ચાલો પ્રકાશની ઉજવણી કરીએ!

ચાલો પ્રકાશની ઉજવણી કરીએ!

દિવાળી એ પાંચ દિવસીય પ્રકાશનો તહેવાર છે, જે વિશ્ર્વભરના લાખો લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ નવા વર્ષ સાથે જોડાયેલો છે અને આ રીતે નવી શરૂઆત અને અંધકાર ઉપર અનિષ્ટ અને અજવાળા પર સારી સફળતાની ઉજવણી કરે છે. દિવાળી ધન અને સમૃદ્ધિના દૈવી લક્ષ્મીની પણ ઉજવણી કરે છે. ઉત્સવના પાંચ દિવસ: ઉત્સવના પાંચ…

વિસ્પી ખરાદીએ એક મિનિટમાં ગળા વડે 21 લોખંડના સળિયા 90 ડિગ્રી બેન્ડ કર્યા

વિસ્પી ખરાદીએ એક મિનિટમાં ગળા વડે 21 લોખંડના સળિયા 90 ડિગ્રી બેન્ડ કર્યા

સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કુડો વર્લ્ડ ટુર્નામેન્ટમાં બોલિવુડ સ્ટાર અક્ષયકુમાર હાજરી આપશે. આ સ્પર્ધામાં દેશ વિદેશમાંથી 5 હજાર કરતા વધુ કુડો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધામાં મોસ્ટ લેયર્ડ ઓફ નેલ્સ સેન્ડવીચનો અને મોસ્ટ આર્યન રોડ્સ બેન્ડ ઈન 1 મિનિટના બે વર્લ્ડ રેકોડ સુરતના નામે થયા હતા. બુધવારે સાંજે ઈન્ડેર સ્ટેડિયમમાં વિસ્પી ખરાદી અને તેની…

સુરતના શહેનશાહી આતશ બહેરામના વરસીયાજીનું અવસાન

સુરતના શહેનશાહી આતશ બહેરામના વરસીયાજીનું અવસાન

20મી ઓકટોબર, 2019ના રોજ, સુરતના શહેનશાહી આતશ બહેરામના વરસીયાજીનું નવસારી ખાતે નિધન થયું છે, જ્યાં તેમને વૃદ્ધાવસ્થાને લગતી બીમારીની સારવાર આપવામાં આવી રહી હતી. પાયદસ્ત બીજા દિવસે સવારે નવસારી ડુંગરવાડી ખાતે યોજાઈ હતી.

ખ્યાતિ મેળવનાર જીયો પારસી સ્કીમ

ખ્યાતિ મેળવનાર જીયો પારસી સ્કીમ

ભારત સરકારની યોજના સપ્ટેમ્બર 2013માં સ્થપાઇ હતી, જે પારસી યુગલોને બાળકો પેદા કરવાના પ્રોત્સાહન માટે રોકડ સહાય આપે છે. જેનું પરિણામ એસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નિક્સ (એઆરટી) દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 214બાળકો જન્મ્યા છે. આ યોજનાની સફળતાને ધ્યાનમાં રાખીને, આગામી વર્ષ માટે વધુ નાણાકીય ભંડોળ ફાળવવાનું વિચારી રહ્યું છે. કેન્દ્ર પ્રાયોજિત યોજનામાં વર્ષ 2019-2020 માટે 12 કરોડનું…

દિવાળી છે પાંચ દિવસનો તહેવાર: શું છે આ પાંચ દિવસોનું મહત્વ

દિવાળી છે પાંચ દિવસનો તહેવાર: શું છે આ પાંચ દિવસોનું મહત્વ

દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનુ મહેકતુ વાતાવરણ થઈ જાય છે. આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે અને મહિના પહેલાથી આ તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. દરેક તહેવારની જેમ આ તહેવારની પણ પૌરાણિક કથા છે. દરરોજનું વિશેષ મહત્વ છે. આવો…

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તે શાહજાદાએ જવાબ દીધો કે ખોદાવંદ! મેં જેમ તમોને આગળ કહ્યું તેમ ‘માહેતમ મહેલ’માં એક ગુંબજવાળી ઘોરમાં તેને રાખેલો છે અને જે તરફથી દાખલ થવાનો માર્ગ છે તે તરફથી તે ઈમારત તથા કિલ્લા વચ્ચે આવજાવ કરવાનો રસ્તો છે. હું તમને ચોકકસ કહી શકતો નથી કે તે જાદુગર કિલ્લાના કયા ભાગમાં વસે છે પણ દરરોજ સુર્ય…