ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ 2019 તેના મોટા અને સાચાં વચનને પૂર્ણ કરે છે ત્રણ દિવસમાં આખા વિશ્ર્વના 3,000 થી વધુ સમુદાયના સભ્યો હાજર હતા!

ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ 2019 તેના મોટા અને સાચાં વચનને પૂર્ણ કરે છે ત્રણ દિવસમાં આખા વિશ્ર્વના 3,000 થી વધુ સમુદાયના સભ્યો હાજર હતા!

ત્રણ દિવસીયના ગાળામાં ફક્ત ભારત જ નહીં પરંતુ આખા વિશ્ર્વના લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો – આપણા સમુદાયની ખાસ હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને બીપીપીના ટ્રસ્ટીઓ કેરસી રાંદેરિયા, નોશીર દાદરાવાલા, ઝર્કસીસ દસ્તુર, અને વિરાફ મહેતાએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. આપણા સમુદાયના યુવાન અને વૃદ્ધોએ પારસીપણું જેમકે મોનજાતો, નૃત્યો, નાટકો, ફોટોગ્રાફ્સનું પ્રદર્શન, આપણા ઇતિહાસનું ડિજિટલ પ્રદર્શન અને…

હ્યુઝીસ રોડની વાચ્છાગાંધી દરેમહેરની 163માં વરસની ઉજવાયેલી સાલગ્રેહ

હ્યુઝીસ રોડની વાચ્છાગાંધી દરેમહેરની 163માં વરસની ઉજવાયેલી સાલગ્રેહ

હ્યુઝીસ રોડની વાચ્છાગાંધી દરેમહેરની સરોષ રોજને તા. 31મી ડિસેમ્બરને દિને 163મી શુભ સાલગ્રેહ ઉજવવામાં આવી હતી. અગિયારીના મકાનને ચોક, તોરણ, હાર, લાઈટો વગેરેથી શણગારવામાં આવ્યું હતું. સવારે હાવનગેહમાં આતશ પાદશાહ સાહેબને માચી અર્પણ કરવામાં આવી હતી. ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુઝારીનું જશન 14મોબેદ સાહેબોની સામેલગીરી સાથે પંથકી એરવદ અસ્ફંદીયાર રૂ. દાદાચાનજી તેમજ નાયબ પંથકી હોરમઝદની આગેવાની…

દસ્તુર અઝર કૈવાન બીન અઝર ગુશાસ્પ

દસ્તુર અઝર કૈવાન બીન અઝર ગુશાસ્પ

એ જાણવું આદભુત છે કે આપણા એક પોતાના દસ્તુરજી જે એક ખૂબ વિકસિત આત્મા હતા, જે ફક્ત પારસીઓ દ્વારા જ પૂજનીય ન હતા, પરંતુ અન્ય સમુદાયો દ્વારા પણ તેમનો આદર કરવામાં આવે છે… આજે પણ. તે બીજું કોઈ નહીં પણ દસ્તુરજી અઝર કૈવાન બિન અઝર ગુશાસ્પ છે! અઝર કૈવાન નામનો અર્થ છે ઠંડો અગ્નિ અથવા…

પીવો આમળાનું જ્યુસ અને રહો હંમેશા ફિટ!!

પીવો આમળાનું જ્યુસ અને રહો હંમેશા ફિટ!!

આજના સમયમાં યૂરીન ઈંફ્કેશનની મહિલા અને પુરૂષ બંનેમા વધી રહ્યા છે. આ સમસ્યા મૂત્ર માર્ગમાં સંક્રમણના કારણે હોય છે. તેના નિદાન માટે મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી પણ લોકો ચિકિત્સકોના ચક્કર લગાવતા રહે છે. આ સમસ્યા માટે આમળાનું જ્યુસ આ સમસ્યાનો રામબાણ ઈલાજ છે. આ શરીરમાં અન્ય રોગ સામે લડવામાં મદદરૂપ છે. – રોજ સવારે…

