સુપ્રીમ કોર્ટે પારસી કોવિડ પીડિતો માટે દોખ્મેનેશિનીને મંજૂરી આપવાનો આદેશ પસાર કર્યો

સુપ્રીમ કોર્ટે પારસી કોવિડ પીડિતો માટે દોખ્મેનેશિનીને મંજૂરી આપવાનો આદેશ પસાર કર્યો

સમુદાયના સભ્યોની રાહત અને આનંદ માટે 4થી ફેબ્રુઆરી, 2022 ના રોજ માનનીય સુપ્રીમ કોર્ટે સંમત શરતોને ધ્યાનમાં રાખીને કોવિડના કારણે મૃત્યુ પામેલા પારસીઓ માટે પરંપરાગત દોખ્મેનાશિની પ્રણાલીને મંજૂરી આપતો આદેશ પસાર કર્યો. જેમાં ઝોરાસ્ટ્રીયનના સિદ્ધાંતો તેમજ સરકારી પ્રોપોટકોલના નિયમનું ધ્યાન રાખવાનું હશે. સુરત પારસી પંચાયત દ્વારા દાખલ કરાયેલી અરજીને સર્વોચ્ચ અદાલતે હાથ ધરી હતી, જ્યાં…

કરાચી પારસી સંસ્થામાં જશ્ન-એ-સાદેહની ઉજવળી કરાઈ

કરાચી પારસી સંસ્થામાં જશ્ન-એ-સાદેહની ઉજવળી કરાઈ

30મી જાન્યુઆરી, 2022ના રોજ કરાચીમાં જરથોસ્તી સમુદાયના સભ્યો જશ્ન-એ-સદેહ ના તહેવારની યાદમાં કરાચી પારસી સંસ્થામાં એકઠા થયા હતા – જે દિવસ નવરોઝના 50 દિવસ અને રાત પહેલા આવે છે. જશ્ન-એ-સાદેહ એ શિયાળાની મધ્યમા આવતો ઉત્સવ છે, જે વસંતઋતુના આગમન પહેલા ઉજવવામાં આવે છે અને ઠંડા શિયાળાની ઋતુના અંતનું પ્રતીક છે, જે લાંબા દિવસો અને ટૂંકી…

એર ઈન્ડિયાના મુસાફરો માટે રતન ટાટાનો ખાસ સંદેશ

એર ઈન્ડિયાના મુસાફરો માટે રતન ટાટાનો ખાસ સંદેશ

એર ઈન્ડિયા એરલાઈન્સનું રાષ્ટ્રીયકરણ થયાના અને વર્ષોના દેવા બાદ સાત દાયકા પછી 27મી જાન્યુઆરી, 2022ના રોજ તેના સ્થાપકો ટાટાના હાથમાં પાછી આવી. ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં ટાટા ગ્રુપે રૂા. 18,000 કરોડની બિડ જીત્યા પછી એરલાઇન પર ફરીથી દાવો કર્યો હતો. ઐતિહાસિક હેન્ડઓવર દ્વારા સરકારની ખરીદદારની લાંબા સમયની શોધનો અંત આવ્યો છે. જેણે 2009 થી એરલાઇનને…

ડો. સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા

ડો. સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા

પારસી ટાઈમ્સ એ જણાવતા રોમાંચિત છે કે ડો. સાયરસ એસ. પૂનાવાલાને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અમે સમુદાય વતી ડો. સાયરસ પૂનાવાલાને આ પ્રસિદ્ધી માટે અને પારસી ગૌરવનો ધ્વજ સતત ઊંચો લહેરાતો રાખવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ! તેમની યશ કલગીમાં વધુ એક ગૌરવપૂર્ણ પીંછ ઉમેરતા અને વિશ્વભરમાં પારસી…

માનવજાતને શુભ આશીર્વાદ સમાન ભેટ – શેહરેવર અમેશસ્પંદ

માનવજાતને શુભ આશીર્વાદ સમાન ભેટ – શેહરેવર અમેશસ્પંદ

આપણી પ્રાર્થનાઓ સર્વશક્તિમાન શક્તિઓનો ભંડાર છે. શહેનશાહી કેલેન્ડરના દરેક દિવસનું નામ દેવદૂતના નામ પર રાખવામાં આવ્યું છે અને તે મુજબ શેહરેવર રોજ શેહરેવર અમેશસ્પંદને સમર્પિત છે. શેહરેવર અમેશસ્પંદ સેટાયાશ એક પ્રાર્થના જે તેમની પ્રશંસા કરે છે, તે આપણને અસંખ્ય લાભો લાવે છે. પરંતુ આપણે વધુ આગળ વધીએ તે પહેલાં ચાલો આપણે યઝાદ અને અમેશસ્પંદ વચ્ચેનો…

