Community Prays For Er. Zahan Turel’s Speedy Recovery

Community Prays For Er. Zahan Turel’s Speedy Recovery

On 24th October, 2020, our community’s young priest, 16-year-old Er. Zahan, who is a student at the Dadar Boarding Madressa, Bombay, suffered an unfortunate accident whilst offering Machi at the Pak Goti Aderan, Surat, where seven generations of his family have served before him. Currently studying in the tenth class in school, the incident took…

ભૂતપૂર્વ બીપીપી અધ્યક્ષ દિનશા મહેતા  સામે ચાર્જશીટ ફાઇલ કરાઈ

ભૂતપૂર્વ બીપીપી અધ્યક્ષ દિનશા મહેતા સામે ચાર્જશીટ ફાઇલ કરાઈ

– દાદી હાઉસ વિવાદ આખરે કોર્ટમાં – 16મી ઓકટોબર, 2020ના રોજ, ‘વિશ્ર્વાસનો ભંગ’ અને ‘છેતરપિંડી ’ના આરોપો હેઠળ શ્રી આઈ આર શેખની હેઠળ બેલાર્ડ પિયરમાં એડિશનલ 38મા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ, પૂર્વ-બીપીપી અધ્યક્ષ – દિનશા મહેતાને અંતે ચાર્જશીટ કરવામાં આવ્યા હતા અને જામીન કરવામાં આવ્યા હતા. સમુદાયના સભ્યો આ ચર્ચાસ્પદ મુદ્દાને યાદ કરશે, જેમાં દાદી…

તાતા સ્ટીલે સર દોરાબજી તાતા  પાર્કને જમશેદપુરના નિવાસીઓને ફરી સમર્પિત કર્યો

તાતા સ્ટીલે સર દોરાબજી તાતા પાર્કને જમશેદપુરના નિવાસીઓને ફરી સમર્પિત કર્યો

10મી ઓકટોબર, 2020, સર દોરાબજી તાતાના પત્ની લેડી મેહરબાઈ તાતાની 141મી જન્મજયંતિ નિમિત્તે તાતા સ્ટીલ (જમશેદપુર) એ પાર્કની સિલ્વર એનિવરસરી નિમિત્તે જામશેદપુરના રહેવાસીઓને બિસ્તાપુરના સર દોરાબજી તાતા પાર્કને ફરીથી સમર્પિત કર્યો. આ પ્રસંગે, તાતા સ્ટીલના સીઇઓ અને મેનેજિંગ ડિરેકટર, ટીવી નરેન્દ્રએ, નવીનીકરણ પાર્કનું અનાવરણ કર્યું હતું, અને તેમની પત્ની, રૂચી નરેન્દ્રને, લેડી મેહેરબાઈ તાતાની પ્રતિમાનું…

જેઝીલ હોમાવઝીરને એનિમેશનમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર આપવામાં આવ્યો

જેઝીલ હોમાવઝીરને એનિમેશનમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર આપવામાં આવ્યો

6ઠ્ઠી ઓકટોબર, 2020ના રોજ, જેઝીલ હોમાવઝીરને એનિમેશન એક્સપ્રેસ એવીસીજી 40-અંડર-40 ઓળખપત્ર આપવામાં આવ્યું, જે મૂળરૂપે એનિમેશન અને વીએફએક્સ ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોને આપવામાં આવે છે. આ એવોર્ડ એવા લોકોની સ્વીકૃતિ આપે છે અને સન્માન કરે છે જેમણે આ માધ્યમમાં મોટો ફાળો આપ્યો છે. જેઝીલને કોમિક્સ એન્ડ એનિમેશન કેટેગરીમાં આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત થઈ છે તથા તેની…

દશેરામાં શમી પૂજનનું મહત્વ

દશેરામાં શમી પૂજનનું મહત્વ

દશેરો કે વિજયાદશમી નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા. ભગવાન રામ યુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણનો વધ કર્યો હતો. આથી વિજયાદશમી એક…

અમારા મા-બાપ જ અમારી ધરોહર!

અમારા મા-બાપ જ અમારી ધરોહર!

સંજાણમાં રહેતા જહાંગીરજી ખેડૂત હતા. તેમની પોતાની કેરી અને ચીકુની વાડી હતી. એક ખેતર હતું એક દિવસ ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન, કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે. તેમનો દીકરો સોરાબ અને વહુ રોશનને રૂમમાં બોલાવીને પત્ર આપી દીધો. ઘરમાં સોરાબ, રોશન અને…