શરદીમાં મેથીની ભાજી

શરદીમાં મેથીની ભાજી

ઘણાંને ઠંડીની મોસમમાં શરદી તરત જ થઈ આવતી હોય છે. કેટલાંકને વળી, પ્રકૃતિ જ શરદીની થઈ ગઈ હોય તો ત્યારે વ્યક્તિ બહુ અકળામણ અનુભવે છે. કેમ કે શરદીને લીધે અન્ય પણ ઉપદ્રવોને અવકાશ રહે છે. શરદી માટે અનેક ઔષધો ઉપચારો પ્રચલિત છે પરંતુ એમાનું કશું ન કરવું હોય અને સાવ નરવા નિસર્ગોપચારને અનુસરવું હોય તો?…

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તે લખનાર કહે છે કે ‘જે લોકો નાદાન હોય તેઓથી તમારા ભેદની વાત તદ્દન છુપી રાખજો, કારણ કે તેવા લોકો તમારા ભેદની વાત મને કહો તો એમજ જાણજો કે તે ભેદની વાત એક તિજોરીમાં બંધ કીદી છે પણ તેની કુંચી ખોવાઈ ગઈ છે અથવા તો તેના બારણા ઉપર મોહર કીધી છે.’ ઝોબીદાએ જોયું કે તે…

Your Moonsign Janam Rashi This Week – 4th January – 10th January, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
4th January – 10th January, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. ખોટા વિચારોથી પરેશાન થશો. તમારા અંગત માણસો તમારો સાથ નહીં આપે તેનું દુ:ખ લાગશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા….

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

જ્યારે તે ફકીરો બેઠા ત્યારે તે બહેનોએ તેઓને માટે જેટલું જોઈએ એટલું ખાણુંપીણું પુરૂં પાડયું અને ખુશાલીમાં આવેલી સફીયએ તેઓને અગત્ય કરી શરાબ આપ્યો. જેટલું તેઓને ભાવે એટલું ખાણું તેઓએ ખાધું તથા શરાબ પીધો. ત્યારે તેઓએ તે બાનુએ કહ્યું કે ‘તમારી પાસે જો સુંદર વાજીંત્ર તથા સાજ હોય તો અમને આપો! અમે તમારી આગળ ગાયન…

નવી આશાઓ લઈ આવ્યું નવું વર્ષ

નવી આશાઓ લઈ આવ્યું નવું વર્ષ

નવું વર્ષ આખા વિશ્ર્વમાં જુદા જુદા દિવસોમાં ઉજવવામાં આવે છે, અને ભારતના જુદા જુદા પ્રદેશોમાં પણ નવું વર્ષ જુદા જુદા સમયે શરૂ થાય છે. પરંતુ અંગ્રેજી કેલેન્ડર મુજબ, જાન્યુઆરી 1લી એ નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. 31 ડિસેમ્બરના રોજ એક વર્ષ પૂરૂં થતાં, નવું અંગ્રેજી કેલેન્ડર 1લી જાન્યુઆરીથી શરૂ થાય છે. તેથી, આ દિવસને…

શાંતાકલોઝ આવશે

શાંતાકલોઝ આવશે

સાંતા આવે કે ના આવે અમારી કામવાળી શાંતા રોજ આવવી જોઈએ. લી. દરેક ભારતીય નારી *** કાકાને કોઈએ કહ્યું કે ડિસેમ્બર છે એટલે શાંતાકલોઝ આવશે…!! પણ શાંતા કલોઝ આવી જ નહીં કાકાની મનની મનમાં જ રહી ગઈ!! *** ઓફ લાઈન રહુ છું તો ખાલી દાળ, રોટલી, નોકરી અને પરિવારની જ ચિંતા રહે છે. પણ જેવો…

સફળ કેમ થશો?

સફળ કેમ થશો?

રઘુ એક ભીખારી હતો. રઘુ કોઈપણ ટ્રેનમાં બેસી જઈને મુસાફરો પાસેથી ભીખ માંગતો. અમુક લોકો તેને ભીખ આપતા તો અમુક લોકો તેને ભીખ ન આપતા. ક્યારેક રઘુને ભીખમાં સારું એવું મળી જતું જેનાથી તે આખો દિવસ ભોજન કરી શકતો. તો ક્યારેક પૂરતું ન મળવાથી તેને ભૂખ્યો પણ રહેવું પડતું. એક વખત ભીખ માંગતા માંગતા તે…