ઝેડટીએફઆઈ ગાલા એન્યુઅલ ફેસ્ટ 2022 યોજે છે – નવી પહેલ ધ ઝેડટીએફઆઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી –

ઝેડટીએફઆઈ ગાલા એન્યુઅલ ફેસ્ટ 2022 યોજે છે – નવી પહેલ ધ ઝેડટીએફઆઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી –

ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ) એ 12મી નવેમ્બર, 2022ના રોજ કામા બાગ ખાતે તેનો વાર્ષિક ઉત્સવ 2022 યોજ્યો હતો. સાંજની શરૂઆત બે જરથોસ્તી બાળકો – વરઝાન ભગવાગર અને ટિયાના સુખડિયાના શુભ અને હૃદયસ્પર્શી નવજોત સમારોહ સાથે થઈ હતી, જેનું ભવ્ય આયોજન ઝેડટીએફઆઈ અને સપોટર નવજોત ડોનરો રશીદ પટેલ અને રશના મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું…

સંજાણ ડેની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી

સંજાણ ડેની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી

સંજાણ ડે દર વર્ષે આપણા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતાના દિવસ તરીકે અને સ્થાનિક શાસકો દ્વારા સ્વીકારવામાં આવે છે તે માટે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જરથોસ્તીઓ મુખ્યત્વે મુંબઈ અને ગુજરાતમાંથી, સડક અને રેલ માર્ગે, સંજાણ ડેના પ્રસંગની ઉજવણી કરવા સારી સંખ્યામાં આવે છે. આ વર્ષે સંજાણના સ્થંભની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. દિવસની શરૂઆત…

ભારતમાં પારસીઓનું આગમન

ભારતમાં પારસીઓનું આગમન

સંજાણ ડે દર વર્ષે સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, આપણાં સમુદાયના ઐતિહાસિક મૂળને યાદ કરવા માટે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, ભારત પ્રત્યેની આપણી વફાદારી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે. પ્રારંભિક પારસીઓના ભારતમાં આગમન વિશે બહુ ઓછું જાણીતું અથવા દસ્તાવેજીકૃત છે. સૌથી જૂનો રેકોર્ડ 1599 એ.સી.માં લખાયેલ કિસ્સે-સંજાણ છે….