કેન્દ્ર સરકારે કોવિડ પીડિતો માટેની પારસીઓની દોખ્મેનાશિનીની અરજીને નકારી કાઢી

કેન્દ્ર સરકારે કોવિડ પીડિતો માટેની પારસીઓની દોખ્મેનાશિનીની અરજીને નકારી કાઢી

17મી જાન્યુઆરી 2022ના રોજ ભારત સરકારે સુપ્રિમ કોર્ટને નિર્દેશ આપ્યો કે જેઓ કોવિડ-19થી જેમનું મૃત્યુ થયેલ છે તેમના મૃતદેહના અંતિમસંસ્કાર માટે અગ્નિદાહ આપવાના કે દફનવિધિના નિયમમાં કોઈ ફેરફાર ન કરે જેથી ડોખ્મેનાશિની અથવા પારસી સમુદાયના પરંપરાગત અંતિમ સંસ્કારની ક્રિયાનો હક્ક તેમને મળી શકે, કારણ કે પારસી સમાજમાં મૃતકોની દફનવિધિ કે અગ્નિસંસ્કાર પર મનાઈ ફરવામી છે….

ભારતના બંધારણમાં પારસીનું યોગદાન
|

ભારતના બંધારણમાં પારસીનું યોગદાન

15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની નવી ભારત સરકારે ડો. બી. આર. આંબેડકરને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે સેવા આપવા આમંત્રણ આપ્યું. ત્યાર બાદ તરત જ 29 ઓગસ્ટ, 1947ના રોજ તેમને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એસેમ્બલી દ્વારા તેમને ભારતનું નવું બંધારણ લખવાનું સોંપવામાં આવ્યું. પરંતુ, આપણે…

પારસીઓ – ભારતના રાષ્ટ્ર નિર્માતાઓ – 2

પારસીઓ – ભારતના રાષ્ટ્ર નિર્માતાઓ – 2

નોંધપાત્ર પરોપકારીઓ… પારસી પરોપકારીઓની યાદી ખૂબ જ છે અને અમે આ લેખમાં જગ્યાના અભાવે ફક્ત થોડા જ નામ આપી શકીએ છીએ. ટાટા હાઉસથી શરૂઆત કરીએ… જમશેદજી ટાટા અને તેમના અનુગામીઓ દ્રઢપણે માનતા હતા કે જે રીતે ધનિકોએ હંમેશાં લોકોની સેવા માટે સમર્પિત રહેવું જોઈએ જેમ કે પ્રથમ અણુ રિએક્ટરની એશિયામાં સ્થાપના, ભારતની પ્રથમ કેન્સર હોસ્પિટલ,…

પારસી – ભારતના રાષ્ટ્ર નિર્માતાઓ – 1

પારસી – ભારતના રાષ્ટ્ર નિર્માતાઓ – 1

પારસી, તારું નામ પરોપકાર છે, એક સામાન્ય માન્યતા એવી છે કે પારસી સમુદાયને અનાદીકાળથી એક પરોપકારી સમુદાય તરીકે માનવામા આવે છે. મહાત્મા ગાંધીએ પણ સ્વીકાર્યું હતું કે મને મારા દેશ ભારત પર ગર્વ છે, કારણ કે ભારતમાં ભવ્ય ઝોરાસ્ટ્રીયન સમુદાય વસવાટ કરે છે જે દાન અને પરોપકારમાં કદાચ અસામાન્ય અને ચોક્કસપણે અજોડ છે. પારસી તારું…

સકારાત્મક માનસિકતા સાથે 2022 નું સ્વાગત કરો

સકારાત્મક માનસિકતા સાથે 2022 નું સ્વાગત કરો

માત્ર બે વર્ષમાં જ આપણું જીવન ઘણું બદલાઈ ગયું! પરંતુ, શું રોગચાળાએ આપણું જીવન ખરાબ માટે કે વધુ સારા માટે બદલ્યું? કેટલાકે નવા શોખ અપનાવ્યા જ્યારે કેટલાકે બધી આશા ગુમાવી દીધી. કેટલાકે પોતાનામાં છુપાયેલી પ્રતિભાને શોધી કાઢી જ્યારે કેટલાક ડિપ્રેશનમાં આવી ગયા. તેઓ કહે છે કે મુશ્કેલ સમયમાંથી, મુશ્કેલ પાઠ, વ્યક્તિગત વિકાસ અને શીખવાની તકો…

2022માં વિશ્ર્વાસ અને આશાની ઉજવણી!

2022માં વિશ્ર્વાસ અને આશાની ઉજવણી!

બે વર્ષ પહેલાં કોઈએ કલ્પના પણ કરી ન હતી કે આપણે રોગચાળાથી બચવા માટે યુદ્ધ લડીશું! દુર્ભાગ્યપણે ત્યારે જીવન અને આજીવિકાનું અપાર નુકસાન થયું હતું, પરંતુ અંધકારના આ કપરા સમયમાં પણ વિશ્ર્વાસ અને આશાનું કિરણ ખીલ્યું. લોકોને જીવનના આ વિશ્ર્વાસમાં પ્રોત્સાહહિત કરનાર વ્યક્તિ મળ્યો છે. આશામાં તેઓને તમામ પડકારોનો સામનો કરવાની હિંમત મળી છે. વિશ્ર્વાસ…