Your Moonsign Janam Rashi This Week – 15th February – 21st February, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
15th February – 21st February, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમે ધનનો ખર્ચ મોજ-શોખમાં કરશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. તમારા કોઈ સાથે મતભેદ થયા હો તો તેને દૂર કરી શકશો. નાણાકીય બાબતમાં ફાયદા થતા રહેશે. નવા કામ શોધવામાં સફળ થશો. ભુલ્યા વગર દરરોજ…

મેકર ઓફ મોર્ડન કરાંચી જમશેદ નશરવાનજીનું સન્માન

મેકર ઓફ મોર્ડન કરાંચી જમશેદ નશરવાનજીનું સન્માન

27મી જાન્યુઆરી, 2020 માં, પાકિસ્તાન સ્થિત પરોપકારી અને કરાચીના પ્રથમ ચૂંટાયેલા મેયર જમશેદ નશરવાનજી (1379-1952) ની 134મી જન્મજયંતિ નિમિત્તે કરાચી થિયોસોફિકલ સોસાયટીએ જમશેદ મેમોરિયલ હોલના સભાગૃહમાં શ્રદ્ધાંજલિ આપવા માટે એક મેળાવડાનું આયોજન કર્યુ હતું. મેયર તરીકે નશરવાનજીની પરોપકાર અને આર્કિટેક્ટ તરીકેની તેમની વિવિધ સિદ્ધિઓની અને વિકાસલક્ષી યોગદાનથી તેમને મેકર ઓફ મોર્ડન કરાંચીનું બિરૂદ મળ્યું હતું….

બીપીપી દ્વારા ડુંગરવાડીનું પુન:સ્થાપન

બીપીપી દ્વારા ડુંગરવાડીનું પુન:સ્થાપન

સમુદાયના સભ્યોને એ જાણીને આનંદ થશે કે, તાત્કાલિક નવીનીકરણ માટે આપણી સૌથી પવિત્ર ડુંગરવાડીની જરૂરિયાતનું બીપીપીએ ગંભીરતા અને ખંતપૂર્વક ધ્યાન આપ્યું છે. આપણા સમુદાયના સભ્યોના ઉદાર પ્રતિસાદ બદલ આભાર, જેમણે આ ભવ્યના સંપૂર્ણ નવીકરણ માટે ફાળો આપ્યો, ત્રણસો વર્ષ જુની સ્થાપના જે આપણા વહાલા મૃતકોને અંતિમ વિશ્રામ અને સ્થાન આપવા ઉપરાંત સમુદાયના સભ્યોને સાંત્વના અને…

સુરતના પારસી રંગભૂમિના જીવનદાતા  યઝદી કરંજિયાને પદ્મશ્રી, નાટકમાંથી મળતી આવક સામાજિક કામ માટે દાનમાં આપે છે

સુરતના પારસી રંગભૂમિના જીવનદાતા યઝદી કરંજિયાને પદ્મશ્રી, નાટકમાંથી મળતી આવક સામાજિક કામ માટે દાનમાં આપે છે

સુરતના યઝદી કરંજિયાને ભારત સરકારે પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ ‘પદ્મશ્રી’ના ઈલ્કાબથી નવાજ્યા છે. દેશનું આ ચોથા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે. યઝદીભાઈએ પારસી નાટકો દ્વારા કરેલી સમાજ સેવા તેના કેન્દ્રમાં છે. તેમણે ‘યઝદી કરંજિયા ગ્રુપ’ દ્વારા સાંઠથી વધુ વર્ષોથી હાસ્ય નાટકો કર્યા છે, જેની રજૂઆત સુરત, ગુજરાત, દેશ અને દુનિયાના અનેક ભાગોમાં થઇ છે. 1937માં વલસાડમાં…

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તે છતાં ખલીફે કહ્યું કે ‘હું તને ફરમાવું છું કે તું બારણું ઠોક!’ ખલીફના આ લગાર સખત હુકમથી આખરે વડા વજીર જાફરે બારણું ઠોકયું. ત્રણે બાનુએ નાચવાનું થોભાવી સફીયએ બારણું ઉઘાડયું અને તેણીના હાથમાં બત્તી હતી તેની રોશનીથી વજીરે જોયું કે તે એક સુંદર બાનુ હતી. આ જગ્યાએ તે વજીરે પોતાની ચતુરાઈ અચ્છી રીતે વાપરી….

