સંપૂર્ણ રિનોવેટેડ  અસલાજી અગિયારી  જશનમાં ભક્તોનું સ્વાગત કરે છે

સંપૂર્ણ રિનોવેટેડ અસલાજી અગિયારી જશનમાં ભક્તોનું સ્વાગત કરે છે

સંપૂર્ણ રીતે ર્જીણોદ્ધાર કરાયેલ અસલાજી ભીખાજી દરેમહેરે 31મી જુલાઈ, 2022 (રોજ બેહરામ, માહ અસ્ફંદાર્મદ; ય.ઝ. 1391) ના રોજ ભવ્યરીતે 173માં સાલગ્રેહની ઉજવણી કરી હતી, આંનદીત ભકતો સાથે સવારે 9:00 કલાકે હમા અંજુમનનું જશન અસલાજી અગિયારીના પંથકી નરીમાન પંથકી તથા ફરહાદ બગલી, એરવદ એરિક ઉનવાલા અને એરવદ યઝદ બગલી દ્વારા કરવામાં આવ્યું હતું. અગિયારી ખૂબ જ…

શેઠ વિકાજી-સેઠ પેસ્તનજી મહેરજી અગિયારીએ  175 વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી

શેઠ વિકાજી-સેઠ પેસ્તનજી મહેરજી અગિયારીએ 175 વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી

જુલાઈ 31, 2022ના રોજ હૈદરાબાદની સૌથી જૂની શેઠ વિકાજી-શેઠ પેસ્તનજી મહેરજી અગિયારીની 175માં સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસિદ્ધ ભાઈઓ-શેઠ વિકાજી મહેરજી અને શેઠ પેસ્તનજી મહેરજી દ્વારા સ્થાપિત, અગિયારી ટ્રસ્ટે આ શુભ પ્રસંગની યાદમાં એક ઉત્કૃષ્ટ અને ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં આપણા સમુદાયના અગ્રણી દિગ્ગજોએ હાજરી આપી હતી. શેઠ વિકાજી મહેરજી અને…

નવા વર્ષમાં કૃતજ્ઞતા!

નવા વર્ષમાં કૃતજ્ઞતા!

એક નવા દેખાવ અને ઉંડાણ પૂર્વક કૃતજ્ઞતા સાથે નવા વર્ષમાં ચાલો વધુ એક સકારાત્મક પગલું ભરીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યક્તિગત રીતે જાગૃતિ આવી છે. આપણી પસંદગીઓ આપણા પર્યાવરણ પર શું અસર કરે છે તેનાથી અજાણ રહીને આપણે જીવવાનું ચાલુ રાખી શકતા નથી. કુદરતી સંસાધનો એ આધારસ્તંભ છે જેના પર માનવજાતના ભવિષ્યનો આધાર રાખે છે. જેમ…

કારણ કે જીવનની યાત્રા બહુ જ ટૂંકી છે..

કારણ કે જીવનની યાત્રા બહુ જ ટૂંકી છે..

એક વૃદ્ધ મહિલા બસમાં મુસાફરી કરી રહી હતી. આગળના સ્ટોપ પર એક સુંદર મજબૂત યુવતી બસમાં ચઢી અને વૃદ્ધ મહિલાની બાજુમાં બેઠી. થોડીવાર પછી તેને બાજુમાં બેઠેલી વૃદ્ધ મહિલાને ધક્કા મારવાનું ચાલુ કર્યુ અને તેના સામાન ને પણ પગથી લાતો મારવા લાગી. યુવતીએ જોયું કે વૃદ્ધ મહિલા તેના આ ખરાબ કૃત્ય કરવા છતાં ચૂપ છે…

હાસ્યની શક્તિ

હાસ્યની શક્તિ

એવું કહેવાય છે કે, હસો અને દુનિયા તમારી સાથે હસે છે! પરંતુ આ દિવસોમાં આપણે આપણા માતા-પિતા અને દાદા-દાદી કરતા ઓછા હસીએ છીએ. આ એક સમાજમાં આધુનિક જીવનની ધમાલને કારણે છે જે સંપૂર્ણપણે તણાવગ્રસ્ત છે. હસવાથી અને સ્મિત કરવાથી તમારા સ્વાસ્થ્યમાં ગંભીર સુધારો થાય છે. જો તમે સમાન સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા બે દર્દીઓને જુઓ, તો…

કરૂણા – 2022 માટેનો મંત્ર!

કરૂણા – 2022 માટેનો મંત્ર!

