Your Moonsign Janam Rashi This Week – 18th April – 24th April, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
18th April – 24th April, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે. તેથી સરકારી કામ કરતા નહીં. તમારી અગત્યની ચીજ વસ્તુ તમારી સામેજ પડેલી હશે છતાં તમને નહીં દેખાય. કામનોે બોજો વધવાથી માથાનો દુખાવો અને એસીડીટીથી પરેશાન થશો. પ્રેશરની તકલીફ હોય તો બેદરકાર રહેતા નહીં. દરરોજ 96મુ નામ…

સુરતના હમદીનોને અપીલ

સુરતના હમદીનોને અપીલ

સુરતમાં તથા સુરતની આસપાસનાં ગામોમાં વસતા હમદીનોને જણાવવાનું કે કોરોના વાયરસની દુનિયાભરમાં ફેલાયેલી મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જેવા જરૂરી અને યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. સુરત પારસી પંચાયતની કોમના જરૂરીયાત હમદીનોને મદદરૂપ થવાની નીતીના એક ભાગરૂપે સુરત પારસી પંચાયતના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવે છે કે જે પણ હમદીન સીનીયર સીટીઝન કે બુઝુર્ગ જોડું વિગેરે…

બીપીપીએ સમુદાયના સભ્યો માટે ડાયરેક્ટ હેલ્પ લાઈન સ્થાપિત કરી

બીપીપીએ સમુદાયના સભ્યો માટે ડાયરેક્ટ હેલ્પ લાઈન સ્થાપિત કરી

ભારતમાં લોકડાઉન થવાની અસરો લોકોના જીવનકાળમાં બધા માટે એક પડકાર બની રહી છે, જેમાં અસ્તિત્વ ટકાવી રાખતી સંપૂર્ણ મૂળભૂત બાબતો સિવાય, દરેક સેવા સ્થગિત થઈ છે. પરંતુ આપણા સમુદાયમાં તે વધુ પડકારજનક છે, જેમાં સિનિયર લોકોનો મોટો હિસ્સો છે જે એમના જીવનસાથી સાથે એકલા છે, જેઓ ઘરેલું સહાય, ટિફિન સેવાઓ અને જાહેર પરિવહન પર સંપૂર્ણ…

2જી એપ્રિલ, 2020 ના રોજ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાના

2જી એપ્રિલ, 2020 ના રોજ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાના

ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આદર પૂનાવાલાએ શેર કર્યું કે તેણે પૂણે સ્થિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક કંપની, માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સ પ્રા.લિ.માં રોકાણ કર્યું છે. (એમડીએસ) – કોરોના વાયરસ પરીક્ષણ કિટ્સ બનાવવા અને વેચવા માટે વ્યાપારી મંજૂરી મેળવનારી પ્રથમ ભારતીય કંપની છે. આ રોકાણ કોવિડ -19 ટેસ્ટ કિટ્સના ઉત્પાદન અને ડિલિવરીના ધોરણમાં તેમજ મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક સોલ્યુશન્સને વિસ્તૃત કરવામાં મદદ…

કોવિડ-19 સાથે લડવા તાતા ટ્રસ્ટના 500 કરોડના દાન પછી તાતા સન્સે તેમને અનુુુુુુુુુુસરી કરેલ 1000 કરોડનું દાન

કોવિડ-19 સાથે લડવા તાતા ટ્રસ્ટના 500 કરોડના દાન પછી તાતા સન્સે તેમને અનુુુુુુુુુુસરી કરેલ 1000 કરોડનું દાન

28 મી માર્ચ, 2020 ના રોજ તાતા મોટર્સની પેરેન્ટ કંપની તાતા સન્સના અધ્યક્ષ રતન તાતાએ કોરોના વાયરસ સામેની લડત માટે તાતા ટ્રસ્ટ દ્વારા 500 કરોડની મદદ માટે જાહેરાત કરી. આ સમાચારના થોડા જ સમયમાં તાતા સન્સે પણ સમાન કારણોસર 1000 કરોડનું દાન આપ્યું. આ રકમનો ઉપયોગ ફ્રન્ટલાઇન્સ પરના તબીબી કર્મચારીઓ માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો, વધતા…