પીડા અને પ્રાર્થના

પીડા અને પ્રાર્થના

બીજા જ દિવસે, હું મારા સ્કુલના રીયુનીયનમાં જોડાઈ. સાંજ થતા એકે નોટીસ કર્યુ કે આપણામાંના દરેક ખુરશી પરથી ઉભા થઈ ચાલતી વખતે ડગમગાવતા હતા. ખુરશી પરથી ઉભા થતા લગભગ બધાના જ મોઢામાંથી આઉચ જેવો શબ્દ નીકળતો હતો. અમે બધા આ નિરીક્ષણની ચોકસાઈથી હસી પડ્યા. એક ઉમર પછી શરીર ખરાબ થવાનું શરૂ થાય છે. આપણા એવા…

Your Moonsign Janam Rashi This Week – 08th February – 14th February, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
08th February – 14th February, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા લાંબો સમય ચાલવાની છે. તમારા મોજશોક પૂરા કરી શકશો. અધુરા કામો પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. થોડા સમયબાદ ઈનવેસ્ટમેન્ટ કરવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની…

ડબ્લ્યુઝેડસીસીની 2020ની ગ્લોબલ કોન્કલેવ

ડબ્લ્યુઝેડસીસીની 2020ની ગ્લોબલ કોન્કલેવ

આપણા સમુદાયની સેવા માટે જાણીતા વૈશ્ર્વિક સ્તરે પ્રખ્યાત ડબ્લ્યુઝેડસીસી – વલ્ડ જરથુસ્તી ચેમ્બર ઓફ કોમર્સ તેના 4-દિવસીય (2 જાન્યુઆરીથી 5, 2020 સુધી) 19 વર્ષ પૂરા થયાની ખુશાલીમાં મહારાષ્ટ્રના લોનાવલામાં ‘ગ્લોબલ કોન્કલેવ 2020’ની ઉજવણી થઈ હતી. લગભગ 200 સભ્યો અને અતિથિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બીજે દિવસે નવસારીના વડા દસ્તુરજી, કેકી રાવજી મેહરજીરાણાની આગેવાની હેઠળ…

એપીપીનો વાર્ષિક એવોર્ડ કાર્યક્રમ

એપીપીનો વાર્ષિક એવોર્ડ કાર્યક્રમ

અમદાવાદ પારસી પંચાયત (એપીપી) દ્વારા 12 જાન્યુઆરી, 2020 ના રોજ સર નવરોજી વકીલ હોલ, સેનેટોરિયમના લોનમાં વાર્ષિક એવોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો. લગભગ ત્રીસ જેટલા અમદાવાદમાં રહેનાર જરથોસ્તીઓને શિક્ષણવિદો અને અન્ય ક્ષેત્રોમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે માન્યતા આપવામાં આવી હતી. કમ્યુનિટી એવોર્ડ વોલેન્ટરી મોબેદ, સચિવ અને ટ્રસ્ટી તરીકે ત્રણ દાયકાથી પંચાયતની સેવા કરવા બદલ એરવદ નવરોઝ…

મુંબઈ માટે ઘોડે સવાર પોલીસ યુનીટ

મુંબઈ માટે ઘોડે સવાર પોલીસ યુનીટ

19 જાન્યુઆરી, 2020 ના રોજ, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન – અનિલ દેશમુખે જાહેરાત કરી કે મુંબઇ પોલીસને ટ્રાફિક અને ભીડ નિયંત્રણ માટે ઘોડે સવારીનું પોલીસ યુનિટ મળશે. આ યુનિટ જે વધતા જતા વાહનોના કારણે 1932 માં વિખેરાઇ ગયું હતું અને 88 વર્ષ પછી ફરીથી ઇન્સ્ટોલ થઈ રહ્યું છે અને શિવાજી પાર્ક ખાતે આ વર્ષના પ્રજાસત્તાક દિવસની…

સાત અમેશાસ્પેન્તાનું મહત્વ

સાત અમેશાસ્પેન્તાનું મહત્વ

આપણા કેલેન્ડર મુજબ અઠવાડિયાના સાત દિવસના નામ સાત અમેશાસ્પેન્તાના નામ પરથી રાખવામાં આવ્યા છે. આ સાત અમેશાસ્પેન્તાના પણ કેટલાક સહાયકો છે. જે તેમની ન્યાયી ફરજ નિભાવવામાં તેમની સહાય કરે છે. અમેશાસ્પેન્તાના મહત્વ નીચે મુજબ છે. 1) દાદર હોરમઝદ – ધ વિઝડમ એન્ડ ધ સ્પિરિટ ઓફ ગોડ (સ્પેન્તા મેન્યુ): દરેક માણસને અહુરા મઝદાના યોગ્ય હુકમો અનુસાર…