Jiyo Parsi Launches Phase II Campaign

Jiyo Parsi Launches Phase II Campaign

The second phase of the Jiyo Parsi campaign was launched on 29th July, 2017, at KR Cama Oriental Institute, by the PARZOR Foundation along with Madison World, the Bombay Parsi Punchayet, Tata Institute of Social Sciences, Mumbai and the Federation of Zoroastrian Anjumans of India. Compered by Jiyo Parsi’s counsellor Pearl Mistry, the evening was…

દુષ્ટ દળો સાથે લડનાર એટલે વંદીદાદ

દુષ્ટ દળો સાથે લડનાર એટલે વંદીદાદ

પ્રાચીન પારસી પવિત્ર ગ્રંથોમાં વંદીદાદ કદાચ સૌથી વધુ નોંધપાત્ર છે. ઐતિહાસિક અને પૂજા કરવાની પ્રથા આ બન્નેમાં પારસીઓના પ્રાચીન પવિત્ર ગ્રંથોમાં વંદીદાદ જેને લોકો માનતા નથી. હજુ સુધી જૂના પુરાણા ‘પારસી દંડ સંહિતા’ની નિંદા થયા કરે છે અને હજુ સુધી બડબડ કરનાર ધર્મગુરૂઓ જાદુ અને કાલ્પનિક રાક્ષસોના વિચારો સાથે ચીટકી રહ્યા છે. રસપ્રદ રીતે જાણીયે…

જીવંત માણસ સિન્ડોમ

જીવંત માણસ સિન્ડોમ

ઓફિસની પાર્ટી થયા પછી સાગર ઘરે જતો હતો. પાર્ટી રાત્રે 12.30વાગ્યા સુધી ચાલી હતી. સાગર બે બીયર પીને ટુન થઈ ગયો હતો. ડીજે એકદમ મસ્ત હતો. સાગરને આજે નિશા સાથે ડાન્સ કરવા મળ્યો હતો તેના લીધે તે આજે આજે હવામાં ઝૂમી રહ્યો હતો. નીતિન: મને લાગે છે બીયર તને ચઢી ગઈ છે, તું કહે તો…

શિરીન

શિરીન

શિરીન વોર્ડનને મદ્રાસથી પોતાના વ્હાલાઓ તરફથી અવારનવાર કાગજો આવ્યા કરતા ને તે બધી ખબરો તેણી પોતાની મુુલાકાતોમાં તે ભાઈને પુગાડી દેતી. મદ્રાસમાં તેઓ એક મકાન ભાડે રાખી ત્યાં ગેસ્ટ હાઉસ ખોલી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા પણ તે છતાં પૈસાની આબદા તો તેઓને અવાર નવાર પડયા કરતી. ને તેમાં શિરીને પોતાનો છેલ્લો પગાર જ્યારે નહીં જ…

વકીલ અગિયારી નવીનીકરણ દરમિયાન દરવાજા ખોલે છે

વકીલ અગિયારી નવીનીકરણ દરમિયાન દરવાજા ખોલે છે

અમદાવાદ: સમાચાર અહેવાલ અનુસાર અમદાવાદના લોકો જરથોસ્તી ધર્મ અને તેમની સંસ્કૃતિ સમજી શકે તે માટે પંચાયતે 90 વરસ જૂની વકીલ આદરિયાન જ્યાં સુધી આદરિયાનનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સુધી  દરવાજા ખુલ્લા મુકાયા છે. નવીનીકરણના અંતે નવા આતશ સાથે આદરિયાન પવિત્ર થશે તે પહેલા સુધી ધાર્મિક હોલના દરવાજા ખુલ્લા રહેશે. પવિત્ર આતશની જાળવણી કરવા માટે…

સર જેજે અને શેત આરજેજે સ્કુલમાં ઈનામ વિતરણનો કાર્યક્રમ

સર જેજે અને શેત આરજેજે સ્કુલમાં ઈનામ વિતરણનો કાર્યક્રમ

સર જમશેતજી જીજીભોયના જન્મદિનને પ્રસંગે નવસારીની સર જેજે સ્કુલ અને શેત આરજેજે સ્કુલ બન્ને સાથે મળીને ઈનામ વિતરણ સમારંભનું આયોજન તા. 15મી જુલાઈ 2017ને દિને કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દિવા પ્રગટાવી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શાળાગીત ગાયું હતું. નવસારીના લોકલ કમિટીના ચેરમેન અને ગેસ્ટ ઓફ ઓનર પર્સી ડોટીવાલાએ સ્થાપક વિશે માહિતીપ્રદ ભાષણ આપ્યું…

ગામડિયાની વિદ્યાર્થીનીઓએ ઓલ્ડએજ હોમની મુલાકાત લીધી

ગામડિયાની વિદ્યાર્થીનીઓએ ઓલ્ડએજ હોમની મુલાકાત લીધી

બાઈ એમએન ગામડિયા ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ તા. 21મી જુલાઈ 2017ના દિને તેમના ગાઈડના પ્રોગ્રામના ભાગરૂપે તારદેવ મધે આવેલી ગામડિયા ક્લિનીકની મુલાકાત લીધી. વિદ્યાર્થીનીઓના ઉત્સાહી ગીતો અને નૃત્યો દ્વારા વરિષ્ઠ નાગરિકોના ચહેરા પર સ્મિત આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રિન્સીપાલ ઝરિન રબાડી, શિક્ષકો અને ગાઈડના કેપ્ટના સહાયથી શકય બન્યો હતો. ગામડિયા સ્કુલ માનવતાપૂર્ણ સેવાનું સંચાલન કરવા માટે…

From The Editor’s Desk

From The Editor’s Desk

Hands That Help! Dear Readers, I’m truly touched with the overwhelming concern shown by our community members towards the suggestion of participating in a cause bigger than ourselves – the past week has witnessed even greater response from both – volunteers who wish to participate in causes, as well as those representing causes and seeking…