રખ્યા

રખ્યા

આતશ બહેરામ પાદશાહની ભશમ એક ઘણી મોતેબર વસ્તુ છે. તે એક ચીજ છે કે જે તે પાદશાહનો દુવ્વમ દરજ્જો જલવો રાખે છે. પાદશાહના મીક્ષો અને ઉશ્તાનો હસ્તી અને નીસ્તીના આસ્માનોના મીથ્ર ઉશ્તાન સાથે સંબંધ રાખે છે જેથી મીનોઈ અને હસ્તીની આલમોનાં નુરોનો પ્રભાવ તે પાદશાહમાં રહે છે. આ બધો જલ્વો આતશ પાદશાહની ભશમમાં કરાર પામીને…

મહેરગાન

મહેરગાન

2 ઓક્ટોબર, 2022 એ ફસલ (ફસલી) અથવા મોસમી કેલેન્ડર મુજબ માહ મહેરનો રોજ મહેર છે. મેહેરેગાન મેહેર યઝાતાની ઉજવણી કરે છે, જે અંધકારને દૂર કરે છે અને જીવનની શરૂઆત કરે છે. અવેસ્તામાં, મહેર યઝાતાને મિથરા તરીકે ઓળખવામાં આવે છે – શપથ, વચનો, કરારો, બોન્ડસ, મિત્રતા અને પ્રેમની અધ્યક્ષતા કરતી દિવ્યતા. બીજા શબ્દોમાં કહીએ તો, મિથરા…

રતન ટાટા  પીએમ કેર્સ ફંડના ટસ્ટી તરીકે નિયુક્ત

રતન ટાટા પીએમ કેર્સ ફંડના ટસ્ટી તરીકે નિયુક્ત

21મી સપ્ટેમ્બર, 2022ના રોજ, ભારત સરકારે પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી તરીકે ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટા અને અન્ય બેની નિમણૂક કરી. અન્ય બે સભ્યો છે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ કેટી થોમસ અને ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કારિયા મુંડા. પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટી મંડળની એક બેઠકની અધ્યક્ષતા કર્યાના એક દિવસ બાદ આ…

વડીલોની માન-મર્યાદા સાચવશો તો,  સુખ, શાંતિ, આનંદ, લક્ષ્મીજી બધું જ તમારી સાથે હશે!!

વડીલોની માન-મર્યાદા સાચવશો તો, સુખ, શાંતિ, આનંદ, લક્ષ્મીજી બધું જ તમારી સાથે હશે!!

એક વાણિયો બીમાર પડયો દવા દારૂ ચાલુ હતા. અચાનક એક દિવસ સપનામાં લક્ષ્મીજી દેખાયા લક્ષ્મીજી વાણિયાથી લક્ષ્મીજી નારાજ થઇ ગયા. જતા સમયે બોલ્યા હું જઇ રહી છું, અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઇ જજો. પરંતુ, હું તને છેલ્લી ભેટ જરૂર આપવા માંગીશ. માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે. વાણિયો બહુ જ…

સ્વભાવ, આદર અને સંવાદ

સ્વભાવ, આદર અને સંવાદ

આપણી કસ્તી વિધિ એ શુદ્ધિકરણની વિધિ છે. જેમ આપણે આપણા બાહ્ય શરીરને શુદ્ધ કરવા માટે સ્નાન કરીએ છીએ, તેમ કસ્તી વિધિ આપણા અપાર્થિવ શરીરને શુદ્ધ કરે છે. કસ્તી વિધિ કર્યા પછી, આપણે સૌપ્રથમ પ્રાર્થના કરીએ છીએ તે છે દાદર અહુરા મઝદાના 101 નામ – જેના દ્વારા આપણે આપણી જાતને ઉચ્ચ ચેતના સાથે જોડીએ છીએ, જેમ…

ઝોરાસ્ટ્રિયન ફોલ ફેસ્ટિવલ

ઝોરાસ્ટ્રિયન ફોલ ફેસ્ટિવલ

ઝોરાસ્ટ્રિયન ફોલ ફેસ્ટિવલ, ફસલ (મોસમી) અથવા ફસલી કેલેન્ડર મુજબ, મહેર માહનો મહેર રોજ આ વર્ષે 2જી ઓક્ટોબર, 2022ના રોજ આવે છે અને ઉનાળાના અંત અને પાનખરની શરૂઆતની યાદમાં મેહરગાનના તહેવાર તરીકે ઉજવવામાં આવશે. ડો. સર જીવનજી મોદી માનતા હતા કે આદર્શ રીતે મહેરેગાનનું જશન પાનખર સમપ્રકાશીયના દિવસે થવું જોઈએ. માહ મહેર અને રોજ મહેર પર…

કોઈની ટીકા નહીં કરતા પણ ટેકો આપજો!

