બ્રિટનની રાણી એલિઝાબેથનું 96 વર્ષની વયે અવસાન

બ્રિટનની રાણી એલિઝાબેથનું 96 વર્ષની વયે અવસાન

રાણી એલિઝાબેથ II, વિશ્ર્વના સૌથી લાંબા સમય સુધી રાજ્યના વડા અને યુકેના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર રાણી તરીકે, જેમણે સાત દાયકાથી વધુ સમય સુધી તેમની પ્રજાનું નેતૃત્વ કર્યું, 8મી સપ્ટેમ્બર, 2022 ના રોજ 96 વર્ષની વયે, બાલમોરલમાં તેમની સ્કોટિશ એસ્ટેટમાં અવસાન થયું, જ્યાં તેમણે મોટાભાગનો ઉનાળો વિતાવ્યો હતો. તેમનું અસાધારણ શાસન, જે 1952માં…

ડાયના એદલજી અને આદિલ સુમારીવાલા માટે એસજેએએમ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોડર્સ

ડાયના એદલજી અને આદિલ સુમારીવાલા માટે એસજેએએમ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોડર્સ

પારસી સ્પોટર્સ આઇકોન્સ – સુપ્રસિદ્ધ ડાયના એદલજી અને આદિલ સુમારીવાલા – ને સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ મુંબઈ (એસજેએએમ) દ્વારા લાંબા સમય સુધી રમતના વિકાસમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. એસજેએએમની કાર્યકારી સમિતિએ ઓગસ્ટ 2022માં મહારાષ્ટ્ર સ્ટેટ લોન ટેનિસ એસોસિએશન (એમએસએલટીએ) ખાતે તેની મીટિંગ દરમિયાન આ વર્ષની સન્માન સૂચિ પર…

બહેરામ યઝાતા સફળતા અને વિજય આપનાર

બહેરામ યઝાતા સફળતા અને વિજય આપનાર

વેરેથ્રાગ્ના બહેરામ યઝાતા એ અવરોધો દૂર કરનાર છે જે આપણને સફળતા અને વિજય આપે છે. બેહરામ યશ્ત દસ સ્વરૂપોની ગણતરી કરે છે જેમાં દૈવીત્વ (બહેરામ યઝાતા) દેખાય છે: એક ઝડપી પવન તરીકે, સશસ્ત્ર યોદ્ધા તરીકે અને કિશોરવયના યુવાન તરીકે. બાકીના સાત સ્વરૂપમાં સોનાના શિંગડાવાળો બળદ, કાન અને સોનાની નાળવાળા સફેદ ઘોડા, ઊંટ, ભૂંડ, શિકારી પક્ષી,…

ફરવર્દીનના પરબનું અવલોકન

ફરવર્દીનના પરબનું અવલોકન

ફરવર્દીન – શુભ પ્રથમ મહિનો: ફરવર્દીન એ ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો પ્રથમ મહિનો છે અને ફરવર્દીન મહિનાના પહેલા અઠવાડિયામાં, ઘણા મહત્વપૂર્ણ દિવસો છે: * માહ ફરવર્દીન, રોજ હોરમઝદ (નવું વર્ષ) * માહ ફરવર્દીન, રોજ અર્દીબહેસ્ત (રપીથ્વનને પવિત્ર કરવાનો દિવસ) * માહ ફરવર્દીન, રોજ ખોરદાદ (ખોરદાદસાલ અને પરંપરાગત રીતે અશો જરથુષ્ટ્રનો જન્મદિવસ) * માહ ફરવર્દીન, રોજ અમરદાદ (ફ્રવશીઓના…

શિક્ષણવિદ રતિ કૂપરની સ્મૃતિનું રાજકોટમાં સન્માન કરવામાં આવ્યું

શિક્ષણવિદ રતિ કૂપરની સ્મૃતિનું રાજકોટમાં સન્માન કરવામાં આવ્યું

રાજકોટમાં રાજકુમાર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફે, 15મી ઓગસ્ટ, 2022ના રોજ, પ્રતિમાના અનાવરણ સાથે સુપ્રસિદ્ધ શિક્ષક – રતિ કૂપરની સ્મૃતિનું સન્માન કર્યું હતું. દાયકાઓથી, રતિ કૂપરે સમર્પિતપણે ભણાવ્યું હતું અને તેમના હેઠળ અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના જીવનમા એક મોટો ફેરફાર કર્યો હતો. સમારંભની શરૂઆત કોલેજના ભાવસિંહજી હોલમાં વિવિધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હૃદયસ્પર્શી વખાણ કરીને કરવામાં…

શાપુરજી પાલનજીના વંશજ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન, સાયરસ મિસ્ત્રી, 54 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા

