દુષ્ટ કરનારાઓથી બચાવનાર છે. અરદીબહેસ્ત અમેશાસ્પંદ વ્યક્તિગત કુંડળીમાં મંગલ (મંગળ)ની અસરને તોડે છે. (મંગળ એક શુષ્ક, લાલ અને જ્વલંત ગ્રહ છે. પ્રકૃતિ દ્વારા તેને પુરૂષદર્શી, ઉર્જા દશાર્વનાર – રચનાત્મક અને વિનાશક બંને છે.) અરદીબહેસ્તનો અર્થ આતશ છે અને નીચે મુજબ આતશના 6 વિવિધ…

હસો મારી સાથે

હસો મારી સાથે

હવે તો સબંધીઓ એ પણ ઉપાડો લીધો છે. ગઈ કાલ રાતે ઓનલાઇન હતો, તો મેસેજ આવ્યો. હજુ સુધી જાગો છો, શું કરો છો? મે કીધું: સ્ક્રુડ્રાઈવર લઈને લોકડાઉન ખોલું છું.! *** પતિ એની પત્ની ને કહે છે કે તને તૈયાર થવામાં વાર લાગે છે.. જો હું બે મિનિટ માં તૈયાર થઈ ગયો..!! પત્ની કહે મેગી…

અહુરા મઝદા સાથેનો આપણો સંબંધ

અહુરા મઝદા સાથેનો આપણો સંબંધ

કેટલીક ધાર્મિક પરંપરાઓમાં, ઈશ્ર્વરને ડરામણા દેવત્વ તરીકે (ઈંગ્લિશ શબ્દકોશમાં ગોડ ફીયરિંગ આ વિશેષણ બહુ સામાન્ય છે) અથવા સ્વામી (લોર્ડ) કે માલિક તરીકે જોવામાં આવે છે. જો કે, આપણી ઝોરાષ્ટ્રિયન પરંપરામાં અહુરા મઝદાથી ન તો ડરવાનું છે અને ન તેઓ એવા માલિક જેને પ્રસન્ન કે ખુશ કરવાના છે. ઝોરાષ્ટ્રિયન દીનમાં સર્વોચ્ચ દેવત્વને ‘ફ્રિયા’ અર્થાત મિત્ર અથવા…

રોગચાળાના સમયમાં મુકતાદ

રોગચાળાના સમયમાં મુકતાદ

મુક્તાદ અથવા ફ્રવરદેગાનના દિવસો જરથોસ્તી કેલેન્ડરના છેલ્લા દસ દિવસ હોય છે અને દરેક ધર્મપ્રેમી જરથોસ્તીના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ વર્ષે મુકતાદ 6ઠ્ઠી ઓગસ્ટથી શરૂ થયા છે અને પતેતીએ એટલેકે 15મી ઓગસ્ટ શહેનશાહીએ સમાપ્ત થશે. 16મી ઓગસ્ટે નવું વર્ષ છે જેનો પહેલો દિવસ (રોજ હોરમઝદ) અને પહેલો મહિનો માહ ફરવરદીન 1390 યઝદેઝરદી શહેનશાહી કેલેન્ડર…

ભગવાન મળી ગયા!

ભગવાન મળી ગયા!

ભાવેશ એક ડોકટર હતો. અને કોઈવાર તેને દવાખાનેથી મોડું પણ થતું તે જે રસ્તેથી આવતો ત્યાં એક મંદિર હતું અને તેના પગથિયા પરની લાઈટના પ્રકાશમાં એક સાધારણ પંદરેક વર્ષનો છોકરાને હંમેશા અભ્યાસ કરતો ભાવેશ જોતો. ભાવેશને એ છોકરો ફકત રાત્રેજ દેખાતો સવારે દવાખાનામાં જતા કયારે પણ તેને તે દેખાતો નહીં. એક વાર રાતે દવાખાને ખૂબ…

Your Moonsign Janam Rashi This Week – 08th August – 14th August, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
08th August – 14th August, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. તમારા રોજના કામ વીજળી વેગે પૂરા કરી શકશો. તમારા શત્રુઓને મીઠી જબાન વાપરી પોતાના કરી લેશો. જે પણ કામ કરતા હશો ત્યાં થોડી મહેનત કરવાથી ઇન્કમ વધારી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે.દરરોજ…

હફત એમેશાસ્પંદ – હપ્તન યશ્ત

હફત એમેશાસ્પંદ – હપ્તન યશ્ત

(ઝોરાસ્ટ્રિયનિઝમના અંશો સાથે – ખોજેસ્તે પી. મિસ્ત્રી દ્વારા એથનિક પરિપ્રેક્ષ્ય) આપણા વિશ્ર્વની બનાવટની વાર્તાને આગળ ધરીને, હોરમઝદએ સૌ પ્રથમ અમરત્વ ધારણ કરનાર છ અમેશાસ્પંદની રચના કરી અને સાતમા પોતે હોરમઝદ. નીચેની તેમની સાત રચનાઓ છે: 1. સપેન્તા મેન્યુ – હોરમઝદ – પુષ્કળ ભાવના 2. વોહુ મન – બહમન – સારૂં મન 3. આશા વહિસ્તા –…

ઉદાર દાતાઓ – પરવીન અનેજાલ શ્રોફ

ઉદાર દાતાઓ – પરવીન અનેજાલ શ્રોફ

બીડી પીટીટ પારસી જનરલ હોસ્પિટલ (પીજીએચ) વતી જારી કરેલા એક અખબારી અહેવાલમાં, હોંગકોંગ સ્થિત, આપણા સમુદાયના સૌથી ઉદાર દાતા – જાલ અને પરવીન શ્રોફને, સમગ્ર પ્રારંભિક અને પૂર્વ-ઓપરેટિવને ફરીથી ચૂકવણી કરવા બદલ ખૂબ આભાર માન્યો છે. મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણ માટે કરવામાં આવેલા ખર્ચ, જે કમનસીબે કેટલાક સમાજના સભ્યો દ્વારા કરવામાં આવેલા વાંધાને કારણે રદ કરવામાં…

રતન તાતા કહે છે કે ભાવિ તાતા ટ્રસ્ટના હેડ તાતા નહીં બને

રતન તાતા કહે છે કે ભાવિ તાતા ટ્રસ્ટના હેડ તાતા નહીં બને

(તારીખ) ના રોજ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતાં તાતા ટ્રસ્ટના વર્તમાન અધ્યક્ષ રતન તાતાએ કહ્યું હતું કે તાતા ટ્રસ્ટના ભાવિ વડા તાતા નહી હોઇ શકે. ‘હું આ ટ્રસ્ટનો વર્તમાન અધ્યક્ષ બનીશ. ભવિષ્યમાં તે તાતા અટક હોવી જરૂરી નથી, એવું કોઈ બીજું હોઈ શકે. વ્યક્તિનું જીવન મર્યાદિત છે, જ્યારે આ સંસ્થાઓ ચાલુ રહેશે,’ એમ તેમણે ઇકોનોમિક ટાઇમ્સને…

જલેબી

જલેબી

સામગ્રી : 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ખાંડ, એક ચમચો દહીં, તળવા માટે ઘી, કેસર, એલચી પાવડર. જલેબી પાડવા કાણાવાળી બોટલ અથવા સોસ ભરવા માટે વપરાતી કાણાવાળી બોટલ વાપરી શકો છો. રીત : મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા ગરમ પાણી અને દહીંથી તેનું ખીરું બનાવી આખી રાત રાખી મૂકો. બીજા દિવસે તેમા…