કોઈની ટીકા નહીં કરતા પણ ટેકો આપજો!

શિરીન અને સોરાબ અને તેમની ફુલ જેવી દીકરી આવાં અને તેમનો દીકરો રેહાન જે એક સુખી કુટુંબની જેમ રહેતા હતા. સોરાબ આમ તો ખુબ સારો હતો. પણ ભરપુર કામને લીધે તેને ગુસ્સો ખુબ જલદી આવી જતો. પણ શિરીન ખુબ સમજદાર હતા. તેણે પોતાના બાળકોની પરવરીશ ખુબ સારી રીતે કરી હતી. એક દિવસ સવારે દાદરો ઉતરતી…

2022 કાન્સ લાયન્સ ફેસ્ટિવલ ઓફ ક્રિયેટીવીટીમાં ફરીસ્તે ઈરાની જીતે છે કોપીરાઈટર ઓફ ધ યર

2022 કાન્સ લાયન્સ ફેસ્ટિવલ ઓફ ક્રિયેટીવીટીમાં ફરીસ્તે ઈરાની જીતે છે કોપીરાઈટર ઓફ ધ યર

ડેન્ટસુ ક્રિએટિવ સાથે કામ કરતા બેંગ્લોર સ્થિત ફરીસ્તે ઇરાનીએ ક્રિએટિવિટી 2022ના પ્રતિષ્ઠિત કાન્સ લાયન્સ ફેસ્ટિવલ ખાતે કોપીરાઇટર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો. 15મી સપ્ટેમ્બર, 2022ના રોજ, કાન્સ લાયન્સ ફેસ્ટિવલ ઓફ ક્રિયેટીવીટીએ તેની લાયન્સ ક્રિયેટીવીટી રિપોર્ટ રેન્કિંગ બ્રાન્ડેડ કમ્યુનિકેશન્સમાં સર્જનાત્મક શ્રેષ્ઠતા રજૂ કરી. ક્રિયેટીવ રેન્કિંગ, જે 2022ના લાયન વિજેતા અને શોર્ટલિસ્ટેડ કાર્યના ડેટાનો ઉપયોગ કરીને સંકલિત…

ગીધ વસ્તીને પુર્નજીવિત કરવાનો  માહ. સરકારનો પ્રયાસ

ગીધ વસ્તીને પુર્નજીવિત કરવાનો માહ. સરકારનો પ્રયાસ

મહારાષ્ટ્ર વન વિભાગ અને કોર્બેટ ફાઉન્ડેશને રાજ્યમાં ગીધના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા અને તેમની વસ્તીને પુર્નજીવિતનું કામ કરવા માટે જોડાણ કર્યું છે, જે સંતુલિત ઇકોસિસ્ટમ જાળવવા માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક ભાષાઓમાં પોસ્ટરો દૂર ગામોમાં મૂકવા માટે તૈયાર કરવામાં આવ્યા છે જેથી રહેવાસીઓ ગીધનું મહત્વ સમજે. આ પોસ્ટરો જંગલ વિભાગ, પશુપાલન વિભાગ, એનજીઓ, સ્થાનિક સમુદાયો અને…

અર્દીબહેસ્ત મહિનો  સત્ય, ઈશ્ર્વરી હુકમ અને ઉપચાર

અર્દીબહેસ્ત મહિનો સત્ય, ઈશ્ર્વરી હુકમ અને ઉપચાર

ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં બીજો મહિનો અને ત્રીજો દિવસ અર્દીબહેસ્ત છે. તે ખૂબ મહત્વનું છે કારણ કે અર્દીબહેસ્ત એ અહુરા મઝદાના સત્ય, ઈશ્ર્વરી હુકમ અને ઉપચારનું દૈવી લક્ષણ છે. અર્દીબહેસ્ત એ અહુરા મઝદાનું સત્ય, ન્યાયીપણું અને દૈવી હુકમ છે. જેની સાથે અહુરા મઝદાએ આ બ્રહ્માંડની રચના કરી અને તેને ટકાવી રાખી છે. અર્દીબહેસ્ત એ અમેશાસ્પન્દ (મુખ્ય પાત્ર)…

આમળા

આમળા

આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેમાં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગુણકારી મિનરલ અને વિટામિન રહેલા છે. તેના પોષક તત્ત્વ કેટલાય પ્રકારની બીમારીઓથી આપણો બચાવ કરે છે. આમળાનો જ્યુસ, મુરબ્બો, અથાણું અથવા કાચું ખાવાથી પણ શરીરને કેટલાય ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ આમળાનું લાભદાયી ફળ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. આમળામાં વિટામિન-સી…