ઝોરાસ્ટ્રિયનીઝમ પર ટૂંક સવાલ અને જવાબ
સ) નવજોતની ક્રિયા કરતી વખતે ધર્મગુરૂઓ પવિત્ર કસ્તી બાંધતી વખતે બાળકોનો હાથ શા માટે પકડે છે? જ) ધર્મગુરૂઓમાં ચુંબકત્વની શક્તિ હોય છે અને તે ચુંબકત્વ બાળકમાં સ્થાનાંતરિત કરે છે. જે પવિત્ર સદરો અને કસ્તી સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલું હોય છે. સ) નવજોત પછી બાળકની શી જવાબદારીઓ હોય છે? જ) નવજોત પછી બાળક જીવનના નવા તબક્કામાં…