જીવન નામના આ વ્યસ્ત જીવનમાં ફસાયેલા, આપણને જે જોઈએ છે તેના માટે બલિદાન આપવું પડશે. કારકિર્દી, સંબંધો, નાણાં, કુટુંબ ઉછેરનો તાણ આપણી યાદી અનંત છે. આપણામાંના ઘણા ફક્ત આપણા સંબંધો ઉપર જ નહીં, પણ આપણા સંબંધોની કિંમતે પણ આપણા કામને પ્રાથમિકતા આપે છે. અને જ્યારે એકલતાની લાગણી અથવા સાથીદારી/મિત્રતાની જરૂરિયાત આખરે આપણી સાથે આવે છે,…

કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો આપણો ભારત દેશ?

કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો આપણો ભારત દેશ?

1947ની 15મી ઓગસ્ટે ભારત દેશ બ્રિટિશરોની ઘૂસણખોરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો. જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ લેખકોએ બ્રિટિશ શાસનના છેલ્લા…

નવા વર્ષમાં બધાને ખુશીઓ વહેંચીએ!

નવા વર્ષમાં બધાને ખુશીઓ વહેંચીએ!

સુખ એ અદભુત લાગણી છે જે આપણા પર આવે છે જ્યારે આપણે અનુભવીએ છીએ કે આપણું જીવન સારું છે અથવા સારું ચાલી રહ્યું છે અને આપણે કોઈ કારણ વગર માત્ર સ્મિત કરીએ છીએ. તે સુખાકારી, આનંદ, ઉલ્લાસ, સિદ્ધિ, સફળતા અથવા સંતોષની ભાવના છે. સુખ ઘણી વાર તે કરવામાં અને અર્થપૂર્ણ સંબંધો બાંધવામાં જોવા મળે છે,…

પારસી નવા વર્ષ માટે સકારાત્મક સમુદાય સંકલ્પો!

પારસી નવા વર્ષ માટે સકારાત્મક સમુદાય સંકલ્પો!

વધુને વધુ, એક સમુદાય તરીકે, આપણે આપણા પોતાના સૌથી ખરાબ દુશ્મન બની રહ્યા છીએ. ઘણી વખત દંતકથાઓ અને અફવાઓના આધાર આપણે એકબીજાનો ન્યાય કરવામાં અને નિષ્કર્ષ પર જવા માટે ઉતાવળ કરીએ છીએ, આપણે ધર્મની વાતો સમજ્યા વગર કરીએ છીએ. અમે ધર્મ માટે લડવા અને તેના માટે મરવા પણ ઉત્સુક છીએ, પરંતુ તેના માટે જીવીએ અથવા…

આપણા પવિત્ર મુકતાદના દિવસોની તૈયારી

આપણા પવિત્ર મુકતાદના દિવસોની તૈયારી

આ વર્ષે પવિત્ર ફરવરદેગાન એટલે મુક્તાદ દિવસો આજે, 6ઠ્ઠી ઓગસ્ટ, 2022 ના રોજ શરૂ થાય છે અને 15 ઓગસ્ટ, 2022 ના રોજ સમાપ્ત થાય છે. આ સમયગાળા દરમિયાન, સદાચારી મૃતકોના ફ્રવશીઓ, તેમની આધ્યાત્મિક દુનિયામાંથી આ ભૌતિક દુનિયામાં આવે છે અને જેઓ યાદ કરે છે અને તે બધાને આશીર્વાદ આપે છે. તેમના માટે પ્રાર્થના કરો. ઝોરાસ્ટ્રિયન…

અસ્ફંદારર્મદનો પવિત્ર મહિનો

અસ્ફંદારર્મદનો પવિત્ર મહિનો

જેમ જેમ આપણે ઝોરોસ્ટ્રિયન કેલેન્ડરના અંતિમ મહિનાનું આગમન થાય છે તેમ તેમ આ મહિનાના અંતમાં વિદાય પામેલા આપણા પ્રિયની ફ્રવશીને આવકારવા માટે આતુર બનીએ છીએ, ચાલો અસ્પંદારર્મદ અથવા સ્પેન્દારર્મદના મહત્વ પર વિચાર કરીએ – ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો બારમો મહિનો, જે પૃથ્વી ગ્રહના ગાર્ડિયન એન્જલને સમર્પિત છે. આપણે કેવી શ્રેષ્ઠ રીતે અસ્પંદારર્મદને અંજલિ આપી શકીએ? તે વધુ…