શાપુરજી પાલનજીના વંશજ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન, સાયરસ મિસ્ત્રી, 54 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું 4થી સપ્ટેમ્બર, 2022ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જ્યારે તેમની મર્સિડીઝમાં અમદાવાદથી મુંબઈ પરત ફરતી વખતે ડિવાઈડર પર અકસ્માત થયો હતો. મિસ્ત્રીની ઉંમર 54 વર્ષની હતી. આ અકસ્માત સૂર્યા નદી પરના પુલ પર બપોરે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો. મિસ્ત્રી ઉપરાંત, અન્ય ત્રણ વ્યક્તિઓ કારમાં…

સ્વિટ્ઝર્લેન્ડના પારસીઓએ ખોરદાદ સાલની ઉજવણી કરી

સ્વિટ્ઝર્લેન્ડના પારસીઓએ ખોરદાદ સાલની ઉજવણી કરી

સ્વિટ્ઝર્લેન્ડના પારસી અને જરથોસ્તીઓએ ઝુરિચમાં અર્બન સ્પાઈસ રેસ્ટોરન્ટમાં ખોરદાદ સાલની ઉજવણી કરી હતી. સૌથી મોટા – રતિ સુરતી પુઝ અને ફલી રૂવાલાથી લઈને સૌથી નાના (જહાન શ્રોફ – 3 મહિના), તથા આ મેળાવડામાં 70 આનંદી અને પ્રેમાળ બાવાજીઓના સમૂહનો સમાવેશ થયો હતો. જેઓએ આ શુભ દિવસે પારસીપણાંની ઉજવણીની ભાવનાથી જીવીને કરી હતી. પેરિસના પરિવારો ટીસિનો,…

દાદાભાઈ નવરોજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ

દાદાભાઈ નવરોજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ

દાદાભાઈ એન. દોરડીનો જન્મ 4 સપ્ટેમ્બર, 1825ના રોજ માણેકબાઈ અને નવરોજી પાલનજી દોરડીના પુજારી પરિવારમાં થયો હતો. તેમણે ચાર વર્ષની ઉંમરે તેમના પિતાને ગુમાવ્યા હતા અને તેમની માતા દ્વારા તેમનો ઉછેર થયો હતો જેમણે તેમને ભારતીય ઇતિહાસમાં સૌથી વધુ ગતિશીલ વ્યક્તિઓમાંના એક તરીકે ઉછેર્યા હતા – દાદા, પિતામહ, રાષ્ટ્રના ગ્રાન્ડ ઓલ્ડ મેન, બ્રિટિશ સંસદના ઓગસ્ટ…

આખરે ગડબડ થઈ કયાં?

આખરે ગડબડ થઈ કયાં?

એક બહુ જ હોશિયાર છોકરો હતો. હમેશા ફર્સ્ટ જ આવતો. આવા છોકરાઓને બહુ જ જલ્દી સિલેકસન મળી જતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું. આઈઆઈટી ચેન્નઈમાં કરીને બી.ટેક કર્યું અને પછી અમેરિકા જઇને એમબીએ કર્યું. તરત જ નોકરી મળી ગઈ અને દેશમાં ખૂબ જ સુંદર ક્ધયા સાથે પરણી ગયો અને 3 બેડ…

ખોરદાદ સાલ મુબારક!

ખોરદાદ સાલ મુબારક!

ખોરદાદ સાલનો તહેવાર આપણા ધાર્મિક રિવાયતો અને ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે (રોજ ખોરદાદ, માહ ફરવર્દીન) આપણા ધર્મ અને આપણા ઇતિહાસને લગતી નીચેની મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી: 1. પ્રોફેટ અશો જરથુષ્ટ્રનો જન્મ થયો હતો. 2. દાદર અહુરા મઝદાએ વિશ્ર્વનું પ્રથમ યુગલ બનાવ્યું, જેમનું નામ મશ્ય અને મશ્યાન છે….

ફરવર્દીનનો ખુશાલ (ફરોખ) મહિનો!

ફરવર્દીનનો ખુશાલ (ફરોખ) મહિનો!

ફરવર્દીન મહિનો ફ્રવશી અથવા ફરોહરને સમર્પિત છે, જે તમામ સર્જનનો નમૂનો છે. ઝોરાસ્ટ્રિયન પરંપરામાં, ફરવર્દીનને બોલાવતી વખતે, આપણે એપિટાફ ફરોખનો ઉપયોગ કરીએ છીએ, જેનો અર્થ થાય છે ભાગ્યશાળી અને સુખી. આમ, આપણે નવા વર્ષની શરૂઆત સારા નસીબ અને ખુશીઓ માટે કરીએ છીએ! આપણી પ્રાર્થનામાં, આપણે પાઠ કરીએ છીએ, માહ ફરોખ ફરવર્દીન, એટલે કે ફરવર્દીનનો ખુશ…