હસો મારી સાથે

હસો મારી સાથે

પતિ : 18 દિવસ થી તારા હાથ નું ખાઇ -ખાઇ ને કંટાળી ગયો છુ. પત્ની : તો બહાર જઇને પોલીસ ના હાથનું ખાઇ આવો. *** પતિ: જયારે હોય ત્યારે ખોટા ખર્ચા કર્યા કરે છે. પત્ની: મારા જ ખર્ચા ખોટા લાગે છે, તમે મોટા મોટા ખોટા ખર્ચા કરો એનું કઈ નઈ.. કેમ..!! પતિ: લે, મેં વળી…

મુશ્કેલ સમયમાં સુખી રહેવાના છ રહસ્યો

મુશ્કેલ સમયમાં સુખી રહેવાના છ રહસ્યો

આ વાત છે કેટલાક દાયકાઓ પહેલાં, કોરોના બૂટની કંપનીની. હું તે દિવસોની વાત કરું છું જ્યારે ભારતમાં ટીવી નહોતું આવ્યું અને જાહેરાતનું એકમાત્ર શક્તિશાળી માધ્યમ રેડિયો હતું. ભલે તે ઓલ ઇન્ડિયા રેડિયો હોય કે રેડિયો સિલોન અથવા વિભિન્ન ભારતી, કોરોના બૂટની જાહેરાત હિન્દીમાં આ રીતે ફટકારવામાં આવી હતી – કોરોના કે જૂતે, જો ઘિસ તો…

કોઈવાર ચલાવી લેવું જરૂરી છે!

કોઈવાર ચલાવી લેવું જરૂરી છે!

દરેક વાત, દરેક વાદ, દરેક વિવાદ અને દરેક ફરિયાદનો એક અંત હોવો જોઈએ. દરેક દિવસને એક રાત હોય છે. દરેક વાક્યને એક પૂર્ણવિરામ હોય છે. જેનો આરંભ હોય એનો અંત પણ હોય જ છે. જિંદગીમાં ઘણી બાબતો એવી હોય છે જે ખેંચાતી જ હોય છે. કઈ વાતને કેટલી ખેંચવી અને તેનો અંત ક્યારે લાવવો એ…

Your Moonsign Janam Rashi This Week – 11th April – 17th April, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
11th April – 17th April, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજનો અને કાલનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી ઘરવાળાની અને અપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. બાકી 13મીથી શરૂ થતી સુર્યની દિનદશા આવતા 20 દિવસ તમારા મગજને ખૂબ તપાવશે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ઉપરીવર્ગની સતામણી વધી જશે. અગત્યના…

એક જાસૂસી મિશન

એક જાસૂસી મિશન

થોડા દિવસ પહેલા ફેસબુક પર એક રિકવેસ્ટ આવી, આ કોઈ છોકરીની રિકવેસ્ટ હતી જેનું નામ દીપા વર્મા હતું. આથી ટેવની જેમ મે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા તેનો પ્રોફાઈલ ચેક કર્યો મારા ફ્રેન્ડ લીસ્ટમાં એવું કોઈ હતું નહીં  અને તેના ફ્રેન્ડ લિસ્ટમાં હજુ સુધી કોઈ છે જ નહીં, આથી મારા મગજનો ઉપયોગ કરીને વિચાર્યું કે ક્યાંક…

કોરોનાવાયરસ, ભૂકંપ અને સુનામી એ કુદરતી તાંડવ છે

કોરોનાવાયરસ, ભૂકંપ અને સુનામી એ કુદરતી તાંડવ છે

આપણે ભૌતિક કારણો જાણીએ છીએ જે ભૂકંપ અને સુનામી તરફ દોરી જાય છે, પરંતુ તેમાં ઘણા સૂક્ષ્મ આધ્યાત્મિક મુદ્દાઓ શામેલ છે, કારમીક સિદ્ધાંતના આધારે, જે બધી યોગ્ય ક્રિયાઓ આનંદ આપે છે, જ્યારે ખોટી ક્રિયાઓ દુ:ખ લાવે છે. ખોટી ક્રિયાઓ અતિશયે પહોંચે છે, ત્યારે તે મોટા પાયે વિનાશ તરફ દોરી જાય છે માનવ દુષ્કર્મના લીધે બધું…